Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
JOURNAL OF B. J. INSTITUTE
OF
LEARNING & RESEARCH
એપ્રિલ, '૯૩ થી સપ્ટેમ્બર, ૧૯૯૩ વિસ.... ૨૦૪૯, ચૈત્ર-વિ, સ, ૨૦૪૯, ભાદ્રપદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પ્ય
પુસ્તક ૧૦, અંક ૧-૨
અધ્યયન અને
સંશોધનનુ ત્રૈમાસિક
સપાદક
પ્રવીણચંદ્ર ચિ. પરીખ ભારતી કી, શેલત
સહાયક સ’પાદક આર. ટી. સાવલિયા
ભાળાભાઈ જેશિ ગભાઈ અધ્યયન સંશાધન વિદ્યાભવન
અમદાવાદ-૩૮૦૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકને વિજ્ઞાતિ
“સામીપ્યમાં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠન જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લખું ન હોવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ અને પ્રાયવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાને લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકોએ પાણીપમાં સંદર્ભ ગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, પ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે, લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ રેખાંકના વગેરે મોકલવાં આવશ્યક છે.
અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખ માં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદક હ મેશ સહમત છે એમ માનવું નહીં. સામાયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે.
આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખ માટે મુદ્રિત પુષ્ટ દીઠ રૂ. ૫/ ને પુરસ્કાર તેમજ એમના લેખની ૧૦ એપ્રિન્સ અપાશે. *
વર્ષમાં ચાર અંક બહાર પડે છે : એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઍકટોબર-ડિસે. અને જાન્યુઆરી માર્ચના લવાજમ ભારતમાં : રૂ. ૩૦ -(ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ, માટે ૬ ડોલર
(ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે
૨.૫૦ પીંડ (ટપાલ ખચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ આ અંકની છૂટક કિમત રૂ ૨૦/
મ.ઓ., પત્રો, લેખો, ચેકો વગેરે “અધ્યક્ષ, ભો. જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, હ. કા. આટૅસ કૅલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯' એ સરનામે મોકલવા. જાહેરાતો
આ ત્રિમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અયનસંશાધન વિદ્યા ભવન, હ. કા. આર્ટસ કોલેજના કપાઉન્ડમાં, આ ત્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ જાહેરાતના દર અંદરનું પૃછે આખું રૂ. ૫૦૦/
, , અધુ રૂ. ૨૫૦/આવરણ , બીજુ ત્રિીજુ રૂ. ૧,૦૦૦/
, ચામું રૂ. ૨,૦૦૦/પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ
નિયામક, ભે. જે, વિદ્યા ભવન, હ. કા આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯
ગ્રંથાવલોકન માટે
ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં એનો સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એને નિર્ણય સંપાદક કરશે.
પુસ્તકના સમીક્ષકને રૂ. ૧૦/-નો પુરસ્કાર અને એમના અવલોકનની ૧૦ ફપ્રિ-સ તથા એમણે અવલોકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે.
-સંપાદકો
પ્રકાશન વર્ષ : ડિસેમ્બર, ૧૯૯૪
મુદક : ક્રિશ્ના પ્રિન્ટરી, હરજીભાઈ પટેલ
૯૬૬, નારણપુરા જુના ગામ અમદાવાદ-૧૩ * ફન : ૪૮૪૩૯૩
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુ. ૧૦, અંક ૧-૨
એપ્રિલ, ૨૭-સપ્ટેમ્બર, ૧૯૯૩ વિ. સં. ૨૦૪૯ ચૈત્ર-વિ. સં. ૨૦૪૯ ભાદ્રપદ
લેખેની અનુક્રમણિકા
પૃષ્ઠ ક્રમાંક ૧. શુકલ યજુર્વેદ (માધ્યન્દિન) સંહિતામાંથી રૂદ્રાષ્ટાધ્યાયીનું ચયન લક્ષ્મશ જોષી ૨. પાંડવોના યાદવ સબંધે
હરિપ્રસાદ શાસ્ત્રી ૩. ભારતીય મૂતિ પરંપરાના આધાર ગ્રંથ
પ્રવીણચંદ્ર પરીખ ૧૦ ૪. પ્રાચીન મહર્ષિઓનું ધૂમકેતુ-દર્શન
મુકુંદ લાલજી વાડેકર ૧૪ ૫. મત્સ્યપુરાણ અને કુમારસંભવનું કથાતત્ત્વ
રમેશ બેટાઈ
૧૮ ૬. ભો. જે. વિદ્યાભવન સંગ્રહમાંના સિક્કા : એક સ્વાધ્યાય ભારતી શેલત ૨૪ ૭. શ્રાવસ્તીને જેતવન-દાનના પ્રસંગનાં શિ૯પાંકને
થોમસ પરમાર ૨૮ ૮. ગુજરાતની ગણેશ પ્રતિમાઓ : કેટલીક નવીન ઉપલબ્ધિઓ રા. ઠા. સાવલિયા ૩૧ ૯. હર્ષચતિને કર્તા બાણને ભાવક વગ
કમલેશકુમાર છ. ચોકસી ૩૫ ૧૦. દપિડ-પ્રયુક્ત અભિનવ, અપ્રયુક્ત શબ્દો
ગીતા મહેતા ૧૧. અમદાવાદ-વળાદ-માહિસક
૨. ના. મહેતા ૧૨. ગુજરાતના અભિલેખોમાં સૂર્યમંદિરના નિર્દેશ
ક્રિના છે. પાલી ૧૩. અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પોળ ઝેડ. એ. દેવાઈ ૧૪. મધ્યકાલીન ગુજરાતમાં પ્રયોજાયેલા કેટલાક સંવતે
રશ્મિ ઓઝા ૧૫. સંસ્કૃત કવિઓનું એક અ૯પજ્ઞાત કુટુંબ
સિદ્ધાર્થ . વાણુકર ૬૫ ૧૬. મહાકવિ પદ્મનાભ વિરચિત “કાન્હડદે પ્રબંધમાં નિરૂપાયેલું સમાજ જીવન : એક અભ્યાસ
મહેશચંદ પંડયા ૧૭. વીર રસના પ્રકારો
પી. યુ. શાસ્ત્રી ડ૯ સાહિત્ય અને રાષ્ટ્રવાદ “હિંદ અને બ્રિટાનિયા” (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના
જયકુમાર ર. શુકલ ૮૪ સાભાર–સ્વીકાર
ચિત્રાંચ ૧-૨ પીડાઈની ગણેશ પ્રતિમા, પંચમહાલમાંની નૃત્ય ગણેશ પ્રતિમા ૩–૫ બાવકાની ગણેશ પ્રતિમા, શામળાજીની નૃન્ય ગણેશ પ્રતિ મા,
નગરાની ગણેશ પ્રતિમા
પૃ. ૩૨ સામે
પૃ. ૩૩ સામે
ભે. જે. વિદ્યાભવન હ, કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન
લમેશ જોષી *
ના ગૌણ દેવતા ૨૮, યજુર્વેદમાં પ્રધાન દેવતા બને છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને તેને તકાનના દેવતા (storm god) માને છે. ભારતીય પરંપરા રુદ્રને અગ્નિનું પ્રતીક માને છે. શિવલિંગ અગ્નિ-જવાલાનું સૂચન કરે છે. દિના સ્થાને જલાધારી હોય છે. અગ્નિમાં ઘીની ધારા દ્વારા આહતિ અપાય તેમ શિવલિંગ ઉપર જળાદિની ધારાથી અભિષેક થાય. શિવ-ઉપાસક ભસ્મ ધારણ કરે છે. તેમાં પણ રદ્રની અગ્નિ સાથેની અભિન્નતા કારણરૂપ છે. તેથી પાર્થિવ-અનિ, અંતરિક્ષનો વિદ્યુતઅગ્નિ અને શુકને સૂર્ય આ ત્રણેય રુદ્રનાં જ સ્વરૂપ છે. શુકલ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા
- ૧૬)માં જોવા મળતું વ્યાપક રૂદ્રનું નિરૂપણ જોતાં જણાય છે કે રુદ્ર સૃષ્ટિના કારણરૂપ સગુણ બ્રહ્મ અથવા પરમાત્મા છે.
