Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાડી મનને 'તારીખ---લારી પર્ણ કહે છે. આ સનનાં વ" સૌર અને મહિના તેમ જ તારીખોનાં નામ ઈરાની છે. ખા બાબતમાં કબરને જયાતી સનની પતિ ખાસ પસંદ હતી. અનુ. રાજ્યારાવણ તા રખી ઊસ્સાની મહિનાની ૨ જી તારીખે (૧૪ .) થયેલ’, પશુ એ પછી ૨૬ વિસે (૧૧ માર્ચે) જધાસ્તી વના પહેલા મહિના શરૂ થયા તે, તે દિવસથી કાઢી સનની પહેલો મહિના ગવામાં આાવ્યો, પરંતુ જરથોસ્તી વર્ષના દરેક મહિના ૩૦ દિવસના ગણુાય છે ને વર્ષને અંતે પાંચ દિવસ ઉમેરવામાં આવે છે, જ્યારે ઇલાહી સનમાં કાઈ મહિને ૨૯ દિવસના, કાઈ ૩૧ દિવસના અને એક મહિના ૩૨ દિવસના ગળુ, ને એ રીતે વ કુલ ૩૬૫ દિવસનુ થતુ.૨ વળી દર ચોથા વર્ષે ૧ દિવસ ઉમેરવામાં આવતા હતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાહી સનના ભાર મહિનાઓનાં નામ જયારતી સનના મહિનાઓ પ્રમાણે રાખવામાં ગાળ્યો. એવી રીતે મહિનાના રાજનાં નામ પબુ જુદાં જુદાં રાખવામાં આવ્યાં ને એમાંના પહેલા ૪૦ નામ ભારતી રાજનાં નામ પ્રમાણે ખાયાં. રાજ ૪૧ માટે 'રાજ' અને રાજ૩ માટે 'શ' નામ રખાયું. એક બીજાથી અલગ પાડવા ‘પ્રથમ' અને ‘દ્વિતીય' કહેવાતા ૧૨ માસના નામ નીચે પ્રમાણે છે :
૫. મીરદાદ
૬. શરીઉર ૬. મિકિર
૮. અખાન
૧ ફરવરદીન ૨ અદી મેહિસ્ત
હૂ આ
૩ ખુરાદ
૧૦. દેશ ૧૧ બહુમન ૧૨.
૪ તીર
ઈસ્મન્દમ ઝ
આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. આ સન એકબરના તથા જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન પ્રચલિત રહી. પર`તુ શાહજહાંએ હિજરી સન ચાલુ કરી તેથી મારી સનના લાપ થયા.૪
અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી શામળાની પોળમાંના શામળા પાનાથના મ'માંના માપની ભીંતમાં આવેલા લેખમાં ખા 'વતના નિર્દેશ કરેલો છે, “સવત ૧૯૫૩ અલાઇ ૪૨ વર્ષ પાતિસાહિં શ્રી બાર વિજય રાજ્યે...' આ શિલાલેખનુ મહત્ત્વ તેમાં નિર્દેશ કરેલા ઇલાહી અથવા અલાઇ સહેવતમાં છે. અલાઇ સંવત ૪૨=વિક્રમ સંવત ૧૬૫૩માં લખાયેલા પ્રસ્તુત લેખની મદદથી લાપ્ત સંવત, વિક્રમ સવંત ૧૬૧૧ અને ઈ. સ. ૧૫૫૫ થી ર્થાત ભરના રાજ્યા મિલેકના વર્ષથી શરૂ થયા હોવાના મત બાંધી શકાય. આ સવતનું' પ્રથમ વર્ષ વિક્રમ સવંત ૧૬૧૨ ના ચૈત્ર અમાવાસ્યા તારીખ ૧૧મી માર્ચ, ૧૫૫૬ માં પૂરું થયું... હાય એમ આ શિલાલેખથી જણાય છે.પ મેડતાના મહાવીરના મંદિરમાં કંપનો લેખ છે. ખંભાતના ચિંતામણૢિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિમા ઉપર લાઠી સનત ૪૬=વિ. સ. ૧૬૫૮ના લેખ છે.” આમ, અકબરના ખા ઇલાંથી વર્ષના ઉપયેગ જૈન પ્રતિમા લેખોમાં અને શિલાલેખામાં થયેલા જોવા મળે છે,
શાફ્ટ કે સુર સન
આ સંવતનેા ખીન્નપુરના આદિલશાહી રાજાના ફરમાનામાં પ્રયોગ થયા છે એ હિજરી સનનુ રૂપાંતર છે. એને 'અરખીસન' કે ‘મૃગસાલ' પ કહે છે.
દૂર (કે શુદ્ર) એ નામ અરબી શબ્દ ‘શહેર’ (મહિના)ના બહુવચનના રૂપમાંથી વ્યુત્પન્ન થયું લાગે છે. સૂર એ પ્રાય: એના અરખી નામનુ` મરાઠી રૂપાંતર છે.૧૦
અધ્યકાલીન ગુજરાતમાં પ્રાજાયેલા કેટલાક સવા]
For Private and Personal Use Only
[ પ