Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પિતાશ્રી ત્રિવિક્રમ અને ગંગાધર અને એમના આધ્યાત્મિક ગુરુ હતા. શૃ ંગેરી મઢના શ્રીમનૃસિંહભારતી સ્વામી. શૃંગેરી મઠની ગુરુ-પર ંપરાનુસાર આ સ્વામીજીના સમય ઈ સ. ૧૮૧૭ થી ૧૮૭૯
હતા.
આ વિગતા એમના સમય નિશ્ચિત કરવા માટે ઉપયેાગી નિવડતી નથી, પણ એમના નાના ભાઈ મુકુદે એમના રામ રાૌરમત્તજૂ ઉપર જે સમીર નામની વ્યાખ્યા લખેલી છે એને રચના સમય અને આ હસ્તલિખિત પ્રતિ કયારે લખાઈ છે એને! સમય આપણને મદદરૂપ થાય છે, જેની વિતા નીચે આપેલી છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિષ્ણુ શામરાય રાનડે નામના પુણે શહેરના વિદ્વાને યાદવેન્દ્રમહેશય ઉપર એક ટીકા લખી છે અને રાષ્ટ્રમ ટ્રસૌરમષમ્પૂની પાથીના એ લહિયા છે. વડાદરાસ્થિત પ્રાચ્યવિદ્યામંદિરમાં રાષ્ટ્રરમ વારસોમની એ હસ્તલિખિત પોથીઓ છે (૪. ૨૭૧૪૭ અને ૨૭૧૪૯). આ બંને પાથીએ કયારે લખાઈ એને સ્પષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે મળે છે—
इदं पुस्तक' रानडे इत्युपनामक शामरायाङ्गजेन विष्णुना पुण्याख्यपत्तने कष्टेन सम्पादितम् । शके १७७१ सौम्याब्दे पौषमास्यसिते दले दशम्यां भौमवासरे समाप्ति पफाण ||
इदं पुस्तक रानडे इत्युपनाम्नः शामरायाङ्गजस्य विष्णोरस्ति । शके १७७१ पौषे मासि कृष्णपक्षे त्रयोदश्यामस्य ग्रंथस्य लेखनं समाप्तम् ।
યાદવેન્દ્ર મહેાયના ટિપ્પણના અંતે શ્રી વિષ્ણુસ્યામરાય રાનડે આ ટિપ્પણના લેખન-કાલ વિશે લખે છે
शके १७७१ फाल्गुनासित द्वादश्यां रविवासरे टिप्पण समाप्तम् ।
શકે ૧૭૭૧ એટલે ઈ. સ. ૧૮૪૮-૪૯. એના અથ એ થયા કે નીલકંઠે શક ૧૭૭૧ (ઈ. સ. ૧૮૪૮–૪૯) પહેલાં આ ગ્રંથેાની રચના કરી છે. એટલે એના સમય ઈ. સ.ની એગણીસમી સદીના મધ્યકાલ છે એમ કહી શકાય.
મુકુન્દ–ત્રિવિક્રમના કનિષ્ઠ પુત્ર અને નીલકણ્ઠના નાના ભાઈ મુકુન્દે એ પ્ર'થાની રચના કરી છે. (૧) ૬૪છમાં રચેલુ' ચણ્ડીદેવીનુ` સ્તેાત્ર ચણ્ડીદડક અને
(૨) પેાતાના મેટાભાઈ નીલકંઠના શરમ વાસૌરમન્નઘૂ ઉપર લખેલી સમીર નામની ટીકા.
આ બંને ગ્ર ંથા હજી સુધી અપ્રકાશિત છે. આ બંને પ્રથાના અંતિમ લેાક અને પુષ્પિકામાં એ પેાતાના માતા-પિતા અને ભાઈનુ નામ આપે છે પણ સમય-નિર્દેશ કરતા નથી. પરંતુ અંતે પાર્થીઓના લહિયાએ પેાથીના લેખન-કાલ સ્પષ્ટ રીતે લખે છે જે નીચે પ્રમાણે લખેલ છે :
$< ]
बालाजीति च य प्राहुर्मुकुन्द इति य जगुः । चण्ड पुष्टिप्रयासाख्यो दusकस्तेन નિમિતઃ ॥
પુપિયા
इति श्रीत्रिविक्रमसूरिसूनोः पार्वतीगर्भसम्भवस्य मुकुन्दस्य कृतौ चण्डीदण्डस्समाप्तः ॥ श्री शालिवाहन शके १७६५ शोभकृद्वत्सरज्येष्ठवद्य (शुद्र) प्रतिपदि लिखितोऽयं रामेण दण्डकः ॥
રા કસ્મ દારસૌરભ સમીરના અંત આ પ્રકારના છે
(સામીપ્સ : એપ્રિલ, '૯૩–સપ્ટે., ૧૯૯૭
For Private and Personal Use Only