આ રૂદ્રની આરાધનારૂપે શિવલિંગ ઉપર અવિચ્છિન્ન જલાદિની ધારાથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગે શુકલ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા (. ય. મા. સં.) ના, વિશેષ રીતે સંકલિત કરલા મંત્ર ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર-સમૂહને રુદ્રાષ્ટાધ્યાયી કે રુદ્રી કહે છે.
યજન -પૂજન) પ્રધાન વેદને યજુર્વેદ કહે છે. યાજ્ઞવલ્કયે આદિત્ય પાસેથી પ્રાપ્ત કરેલા અને બ્રાહ્મણભાગના મિશ્રણ વગરના વદને શુકલ યજુર્વેદ કહે છે. કૃષ્ણ યજુર્વેદની ૮૬ અને ૨. ય.ની ૧૫ એમ મળીને યુજવેદની ૧૦૧ શાખાઓ થઈ હતી. આ સૂચવે છે કે પ્રાચીન સમયમાં યજુર્વેદને અભ્યાસ કેન્દ્રસ્થાને રહ્યો હશે.૪ શુ. ય.ની ૧૫ શાખાઓમાંથી હાલ બે શાખાઓ-માધ્યદિન અને કાવ ઉપલબ્ધ છે. શુ. ૫.ની જે શાખાનું ગ્રહણુ માધ્યન્દિન નામના શિષ્ય કર્યું તે શાખાને માધ્યન્દિન કહે છે. શુ.ય. મ. સ.માં કુલ ૪૦ અધ્યાય છે અને બધા મળીને ૧૯૭૫ મંત્રો (વસ્તુત: કડિકાઓ) છે.
આ મંત્રોમાંથી ૨૦૭ મંત્રોનું ચયન કરીને રુદ્રાષ્ટાધ્યાયીનું સંકલન કરવામાં આવ્યું છે. આ આઠ અધ્યાયોને બે રીતે ગણાવાય છે. એક રીત પ્રમાણે, અ. ૧ (Tનાનત્વ...મંત્ર ૧૦), અ. ૨ પરષસૂક્ત, મંત્ર ૨૨), અ. ૩ (અપ્રતિરથ સૂક્ત, મંત્ર ૧૭), અ. ૪ (મૈત્રસક્ત, મંત્ર ૧૭), અ. ૫ (શતરદિય, મંત્ર ૬૬), અ, ૬ (વય ૪ સોમ... મ. ૧૦), અ. ૭ (૩૪પ્રશ્ન...મ'. ૭), અ. ૮ વાગ મ'. રઈ-આ આઠ અધ્યાયોની રૂદ્રાષ્ટાધ્યાયી બને છે (કુલ મત્રો ૧૭૮). એને અંતે શાન્તિકરણ અધ્યાય (શ્ન વારં gg...મત્ર ૨૪) જોડેલ છે (એટલે મંત્રસંખ્યા ૨૦૨ થાય છે). દ્રાષ્ટાધ્યાયીની સમાપ્તિમાં સ્વસ્તિપ્રાર્થનાદિના ૧૩ મંત્રો છે. તેમાં શુ.ય.મા.સ.ના આ મંત્રો છે (પરંતુ બે મંત્રો જિaો નાકાશિ... અને ચૌઃ રાતિઃ...પુનરુક્ત હોવાથી નવા મંત્રો ૫). તદુપરાંત પંચમુખી શિવનાં. અનામે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને ઊર્વ મુખના પાંચ મત્રો કૃષ્ણ યજુર્વેદ તૈત્તિરીય આરણ્યક (પ્રપાઠક ૧૦, અનુવાક ૪૩ થી ૪૭)માંથી લીધા છે.પ સર્વ વેદોના રસરૂપે સામને નિરૂપતે અંતિમ મંત્ર છે (જેનું મૂળ જણાયું નથી). આમ સ્વસ્તિક પ્રાર્થનાદિના નવા ૫ મંત્રોને ઉમેરતાં કુલ ૨૭ મંત્રો રુદ્રાષ્ટાધ્યાયીમાં શુ. યુ. મા. સં.ના છે. આ રીતે આઠ અધ્યાયે થાય.મા.વાજસનેયીઓની આહ્નિકસુત્રાવલિમાં આપેલા છે. ૬ * રીડર, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શુકલ યજુર (માધ્યન્દિન) સહિતામાંથી રૂદ્રાષ્ટાધ્યાયીનું ચયન ]
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A , બીજી રીત પ્રમાણ સાષ્ટાધ્યાર્થીના ૧ થી ૫ અપાય ઉપર આપેલા ક્રમ અનુસાર છે. પરંતુ અ. ૬ (વઝ સામ...) અને અ. ૭ (૩%...) એ બન્ને ભેગા કરીને રદ્રાષ્ટાધ્યાયીને ૬ઠ્ઠો અધ્યાય ગણાય છે. વા ..એ અ. ૭ અને વારં...એ અ. ૮-આમ આઠ અધ્યાયો માનેલાં છે."
પરંત, આ બેમાંથી પ્રથમ રીતની અષ્ટાધ્યાયી ઉચિત લાગે છે. કારણ કે, અંતિમ શાન્તિકરણનો અધ્યાય વિંધિંના આદિ અને અંતમાં ઉચ્ચારાય છે. તેમ જ શુયમા.સં. ઉપરના મહીંધરના વેદદીરાભાષ્ય અનુસાર, સ્વાધ્યાયમાં, મંત્રપાઠમાં અને પ્રવયંમંત્રોના આદિમાં આ શાન્તિકરણ અધ્યાય પ્રજાત જોવા મળે છે. એટલે શાનિતકરણ અધ્યાયને ૮મે અધ્યાય ગણવાની જરૂર નથી..
પ્રથમ રીવના અયામ–સકલન પ્રમાણે રદ્રાષ્ટાયાયીને ધ્યાનમાં રાખીને, શ. યુ. મા. સ. અને. ઝાધ્યાયીએ બનને વચ્ચેનો સંબધ નીચે પ્રમાણે દર્શાવી શકીએ. રામામ. મંત્રખ્યાત છે
શુય. માસ, અધ્યાય ૨૩ (મંત્ર ૧૯, ૩૨, ૩૩). ૩૪ (મંત્ર ૪૯ અને ૧ થી ૬)
૩ (સંપૂર્ણ અધ્યાય) ૧૭ (ભ. ૩૩ થી ૪૯) ૩૩ (નં. ૩૦ થી ૩૩) ૦૭ (સં. ૧૨, ૧૬, ૪૨) ૩૩ (. ૩૪ થી ૪૩) ૧૬ (સંપૂર્ણ અધ્યાય). •૩ (નં. ૫૬ થી ૬૩) ૧૭ (મ'. ૩૧ અને ૩૨) ૩૯ (નં. ૭ થી ૧૩)
૧૮ (સં. ૧ થી ૨૯) શક્તિકરણું
૩૬ (સંપૂર્ણ અધ્યાય સ્વસ્તિપ્રાથનાદિ
૨૫ (મ'. ૧૯), ૧૮ (મ ૩૯), ૫' (સં. ૨૪
૪ (સં. ૨૦), ૩ (મ૬૪), ૩૦ (મં ૩ ૩૬ (સં. ૧૭)–અહી ૩.૬૩ અને ૩૬, ૧૭ પુનરુક્ત મંત્રો છે. ક, ય. ત. આ ના ૫ મત્રો અને
અંતે ૧ મંત્ર છે (મૂળ જણાયુ નથી). ચામ..આપણે જોયું કે શુ.એ.મા.સં.માંથી અ. ૩૧, અ. ૧૬ અને અ. ૩૬–એ ત્રણ સંપૂર્ણ અધ્યાય રૂદ્રાષ્ટાધ્યાયીના સંકલનમાં લીધા છે. તદુપરાંત, શ..મા.સ. અ ૨૩, ૩૪, ૧૭
૩૯ અને ૧૮ એમ ૮ અધ્યાયોમાંથી અમુક જ મંત્રોનું ચયન કર્યું છે. આમ શુ.ય.મા.સં.ને ૩ સંપૂર્ણ અપાયો, અને બીજા ૮ માંથી અમુક મંત્રોનું ચયન કરેલું છે.
