Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડવાના યાદવ સંબંધી હરિપ્રસાદ શાસ્ત્રી* શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાનની તથા તેમના અવતારાની જેમશેાગાથા ગાવામાં આવી છે તે રાજા પરીક્ષિતને શુકદેવે નિરૂપી છે. આથી એ પુરાણના ઉપક્રમરૂપ પ્રથમ સ્કન્ધમાં પરીક્ષિતનુ ચરિત વિગતે આલેખવામાં આવ્યુ છે તે એમાં પરીક્ષિતના જન્મના સ``માં પાંડાની ઉત્તરવસ્થા પણ નિષાઈ છે. ઉત્તરાના ઉદરમાં રહેલા ગાઁની રક્ષા કરી તથા વીરગતિ પામેલા સ્વનેને જલાંજલિ આપતા કુરુકુલના અક્ષતાને સાંત્વન આપી શ્રીકૃષ્ણે હસ્તિનાપુરથી દ્વારકા ગયા (મ: ૮–૧૨). વિદુરની પ્રેરણાથી ધૃતરાષ્ટ્ર-ગાંધારીએ હિમાલય જઈ અગ્નિપ્રવેશ કર્યા (અ. ૧૩). હસ્તિનાપુરમાં રાત યુધિષ્ઠિરે ભય!ક્રૂર ઉત્પાત જોયા તે સાત મહિના થવા છતાં અર્જુન દ્વારકાથી પાછા ફર્યાં. નહિં તેની ચિંતા તે કરતા હતા, તેવામાં અર્જુન ત્યાં આવી પાંચ્યા, પણુ એ ઉગ્નિજતા હતે. (અ. ૧૪૬, શ્લા ૧-૨૪). હવે યુધિષ્ઠિર અજુ નને દ્વારકામાં રહેલા યહવ સબધીઓની કુશળતા પૂછવા લાગ્યા. મધુ, ભાજો, શાર્તા, સાત્વતા, અધકો અને વૃષ્ણુિઓની ખાર· પૂછતાં યુધિષ્ઠિર અનેક યાદવ સબધીઓનેંત યા કરે છે. પહેલાં એ માતામહ શૂર તથા માતુલ આનકદુંદુભિને અને એમના અનુજોને તથા સાત મામીએ જે બહેન હતી તેને તથા તેએમના પુત્રો અને પુત્રવધૂઓને સંભારે છે (શ્લેા. ૨૬-૨૭), પછી પૂછે છે, શુ દુષ્ટ પુત્રવાળા આજુક અને એમના અનુજ જીવે છે? પછી દીક, એમના પુત્ર, ક્રૂર, જ્યંત, ગઢ અને સારણની ખબર પૂછે છે (શ્લેા. ૨૮). શત્રુજિત (પાઠાંતર : સત્યજિત) આદિ સ્વજન તથા સાસ્ત્વતાના સ્વાભી રામની ખબર પૂછે છે. (શ્લા. ર૯). વૃષ્ણુિઓમાં મહારથી પ્રદ્યુન અને અનિરુદ્ધની કુશળતા પૂછે છે (શ્લેા. ૩૦). સુષેણ, ચારુÈષ્ણુ, જાંબવતીના પુત્ર સાંભ અને મઆદિ અન્ય મુખ્ય કાણું એ (કૃષ્ણપુત્ર) સપુત્ર, તથા શ્રુતદેવ ઉદ્ધવ આદિ શહેરના અનુચર તેમજ સુનદ અને નંદ ત્યાદિ ઉત્તમ સાવતા તેમજ રામ તથા કૃષ્ણના આશ્રમે રહેલા સ દે અમને યાદ કરે છે. એમ પૂછે છે (લા- ૩૧-૩૩). છેલ્લે યુધિષ્ઠિર ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની ખબરપૂર્ણ છે, જે આનપુર (દ્વારકા)માં સુત્રમાં સભામાં સુદ્ધા સાથે બિરાજે છે તે યહુકુલમાં મન તન સાથે રહે છે. જેમના રક્ષણ નીચે યજ્જુએ પાનાની નગરીમાં સુખે રહે છે, જેમની ચરણ સેવળી સત્મા અતિ સેળ હુન્નરઃ આ દેશને દુલ ભ આશિષ પામે છે. તે જેમના બાહુબળથી. યાદના નેતાએ નિર્ભયપણે સુધર્માં સભાને ચરણા વડે વારે છે (શ્લેા. ૩૪-૩૮) છેવટે યુધિષ્ઠિર અર્જુનને એના ઇસીપણા કામગૃ પણ પૂછે છે (લે. ૩૯–૪૪). રાજા યુધિષ્ઠિરની આ પ્રશ્નાવલીમાં જે અનેક યાદવ સબધીઓને નિર્દેશ કરાયેા છે, તે પૈકી ઘણા જણ્ યદુકુલમાં પરિચિત છે, જ્યારે બાકીના કેટલાકનું અભિજ્ઞાન શાષવું મુશ્કેલ છે. આપણે ઉપર જણાવેલ યાદવ સબ`ધીએના ક્રમશ: વિચાર કરીએ. માતામહ. શેર વૃષ્ણિક્રુલમાં થયા. .એમના પુત્ર વસુદેવ ને એમનાં પુત્રી પૃથા ઉર્ફે કુંતી. શ્રીકૃષ્ણના એ પિતામહ થાય; જેમના નામ પરથી કૃષ્ણ ‘શૌરિ' કહેવાયા. યુધિષ્ઠિરનાં માતા કુંતીના પિતા, તેથી એ યુધિષ્ઠિરના માતામહ થાય. * નિવૃત્ત અધ્યક્ષ, ભેા. જે. વિદ્યાભવન, અમદાવાદ પાંડવાના યવ સંબધી For Private and Personal Use Only [a

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94