Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 474
________________ (૪૬૩ (૭) કેટલીક વખતે શરતવાળાં વાક્યમાં ભવિષ્યકાળને બદલે પણ વર્તમાનકાળ વપરાય છે. A નંદલાત ન સ્વ ચારિા જે અન્ન આપે છે, (આપણે) તે સ્વર્ગમાં જાય છે. (જશે.) पुनरपि कथंचिद्द विश्वासं गच्छति त योपि विश्वासयामि । તેથી જે આ ફરીથી પણ કોઈ પણ રીતે વિશ્વાસ મૂકે, તે ફરીથી પણ તેનામાં વિશ્વાસ ઉત્પન્ન કરું. (કરીશ.) આ પ્રમાણે વર્તમાનકાળ ઉપર જણુવેલા જુદા જુદા અર્થમાં વપરાય છે. આરંભ કરેલી ક્રિયાનું ચાલુપણું દેખાડવા, ક્રિયાની વર્તમાનકાલીનતા, ક્રિયાની સર્વકાલીન સત્યતા, વાર્તાઓના બનાવ વર્ણવામાં તથા અિતિહાસિક ભૂતકાળનો અર્થ જણાવવાને નજીકના ભવિષ્યકાળને અર્થ લાવવાને માટે એ ઉપર જણુંવેલા મુખ્ય અર્થે છે; અર્થાત સંસ્કૃત ભાષામાં કવચિત્ વર્તમાનકાળ ભૂતકાળને તેમજ ભવિષ્યકાળને અર્થ પણ જણાવે છે. ભૂતકાળ સંસ્કૃતમાં ભૂતકાળની ક્રિયા જણુવનારા ત્રણ પ્રકારે છેઃ (૧) હ્યસ્તન ભૂતકાળ (Imperfect ) , (૨) પરોક્ષ ભૂતકાળ (Perfect છિ ) અને (૩) અદ્યતન ભૂતકાળ (Aorist સુ ) શરૂઆતમાં વ્યસ્તન ભૂતકાળ આજના દિવસ પહેલાં બનેલી ક્રિયા માટે વપરાતે હતો, અર્થાત નજીકના ભૂતકાળની ક્રિયા માટે. જેમકે હું ગઈ કાલે મારા મિત્રને ત્યાં ગયે. મહું મમ मित्रस्य गृहं यः अगच्छम् । सा पूजार्थ पुष्पाण्यचिनोत् । तेणे પૂજા માટે પુષ્પ વીણ્યાં. ર માં પુસ્તકમચ8: એ તે

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492