હવે પ્રશ્ન એ થાય કે-સંહિતામાંથી રૂદ્રાષ્ટાધ્યાયીનું ચયન કોણે કર્યું? કયારે? શા પ્રયોજનથી કર્યું? આમાંથી પ્રથમ પ્રશ્નનો ઉત્તર હાલ આપણી પાસે નથી. બીજા અને ત્રીજા પ્રજ્ઞા સર
[ સામી
એપ્રિલ, '૯૩,-એક ૧૪૪
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગે આપણે કેટલીક ધારણાઓ કરી શકીએ. ઉકાષ્ટાધ્યાયીનું ચયન ધાણું પ્રાસીન હોય તેમ લાગે છે. શ..મા.સ નાં કેટલાંક સૂક્તો અમુક પ્રસંગે જહાં તારવીને બોલવામાં આવતાં હતાં. સાકર Jઘસત્રમાં વિધાન છે કે શ્રાદ્ધાદિ પ્રસંગે પુરુષસૂક્ત, અપ્રતિરથસૂક્ત અને બીજાં પવિત્ર સિકોને જપ કર. ગૃહ્યસૂત્રનો સમય આશરે ઈ. પૂ. બીજી–ત્રીજી સદી ગણાય. ૧૧ વળી કાલિય (સં. અ. ૧૬) સૂક્તને મહિમા મહાભારત, જાબાલ ઉપનિષદ, કેવલ્ય ઉપનિષદ વગેરેમાં વર્ણવાયે છે.' વળી, વેબર કહે છે કે સંહિતાનાં કેટલાંક સૂક્તો પાછળથી. ઉપનિષદ તરીકે ગણાવા લાગ્યાં; જેમ કે, શતરુદ્રિય (અ. ૧૬), પરુષસૂક્ત (અ. ૩૧), શિવસંક૯પ. (અ. ૩૪). આના પરણી એલિત ચાય છે કે જેમને રુદ્રાષ્ટાધ્યાયીના અ. ૧, ૨, ૩, ૫ તરીકે માનવામાં આવે છે તે સક્તો કે અખાયનું વિશેષ મહત્ત્વ હતું. આવાં સૂક્તોને અલગ પાઠ કરવાની પ્રથા ઈ. ૫ ૬ હી કે ૭મી સદીમાં શરૂ થઈ હશે. આમાંથી હાલ ઉપલબ્ધ રુદ્રાષ્ટાધ્યાયીનું સંકલન થયું હશે. ઉપરાંત, કાળ દરમ્યાન . લિંગપૂજા તથા ઉદ્ધપૂજાનું સંયોજન થયું એ એક મત છે. તેથી પ્રાચીન મનાતી રુદ્રપ્રજાના
સંગે શિવસંક૯૫ વગેરે મુક્ત બેલાતાં હશે એમ સ્વીકારીએ તે, કાષ્ટાધ્યાયીનું ચયન થશે પ્રાચીન હશે.એમ. માનવું પડે. પરંતુ હાલ આપણે આ ચયનના સમય વિશે નિશ્ચયાત્મક વિશ્વાન કરી શકતા નથી.
દ્રાષ્ટાધ્યાયીના ચમતક્ત કે પ્રચેતાને આ ચયનનું પ્રશ્ન જન યુદ્ધસ્વરૂપે ઋટિક્ત મરમાત્માની ઉપાસના હોય તેમ જણાય છે. જેમ છાન્દોગ્ય (૫ ૧૮)માં વિશ્વાનરના સાંઢપાંગ સ્વરૂ૫નું નિમણુ છે તેમ રદ્રષ્ટાધ્યાયીના જનમાં, ષડગને નિર્દેશ ૩ મળે છે. શિક્રસંકલ્પ વ્યાક નું જ છે, ૨ષસક્ત શિર છે, ઉત્તર ,નારાયણ મંત્રો, એ શિખા છે. આશુ : ક્રિશાન : એ ચિહનું કવચ છે.
દ્વિભાડ (અ. ૪) એ દ્ધનું નેત્ર છે. શતક્રિય રુદ્રનું ચરિત્ર છે. આ દ૯૫તા સુચવે છે કે રુદ્રાષ્ટાયા- અલીમાં લાપક૨૮તી સમતપાસના છે.
રુદ્રાક્સધ્યિાતીના પ્રચેતાએ પ્રથમ પાનાવા...ને મંત્ર પસંદ કર્યો. મહધરભાષ્ય અસાર ગણપતિ.એ.અશ્વમેધને અશ્વ છે. પરંતુ શતપથબ્રાહ્મણ કહે છે કે મેધ (સઝ)ને એય મેમ્બ્રઅશ્વનું શિર ઉષા છે, ચક્ષુ સુર્ય છે. તેના પ્રાણુએ વાયુ છે.* બૃહદ્ધરાયુના આ ભાગ ઉપરના ભાગમાં શંકરાચાર્ય કહે છે કે દેવનું યજન કરનાર કરતાં આત્માનું વજન કરના શ્રેષ્ઠ છે. અને આ - અશ્વએ જ પ્રજાપતિ છે.૧૫આ અશ્વ આત્માનો પ્રતિનિધિ છે. અથવા ઉચ્ચતર, અવસ્થામાં સંક્રમણ કરવા અશ્વ એક જહન છે. ૧૫આ આમ ગણપતિ, અશ્વ અને પ્રજાપતિ એ ત્રણે ય હાદો . વિયાપક ૫રમાત્માના વાચક છે. વળી શતરુદ્રિયમાં રૂદને ગણપતિ કહેલ છે (ના, ગપતિય&..સં. અ. ૧૬ ૨૫). આમ ઉદ્રીને પ્રારંભ પરમાત્માની પ્રાર્થનાથી થાય છે.
સં. અ. ૧૩ ૧૯ ને આ ગણપતિ-મંત્ર લઈને પછીના કેટલાક મંત્રો પ્રચયતક્તએ ડી વિધા. મહીધરભાષ્યમાં આ મંત્રોના અમલીલ કહી શકાય તેવા અર્થો આપેલ છે. શ્યામાપસંબંછ , અનુવાદ કરતી વખતે ગ્રિફિથે આ મંત્રોનો અનુવાદ કર્યા વિના છોડી દીધા. તેમણે કહ્યું કે આ
એના અંર્થ અર્ધા ગૂઢ રહે તેવી રીતે પણ અનુવાદ કરી શકાય તેમ નથી. પરતુમહીકારભાજ્યના મીલ અર્થને સ્વામી દયાનંદ સરસ્વતી સ્વીકારતા નથી. આ મુદ્દો સ્વતંત્ર ચર્ચા માણી લે તેવો છે.
દ્રીનાએ. તેના બીજા-ત્રીજા મંત્રમાં (સં. અ. ૨૩-૩૩ અને ૩૪) ગાયત્રી વગેરે છ સાવ્યા આ રીતે પરમતત્વની ઉપાસના માટેના વિચારોના માધ્યમને નિશા મ્યું હોય તેમ જણાય છે. ત્યારબાદ ઉપાસક, સાત દિવ્ય ઋષિઓ દ્વારા પૂર્વકમ અનુસાર રચાતી એગ્રિની વાત કરી: (સ.
કથકલ ૨જદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન]
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અ. ૩૪-૪૯), પછી રુદ્રીના પ્રચેતાએ શિવસંકલ્પ સુક્તના ૬ મંત્રો પસંદ કર્યા (સં. અ. ૩૪ ૧ થી ૬). પરમતત્ત્વની ધારણું કરવા માટે ચિત્તને શિવસંક૯૫ બનાવવું અનિવાર્ય છે. રુદ્રીના અ. ૨ માં-પુરુષસૂક્તમાં સુષ્ટિના કારણરૂ૫ રુદ્રનું નિરૂપણ કર્યું. ઉત્તરનારાયણના મંત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું કે તે પરમતત્ત્વને જાણ્યા વગર, મુક્તિને બીજો કોઈ માગ નથી.
રુદ્રાષ્ટાધ્યાયીન અ. ૩માં વીરતાના પ્રતીકરૂપ ઈન્દ્રની સ્તુતિ છે. કામક્રોધાદિ શત્રુરૂપ વૃત્રને હણવા ઇન્દ્રને પ્રાર્થના કર્યા પછી મૈત્રસ્ત અથવા સૂયસ્તુતિ છે. પાપમાંથી મુક્ત કરવા ઉપાસક સૂર્યરશ્મિઓને પ્રાથે છે. આ અ.માં સંહિતાના ૩૩ના મંત્રોની વચ્ચે સૂર્યસ્તુતિના અ. ૭ ના ૩ મંત્રો સંકલિત કરેલા છે.
ત્યારબાદ રુદ્રીના પમા અધ્યાયરૂપે સં. અ. ૧૬ મો લીધો છે. તેમાં રુદ્રના વ્યાપક સ્વરૂપનું અદ્ભુત વર્ણન છે. એને શતરુદ્રિય કહે છે. આ નમસ્તે ક ન્યવ...થી પ્રારંભાતા શતરુદ્રિયના રુદ્રાભિષેક પ્રસંગે આવત ને કરવામાં આવે છે. કુંભાર, સુથાર, લુહાર, શિકારી વગરના સ્વરૂપે રહેલા રુદ્રને નમસ્કાર કરવામાં આવે છે. અહીં ગીતાના વિભૂતિયોગની જેમ, જગતના સર્વ પદાર્થોમાં વ્યાપેલા રુદ્રને વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. અષ્ટાધ્યાયીમાં આ રુદ્રાધ્યાય મુખ્ય અને કેન્દ્ર સ્થાને છે. - ત્યારબાદ રુદ્રીના ૬ કૈ અ.માં સોમ અને વિશેષતા : અબકરૂપે રહેલા રુદ્રની સ્તુતિ છે. રુદ્રના ત્રીજા નેત્રરૂપે રહેલા જ્ઞાનાગ્નિ દ્વારા જ કામ બળે છે અને કાકડીનું ડી સૂર્યતાપથી પાકીને ખરી પડે તેમ આ યંબકના જ્ઞાનાગ્નિથી માનવ પ્રૌઢ બનીને મત્ય પદાર્થોના બંધનથી છૂટે છે.
રૂદ્રાષ્ટાધ્યાયીના અ. ૭ માં ઉગ્ર વગેરે મસ્ત-દેવોનો નિર્દેશ છે. રુદ્રને મના પિતા કહેલ છે.૧૮ ત્યારબાદ દેહાદિના સમર્પણની ભાવનાના નિરૂપણમાં અગ્નિ, વિદ્યુત (અશનિ), પશુપતિ, ભવ, શર્વ, ઈશાન, મહાદેવ, ઉગ્ર વગેરે રુદ્રનામોનો નિર્દેશ કરેલો જોવા મળે છે. શતપથબ્રાહ્મણમાં રુદ્રનાં ૮ નામો પ્રજાપતિએ પાડયાં એ વાર્તા આવે છે. આ જ આઠ નામો પરંપરાથી મહિમ્નઃ
સ્તોત્રમાં ઊતરી આવ્યાં.૨૦ રુદ્રીના અ. ૭માં સર્વસમપર્ણના ભાવને વ્યક્ત કરતી, સ્વાહાકાર શબ્દોવાળી ૪૨ આહુતિઓ છે. કર્મકાડમાં પ્રાયશ્ચિત–આહુતિઓ તરીકે આ પ્રસિદ્ધ છે. સં. અ. ૩૯ના
મંત્ર ૭ થી ૧૦નું અહી ચયન કરેલું છે. : " રૂદ્રાષ્ટાધ્યાયીના અ. ૮ માં સં, અ. ૧૮ માંથી ૧ થી ૨૯ મંત્રોનું ચયન કરેલું છે. સર્વસ્વનું પરમાત્માને સમર્પણ કર્યા પછી ઉપાસક યજ્ઞના પવિત્ર સાધન દ્વારા જગતના તમામ ઉત્તમ પદાર્થો મને પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરે છે. યજ્ઞ પરંપરામાં આ ૨૯ મંત્રોને વાર્ધારાના મંત્રો કહે છે. આ આઠમા અધ્યાયને અંતે મંત્રમુખે ઉપાસક કહે છે કે અમે હવે અ-મૃત બની ગયા છીએ. હવે અમે પ્રજાપતિની પ્રજા બન્યા છીએ. અહીં સમગ્ર માનવજાતના ઊવિકરણને સંકેત જણાય છે. અહીં રુદ્રીના ૮ અધ્યાયે સમાપ્ત થાય છે.
શાન્તિકરણના અધ્યાયમાં (સં, અ. ૩૬ સંપૂર્ણ, મંત્રો ૨૪) ઉપાસક દેવોને માથે છે કે તેઓ તેનું કલ્યાણ કે સુખ કરે. ફુલોક વગેરેમાં રહેલી શાન્તિ પોતાને પ્રાપ્ત થાય એવી ઝંખના સાધક અભિવ્યક્ત કરે છે. પોતે પરમાત્માની કૃપા દૃષ્ટિમાં ચિરકાલ છો (શો તે સાતિ ની શાળા સ. અ૩૬ ૧૯) એવી આશા સેવે છે. દેવાને માટે સ્થાપિત, અને પરમાત્માના ચક્ષ૩૫ સૂયને પ્રાથે છે કે અમે સે વર્ષ જીવીએ, સાંભળીએ, બોલીએ, અદીન બનીને જીવનયાપન કરીએ. યાકલ્પ દ્વારા બધુ મેળવીને ઉપાસક શાંતિને ઝંખે છે. '
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૨
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
' દ્વાષ્ટાધ્યાયીના અંતે આપેલા સ્વતિ પ્રાર્થનાદિ મંત્રમાં સ્વસ્તિ માટે ઉપાસક ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થ છે સવત્ર તેને પય: કે ઉત્તમ રસ પ્રાપ્ત થાય એમ તે ઇચ્છે છે. યજ્ઞમંડળના વાંસને વિષ્ણુનું લલાટ માનીને તેની સ્તુતિ કરે છે. પછી સુર્ય વગેરે ૧૨ દેવતાઓને નામનિશ એક મંત્રમાં કરેલા છે. ત્યારબાદ શિવને પાંચ મુખની સ્તુતિના પાંચ મંત્રો, કૃ. યુ. તૈત્તિ. આરણ્યક (પ્રા. ૧૦)માંથી લીધેલા છે. મુંડન કરી આપનાર અઆની પણ સ્તુતિ કરી છે કે તે પોતાને ઈજ ન કરે. સવિતાને માથે છે કે તે દુરિતને દૂર કરે ને ભદ્રને પ્રાપ્ત કરાવે. અંતે પુન: શાંતિની અભીસા વ્યક્ત કરી છે.
આપ શુ.ય.મા.સં.માંથી ૨૮૭ મંત્રોનું ચયન કરીને, કદાચ ઈ. પૂર્વે, કોઈક અજ્ઞાત વિદ્વાને, પરમતત્તવની રુદ્રરૂપે ઉપાસના કરવા માટે રુદ્રાષ્ટાધ્યાયીની રચના કરેલી હોય તેમ જણાય છે. આ મંત્રોને ગૂઢતમ આશય પરમતત્તવના ચિંતનને હશે. પાછળથી પૂજાની અને યજ્ઞની વિધિઓમાં આ મંત્રોને વિનિયોગ થયો હશે, કારણ કે મંત્રોની ભાષા પ્રતીકાત્મક છે.
પાદટીપ 1. The evidence of the Rgveda does not distinctly show with what (physical basis
Rudra is connected. He is generally regarded as a storm-god. A. A. Macdonell,
(The Vedic Mythology, Varanasi, 1963, pp. 76 ff.) ૨. મરિન દ્રો ચરોત્ તસ્મતિ રુદ્ર: { “શતપથ બ્રાહ્મણ ૬-૧-૩-૧૦, પૃ. ૪૯૬, સંપા. પં.
ચિન સ્વામિ શાસ્ત્રી અને પં. પટ્ટાભિરામ શાસ્ત્રી, ચૌખમ્બા, વારાણસી, આવૃત્તિ બીજી, ૧૯૮૪ 3. The almighty Brahman is, therefore, held up for worship in this chapter (16).
The Rudraştådhyāyi of Paramātma (chap. VIII), G. G. Desai, (Thinking with The Yajurveda, Asia Publishing House, Bombay, 1967, p. 133) The Yajurveda...is distinguished above the other vedas by the great number of different schools which belong to it. This is at once a consequence and a proof of the fact that it became preeminently the subject of study. Albrecht Weber, (The History of Indian Literature, Varanasi, ed. Vith, 1961, p. 85) कृष्णयजुर्वेदीय-तैत्तिरीय-आरण्यकम्-श्रीमत्सायणाचार्यभाष्यसमेतम् (प्रपा. ७-१०) भागः २, सं. बाबाशास्त्री फडके. आवृतिः द्वितीया. खिस्ताब्दाः १९२७, पृ. ७५३-५५, आनन्दाश्रमग्रन्था
વઃિ (પૂના) | ૬. શ્રી રાજયગુર્વેટીયના નિવાસનેયિની “માહે સૂત્રાવરિટ, સં. વૈદ્યનારાયણ વિઠ્ઠલ પુરજર,
મુંબઈ આવૃત્તિ ૧૨, ૧૯૮૫, પૃ. ૨૬૭–૨૯૧ ૭. શ્રી સુઝુર્વેથીમાર્થીવનવનનેથિનાં “વૃહત્ બ્રહ્મનિચર્મરચા:' ! –પ્રયોજક : શાસ્ત્રી દુર્ગા
શંકર ઉમાશંકર ઠાકર, આવૃત્તિ ૧૩મી, મુંબઈ, ૧૯૮૦, પૃ. ૬૨-૯૧ शान्तिकरणम् आदि-अन्तयोः। ऋचं वाचम् इति अध्यायेन शान्तिकरण कार्यम् । स्वाध्याये मन्त्रपाठे gવર્ષે ત્રાસી ગયુ અધ્યાય, નાન્ | -મહીધરભાષ્ય, શુ. ૫. સંહિતા, સંપા. ૫. જગદીશ
લાલ શાસ્ત્રી, મોતીલાલ બનારસીદાસ, દિહી, પુનમુદ્રણ ૧૯૭૮, પૃ. ૧૮૨ ૯. નવે...પુરુષસૂનામ્ માતરમ્ અન્યાનિ પવિત્રાળ -પારસ્કરગૃહ્યસત્ર પરિશિષ્ટ, શ્રાદ્ધસૂત્ર,
પૃ. ૨૪, (સંપા. આચાર્ય અમૃતલાલ ત્રિકજિત), નિર્ણયસાગર, મુંબઈ, ૧૯૫૦ શુકલ યજુર્વેદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન ]
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
20. F. Max Müller, A. History of Ancient Sanskrit Literature, Chawkbamba, Vara
nasi, 1968, p..218 12. किं जप्येन अमृतस्वम् ?...शतरूद्रियेण, एतानि एव ह वा अमृतस्य नामानि | ARनि .
५. ३४33; यः शतरुद्रियमधीते सोऽग्निपूतो भवति, वायुपूतो भवति, आत्मपूतो भवति । -394
नि., पृ. 3५८ आयशपनिषदः, (स'. श्रीवान विद्यासागर महान्याय), मी २१,
sal, छ..स. १८९२ १२.२.पी. अभान, गुरशतनुशेवभूति विधान, भात, प्रथम मात्ति, १८८3, ... १३. उकच-शिवसङ्कल्पहृदय, सूक्त' स्यात् पौरुष शिरः । प्राहुर्नारायशीय च, शिखा स्यात्
चोचराभिधम् ।। आशुः शिशानकवच नेत्रं विभ्राड् बृहत्स्मृतम् । शतरूद्रियमस्त्र-स्यात् षकम
ईरितः ॥ -ब्रह्मनित्यसभुश्यय, तहेव, पृ. १३-६४ .टी. १४. उषा वा ऽआश्वस्य मेयदस्य शिरः। सूर्यश्चक्षुतिः प्राणः । -तपययालय, १०.६.४.१,
પૃ. ૯૦૭ તદેવ १५. तथा च शास्त्र-"आत्मयाजी श्रेयान् देवयाजिनः" । AL. मा. Yel., पृ. २, १.१.१, पृ. ४,
vaiशि पनिषदः, मातीमार म., cिeी, आवृत्ति प्रथम, १९६४, पृ. २४९-५० 9424. The horse could represent the self or the vehicle of the self. Naama Drury,
(The Sacrificial Ritual in the Satapatha Brāhmana, Motilal - B., Delhi, ed. I,
1981, p. 42) १६. This and the following nine stanzas (23.20 to 23.29) are not reproducible even
in the semi obscurity of a learned European language. Ralph T. H..Griffith,
(The Text of the white Yajurveda, 3rd edn. Banarasa, 1957) १७. शतपथ के रचयिताने चिज अयाज्ञिक अधिदैवत, अध्यात्म, तथा आधिभौतिक अर्थ दिये हैं,
जिन्हें कि महर्षि दयानन्दने 'सत्यार्थ' कहा है । -तपय परिशिष्ट (१५), प्रो. · विश्वनाथ विद्यालंकार, शतपथब्राझगस्य अग्नचयन-समीक्षा (शत० काण्ड ६-१.०), माडल टाउन, करनाल
(हरयाणा), प्रथम सं., वि.सं. २०४२, पृ. २९८ १८. इदं पित्रे मरुतामुच्यते वचः । -*. १.११४.६ १९. कुमार किं रोदिषि ? नाम मे घेहि...रुद्रोऽसि इति ।...देहि मे नाम...सर्वोऽसि इस्त । -।
शत २६, स (BA), पशुपति, अ, अशनि, भव, महान् हेव, ईशान मा नाम प्रजापति
अभिनने मापे छे.-शतपथ. ६.१.३.१० तह, पृ. ४८-४५७ २०. भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सह महान् तथा भीमेशानाविति यदभिधानाधकमिदम् ।-शिवमलिन
स्तोत्र', २८
My fourth objective was to show that, through the ritual,..the Brahmanas were concerned with death, immortality and the relationship of man to divine reality. Naama Drury, op. cit., Preface p. vi
साभाय :मेनिस,
टे., uta
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડવાના યાદવ સંબંધી
હરિપ્રસાદ શાસ્ત્રી*
શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભગવાનની તથા તેમના અવતારાની જેમશેાગાથા ગાવામાં આવી છે તે રાજા પરીક્ષિતને શુકદેવે નિરૂપી છે. આથી એ પુરાણના ઉપક્રમરૂપ પ્રથમ સ્કન્ધમાં પરીક્ષિતનુ ચરિત વિગતે આલેખવામાં આવ્યુ છે તે એમાં પરીક્ષિતના જન્મના સ``માં પાંડાની ઉત્તરવસ્થા પણ નિષાઈ છે. ઉત્તરાના ઉદરમાં રહેલા ગાઁની રક્ષા કરી તથા વીરગતિ પામેલા સ્વનેને જલાંજલિ આપતા કુરુકુલના અક્ષતાને સાંત્વન આપી શ્રીકૃષ્ણે હસ્તિનાપુરથી દ્વારકા ગયા (મ: ૮–૧૨). વિદુરની પ્રેરણાથી ધૃતરાષ્ટ્ર-ગાંધારીએ હિમાલય જઈ અગ્નિપ્રવેશ કર્યા (અ. ૧૩). હસ્તિનાપુરમાં રાત યુધિષ્ઠિરે ભય!ક્રૂર ઉત્પાત જોયા તે સાત મહિના થવા છતાં અર્જુન દ્વારકાથી પાછા ફર્યાં. નહિં તેની ચિંતા તે કરતા હતા, તેવામાં અર્જુન ત્યાં આવી પાંચ્યા, પણુ એ ઉગ્નિજતા હતે. (અ. ૧૪૬, શ્લા ૧-૨૪).
હવે યુધિષ્ઠિર અજુ નને દ્વારકામાં રહેલા યહવ સબધીઓની કુશળતા પૂછવા લાગ્યા. મધુ, ભાજો, શાર્તા, સાત્વતા, અધકો અને વૃષ્ણુિઓની ખાર· પૂછતાં યુધિષ્ઠિર અનેક યાદવ સબધીઓનેંત યા કરે છે. પહેલાં એ માતામહ શૂર તથા માતુલ આનકદુંદુભિને અને એમના અનુજોને તથા સાત મામીએ જે બહેન હતી તેને તથા તેએમના પુત્રો અને પુત્રવધૂઓને સંભારે છે (શ્લેા. ૨૬-૨૭), પછી પૂછે છે, શુ દુષ્ટ પુત્રવાળા આજુક અને એમના અનુજ જીવે છે? પછી દીક, એમના પુત્ર, ક્રૂર, જ્યંત, ગઢ અને સારણની ખબર પૂછે છે (શ્લેા. ૨૮). શત્રુજિત (પાઠાંતર : સત્યજિત) આદિ સ્વજન તથા સાસ્ત્વતાના સ્વાભી રામની ખબર પૂછે છે. (શ્લા. ર૯). વૃષ્ણુિઓમાં મહારથી પ્રદ્યુન અને અનિરુદ્ધની કુશળતા પૂછે છે (શ્લેા. ૩૦). સુષેણ, ચારુÈષ્ણુ, જાંબવતીના પુત્ર સાંભ અને
મઆદિ અન્ય મુખ્ય કાણું એ (કૃષ્ણપુત્ર) સપુત્ર, તથા શ્રુતદેવ ઉદ્ધવ આદિ શહેરના અનુચર તેમજ સુનદ અને નંદ ત્યાદિ ઉત્તમ સાવતા તેમજ રામ તથા કૃષ્ણના આશ્રમે રહેલા સ દે અમને યાદ કરે છે. એમ પૂછે છે (લા- ૩૧-૩૩). છેલ્લે યુધિષ્ઠિર ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની ખબરપૂર્ણ છે, જે આનપુર (દ્વારકા)માં સુત્રમાં સભામાં સુદ્ધા સાથે બિરાજે છે તે યહુકુલમાં મન તન સાથે રહે છે. જેમના રક્ષણ નીચે યજ્જુએ પાનાની નગરીમાં સુખે રહે છે, જેમની ચરણ સેવળી સત્મા અતિ સેળ હુન્નરઃ આ દેશને દુલ ભ આશિષ પામે છે. તે જેમના બાહુબળથી. યાદના નેતાએ નિર્ભયપણે સુધર્માં સભાને ચરણા વડે વારે છે (શ્લેા. ૩૪-૩૮) છેવટે યુધિષ્ઠિર અર્જુનને એના ઇસીપણા કામગૃ પણ પૂછે છે (લે. ૩૯–૪૪).
રાજા યુધિષ્ઠિરની આ પ્રશ્નાવલીમાં જે અનેક યાદવ સબધીઓને નિર્દેશ કરાયેા છે, તે પૈકી ઘણા જણ્ યદુકુલમાં પરિચિત છે, જ્યારે બાકીના કેટલાકનું અભિજ્ઞાન શાષવું મુશ્કેલ છે. આપણે ઉપર જણાવેલ યાદવ સબ`ધીએના ક્રમશ: વિચાર કરીએ.
માતામહ. શેર વૃષ્ણિક્રુલમાં થયા. .એમના પુત્ર વસુદેવ ને એમનાં પુત્રી પૃથા ઉર્ફે કુંતી. શ્રીકૃષ્ણના એ પિતામહ થાય; જેમના નામ પરથી કૃષ્ણ ‘શૌરિ' કહેવાયા. યુધિષ્ઠિરનાં માતા કુંતીના પિતા, તેથી એ યુધિષ્ઠિરના માતામહ થાય.
* નિવૃત્ત અધ્યક્ષ, ભેા. જે. વિદ્યાભવન, અમદાવાદ
પાંડવાના યવ સંબધી
For Private and Personal Use Only
[a
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંતીના ભાઈ વસુદેવ તે યુધિષ્ઠિરના મામા થાય. શૂરને વસુદેવ, દેવભાગ વગેરે દસ પુત્ર હતા. વાસુદેવના જન્મ સમયે દેવાનાં આનક-દુંદુભિ વાગેલાં, તેથી વસુદેવ ‘આનક-દુંદુભિ' તરીકે ય ઓળખાતા. વસુદેવ રાજા ઉગ્રસેનના એક મંત્રી હતા. વસુદેવને અનેક પત્નીએ હતી. એમાં કુકુર કુલના દેવકની સાત પુત્રીઓને સમાવેશ થાય છે. એ સાતમાંનાં દેવકી એ કૃષ્ણનાં માતા થાય. વસુદેવનાં જ્યેષ્ઠ પત્ની રાહિણી બલરામનાં માતા થાય. દેવકી વગેરે સાત બહેનેા તે વસુદેવની પત્નીઓ અને યુધિષ્ઠિરની મામીએ થાય. પુરાણામાં એ સાતેયના પુત્રાનાં નામ જણાવ્યાં છે. દેવકીની પુત્રવધૂ તે શ્રીકૃષ્ણની આઠ મુખ્ય પત્નીઓ છે.
કુકુર કુલમાં આહુક નામે રાજા થયા. એમને બે પુત્ર હતા : ઉગ્રસેન અને દેવક. ઉગ્રસેન મથુરાના રાજા થયા, એમને દુષ્ટ પુત્ર કસ, જેનેા કૃષ્ણે વધ કર્યાં. ઉગ્રસેન પિતાના નામ પરથી ‘આહુક' તરીકે ય એળખાતા. ઉથ્રસેનના અનુજ તે દેવક, દેવકી વગેરે સાત પુત્રીએના પિતા.
કુકુરના નાના ભાઈ ભજમાનના વંશમાં હુદીક થયા. એમના પુત્રામાં જ્યેષ્ઠ પુત્ર કૃતવમાં સુપ્રસિદ્ધ છે. ભારત યુદ્ધમાં સાત્યકિ પાંડવપક્ષે અને કૃતવર્માં દુર્ગંધનપક્ષે રહેલા. કૃતવર્મા મહારથી હતા. ભારતયુદ્ધમાં એ બચી ગયેલા. એમણે પછી રાત્રિયુદ્ધમાં ભાગ લીધેલા. આ અપકૃત્ય માટે પ્રભાસમાં ખેલાયેલી યાદવાસ્થલીમાં સાત્યકિએ એમની નિંદા કરેલી તે મૌશલયુદ્ધમાં સાત્યકિએ કૃતવર્માના વધ કરેલે. આ મૌસલયુદ્ધની ત્યારે યુધિષ્ઠિરને જાણ થઈ નહેાતી.
અર ફેકના પુત્ર હતા. એ વૃષ્ણુિકુલના યુધાજિતના કુલમાં થયા. ક્રૂર યજ્ઞેા કરતા તે સંખ્યાબંધ દાન દેતા. સ્યમન્તક મણિના પ્રસગમાં એમણે અગ્રિમ ભાગ ભજવેલા. રાન્ન સ બલરામ-કૃષ્ણને ધનુર્વાંગ જોવાના બહાને મથુરા તેડી લાવવા અક્રૂરને ગાકુળ માકલ્યા હતા.
t
વસુદેવને રાહિણીથી બલરામ પછી સારણ વગેરે પુત્ર થયેલા જે મદોન્મત્ત યાદવકુમાર દ્વારકામાં જે ઋષિઓના જ્ઞાનની હાંસી ઉડાવવા ગયેલા તેમાં સારણે અગ્રિમ ભાગ લીધેા હતેા.
ભાગવતના તવમ સ્કંધ પ્રમાણે રાહિણીને ખલ, ગ, સારણ્ વગેરે પુત્ર હતા (અ. ૨૪. લે. ૪૬) તેમજ વસુદેવની અન્ય પત્ની દેવરક્ષિતાને ગદ વગેરે નવ પુત્ર હતા (શ્લેા. પર). વળી શ્રીકૃષ્ણ ‘ગદામ્રજ' (ગદના અગ્રજ) તરીકે ઓળખાય છે તે પરથી વસુદેવ-દેવકીને કૃષ્ણ પછી ગદ ઉર્ફે ગદ્વેષણુ નામે પુત્ર થયા હોવાનું માલૂમ પડે છે, અહીં આ ત્રણમાંના કયા ગઇ અભિપ્રેત હશે એ નક્કી કરવું મુશ્કેલ છે. ગમે તેમ, ગદ અને સારણુ વસુદેવના પુત્ર ાવાનું સ્પષ્ટ થાય છે, પરંતુ એ એની સાથે જણાવેલ જય'ત કોણ હશે? વસુદેવની રાહિણી વગેરે ૧૩ પત્નીએના જે પુત્ર પુરાણામાં ગણાવ્યા છે તેમાં 'જયંત' નામને કયાંય સમાવેશ થતે નથી. સંદર્ભ' પરથી એ ગદ્દ અને સારણની જેમ વસુદેવના કોઈ પુત્ર ડાય એવુ` સભવે.
શત્રુજિત (પાઠાંતરે સત્યજિત) પણુ વસુદેવને પુત્ર હેાય એવું લાગે છે પરતુ વસુદેવના પુત્રોની યાદીમાં એવું કોઈ નામ દેખાતું નથી.
પછી જણાવેલ રામ એ સ્પષ્ટત: બલરામ છે. એ સોંકણ તરીકે પણ ઓળખાતા. એ વસુદેવરાહિણીના પુત્ર હતા. બાલ્યાવસ્થામાં નંદને ત્યાં શ્રીકૃષ્ણની સાથે ઊર્યાં હતા તે પરાક્રમામાં કૃષ્ણના સાથી હતા. હળ અને મુસળ એમનાં પ્રિય આયુધ હતાં. એમણે ભીમ તથા દુર્માંધનને ગદાયુદ્ધ શીખવ્યું હતું. બલરામકુથસ્થલી(દ્વારકા)ના રાજા કીની રૈવતની પુત્રી રૈવતીને પરણ્યા હતા. ૧. મહાભારત મૌસલપ પ્રમાણે. ભાગવત આ ઘટના પિંડારકમાં ખની હાવાનું જણાવે છે તે એમાં સામ્બ સિવાય કોઈ અન્ય કુમારના નામ નિર્દેશ કરતુ' નથી,
[ સામીપ્ટ : એપ્રિલ, '૯૩–સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બલરામે જરાસંધ, કૃમી અને બાણાસુર સાથેના યુદ્ધમાં કૃષ્ણને સક્રિય સાથ આપેલો. પરંતુ બલરામનું વલણ દુર્યોધન તરફ રહેતુ, ને કૃષ્ણનું પાંડવો તરફ. આથી ઘણી વાર એ નાજુક સ્થિતિમાં મુકાતા. પરિણામે ભારતયુદ્ધ સમયે એ તીર્થયાત્રા કરવા જતા રહેલા. બલરામ અનંતશેષ)ને અવતાર મનાતા.
પ્રદ્યુમ્ન કૃષ્ણ-રુકિમણીના જ્યેષ્ઠ પુત્ર હતા. એ મહારથી હતા. એ કામદેવને અવતાર મનાતા. એ રૂકમીની પુત્રી શુભાંગીને પરણેલા. એમને પુત્ર અનિરુદ્ધ, બાણાસુરની પુત્રી ઉષાએ અનિરુદ્ધનું અપહરણ કરાવી પોતાના અંત:પુરમાં એની સાથે ગુપ્ત સહવાસ સાધેલો. બાણાસુરને એની જાણ થતાં એણે અનિરહને બાંધી દીધો. શ્રીકળશે શોણિતપુર પર આક્રમણ કરી બાણાસુરને પરાભવ કર્યો ને એ અનિરુદ્ધને ઉષા (ઓખા) સાથે દ્વારકા લઈ આવ્યા.
કૃષ્ણ-રુકિમણીના અન્ય પુત્રોમાં ચારુદેણ, સુદેણ વગેરે સાત પુત્રોનો સમાવેશ થાય છે. આમ ચારુદેણ પ્રદ્યુમ્નના સગા ભાઈ થતા. અહીં ચારુદેણની સાથે સુષેણનો નિર્દેશ કરાયો છે, પરંતુ ખરી રીતે સુષેણને બદલે સુદેણ અભિપ્રેત લાગે છે.
સામ્બ એ કૃષ્ણ-જામ્બવતીને પુત્ર છે. એ પહેલેથી તેફાની હતે. સાપે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરવા પ્રયત્ન કરેલો, પણ કૌરવોએ સાબને કેદ કર્યો. આખરે બલરામે દુર્યોધનને સમજાવ્યો ને દુર્યોધને પોતાની પુત્રી સાબને પરણાવી. યાદવકુમારે ઋષિઓની મજાક કરવા ગયા ત્યારે તેઓએ સાબને ગર્ભવતી સ્ત્રીને સ્વાંગ સજાવ્યો હતો.
કાળુિં એટલે કૃષ્ણના પુત્ર. મુખ્ય કાર્ખિઓમાં પ્રદ્યુમ્ન, સુષેણ, ચારુદેણ અને સામ્બ ઉપરાંત કષભ આદિ અન્ય કાળુિં જણાવ્યા છે, તેમાં ઋષભ કોણ? શ્રીકૃષ્ણની આઠ મુખ્ય પત્નીના જે પુત્ર પુરાણોમાં ગણાવ્યા છે તેમાં “ઋષભ' નામનો સમાવેશ થતો નથી, ભાગવત પુરાણ (૧૦, ૬૧, ૭–૧૭)માં પણ નહિ.
- શૌરિના અનુચરોમાં શ્રુતદેવ અને ઉદ્ધવ મુખ્ય હેવાનું જણાવ્યું છે, તેમાં મૃતદેવ કોણ હશે? ઉદ્ધવ વસુદેવના અનુજ દેવભાગના પુત્ર હતા. વૃષ્ણુિઓમાં એ નીતિશ ગણુતા. અંધક-વૃષ્ણુિઓના એ એક પ્રસિદ્ધ મંત્રી હતા. મથુરાથી કૃષ્ણ નંદયશોદાને તેમજ ગોપીઓને સાંત્વન આપવા ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા હતા. મોસલ યુદ્ધની ઘટના પહેલાં તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા.
સાત્વતોમાં સુનંદ-નંદને મુખ્ય કહ્યા છે. એ કોણ હશે? કૃષ્ણને ‘અનન્ત–સખા” કથા છે, તેમાં સ્પષ્ટત: બલરામના સાથી એવુ અભિપ્રેત છે.
સત્યા વગેરે ૧૬ હજાર સ્ત્રીઓ કૃષ્ણના સંદર્ભમાં જણાવી છે, તેમાં ખરી રીતે ૧૬ હજાર સ્ત્રીઓ તે નરકાસુરના કારાગારમાં મુક્ત કરેલી ને કૃષ્ણને વરેલી કન્યાઓ છે. કઈ જગાએ તેઓની સંખ્યા ૧૬,૧૦૦ હેવાનું જણાવ્યુ છે. આ પત્નીઓમાં નામ ક્યાંય ગણાવ્યાં નથી. તેઓમાં સત્યા મુખ્ય હેય એવું પ્લે. ૩૭ ની બીજી પંક્તિ પરથી લાગે, પરંતુ સત્યા એ ૧૬ હજાર સ્ત્રીઓ ઉપરાંતની મુખ્ય આઠ પત્નીઓમાંની એક હોય એ વધુ સંભવિત છે. એ આઠમાં સત્યા નાગ્નજિતી હતી, જે ગંધાર દેશના રાજા નગ્નજિતની પુત્રી હતી. પરંતુ એ આડમાં રુકિમણી પછી સત્યભામાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એ વૃષિ કુલના સત્રાજિતની પુત્રી હતી. શ્રીકૃષ્ણ નરકાસુરને વધ કરવા સત્યભામા સાથે પ્રાજ્યોતિષપુર ગયા હતા ને ત્યાં કૃષ્ણને આ ૧૬ હજાર કન્યાઓ વરી હતી એ જોતાં અહીં જણાવેલી સત્યા તે સત્યા નાગ્નજિતી કરતાં સત્યભામાં સાત્રાજિતી હોય એ વધારે સંભવિત છે.
પાંડવોના યાદવ સંબંધીઓમાં સહુથી મહત્ત્વનું સ્થાન ધરાવતા શ્રીકૃષ્ણ વાસુદેવની ખબર યુષિઠિર છેક છેવટમાં પૂછે છે, પરંતુ પૂછે છે ત્યારે એમની યશોગાથા વિગતે ગાય છે. વળી એ પહેલાં પણ કૃષ્ણને તથા કાળુિઓને નિર્દેશ કરે છે. પાંડવોના યાદવ સંબંધીઓ ]
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય મૂર્તિપરંપરાના આકાર-ગ્રંથ
પ્રવીણચંદ્ર પરીખ
પ્રાચીન ભારતીય શિલ્પકલાના વિષય પર ધાર્મિક અને સામાજિક એવા બે પ્રકાર બેનામ પાકે છે. ધાર્મિક પ્રકારનાં શિપમાં બહાણ, બૌદ્ધ તેમ જ જેન એ ત્રણેય ધર્મોને લગતા વિક
વ્યા છે. એમાં મુખ્યત્વે દેવી-દેવતાઓ અને લોકધર્મને લગતાં શિપ સહિત પૌરાણિક કથાનક તેમ જ શિ૯૫ પ્રતીકે દષ્ટિગોચર થાય છે. સામાજિક શિલ્પોમાં બાળકનાં રમકડાં, અલંકરણાત્મક મંકને, સમાજમાં પ્રચલિત રીત-રિવાજો, ઉત્સવો, સજાઓ અને તેમને લગતી ઘટનાઓનું પ્રતિબિંબ નજરે પડે છે. વસ્તુતઃ પ્રાચીન ભારતીય શિલ્પકલાના અભ્યાસથી તત્કાલીન સામાજિક જીવન તેમજ સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં ઘણી સહાયતા સાંપડે છે:
- ભારતીય શિલ્પ–સાહિત્યમાં અલંકરણાત્મક શિપની અપેક્ષાએ મતિશિલ્પને સ્પર્શતું વિવેચન અને નિરૂપણ વિશેષ નજરે પડે છે. પ્રતિમાઓને લગતા ઉલલેખ છેક વૈદિક સાહિત્યથી પ્રાપ્ત થવા લાગે છે. ઋદમાં ઈંદ્ર, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે મુખ્ય દેવોને ઉલલેખ છે પણ વેદકાલ કે ઉત્તર કાલની પ્રતિમાઓ ઉપલબ્ધ નહિ હોવાથી વૈદિક દેવી-દેવતાના પ્રતિમા વિધાન વિશે કંઈ નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેમ છતાં એહ્યું તે નોંધપાત્ર અવશ્ય છે કે ઉત્તર વૈદિક સાહિત્યમાં વિશ્વકર્માને દેવતાઓના શિપી બતાવવામાં આવ્યા છે. તેઓ એ સમયે ઉત્તર ભારતમાં પ્રચલિત શિ૯૫ તેમજ સ્થાપત્ય પ્રણાલીના આચાર્ય હાય. બીજી બાજુ દક્ષિણ ભારતમાં પ્રચલિત શિલ્પપરંપરાના આચાર્યન સ્થાન “મય' ને પ્રાપ્ત થયાનું જણાય છે. આચાર્ય મયે દક્ષિણમાં શિલ્પ-સ્થાપત્યની સ્વતંત્ર શૈલીને વિકાસ કર્યો હતો.
બ્રાહ્મણ, ગ્રંથ તેમજ સૂત્ર ગ્રંથમાં સ્થાપત્યને લગતાં વણને મળે છે, પણ તેમાં મૂર્તિવિધાનને લગતા ઉલલેખ જવલ્લે જ મળે છે. રામાયણ અને મહાભારતમાં દેવાલ, મહેલ, દુગે અને નગરની, વાસ્તુક્લાનું પ્રર વિવરણ પ્રાપ્ત થાય છે. એમાં પણ ક્રમશ: વિશ્વકર્મા અને મયને દેવતાઓ અને ધાનના શિપી તરીકે ઓળખાવાયા છે. દેવતાઓને જે જગ્યાએ સ્થાપિત કરવામાં આવતા તેને મારિ, દેવાયતન, દેવાલય વગેરે નામ અપાયાં હતાં. એ પરથી જણાય છે કે વિવિધ દે,. જેવા કે, ઈક, યમ, વરાણ, મેર, બ્રહ્મા વગેરેની મૂતિઓ બની હશે. રામાયણના કિષ્કિ-ધાકાંડ (અધ્યાય ૫૧), માં બ્રહ્મા પાસેથી મયે કેવી રીતે વાસ્તુવિદ્યા ગ્રહણ કરી તેનું સવિસ્તર વર્ણન છે.
પ્રતિમા–નિમણને લગતા અહિત્યની મુખ્ય પાંચ ધારાએ. જોવામાં આવે છે. પુરાણ, આચમ, તત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠા પદ્ધતિ.
ભારતીય શિલ્પકલા અને મૂર્તિ રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર-પ્રસાર હતું. આ જ કારણને લઈને ભારતમાં ભવ્ય પ્રાસાદો, વિમાને, ચૈત્યગૃહ, વિહાર, તીર્થસ્થાને અને જળાશય વગે નિર્માણ થયું. આ વાસ્તુવૈભવના મૂળમાં પ્રતિમા–નિર્માણની અદ્દભુત પરંપરા અને ઉપર્યાપ્ત સાહિત્યિક ધારાએ ઉ૫રાંત તિક જેવા અવાસ્તુશાસ્ત્રીય ગ્રંથમાં પણ વાસ્તનિર્માણની સાથોસાથ
મા-વિધાનનાં પ્રકરાને સ્થાન મળ્યુ હતુ. વરાહમિહિરેકૃત બૃહતસંહિતા આનું શ્રેષ્ઠ ઉદાહષ્ણુ છે. * નિયામક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે૧૯૯૩
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરાણ અને આગમ સાહિત્ય
આમ તે ધણુ કરીને બધાં પુરાણામાં દેવમૂર્તિ નિર્માણને લગતી પ્રચૂર સામગ્રી હોય છે, પરંતુ મત્સ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કુ અને ભવિષ્ય પુરાણમાં અને વિશેષે કરીને વિષ્ણુમૈ ત્તર પુરાણમાં પ્રતિમાવિધાનને લગતાં વિસ્તૃત તેમજ વિશદ વિવરણ પ્રાપ્ત થાય છે.
મત્સ્ય પુરાણુમાં લગભગ ૧૦ અધ્યાયેા (અધ્યાય ૨૫૧, ૨૫-૨૬૭)માં વિવિધ દેવતાઓની પ્રતિમાનાં લક્ષશા નિરૂપાયાં છે. આમાં અધ્યાય ૨૬૭માં વર્ણિત પ્રતિમા-માન (પ્રતિમાની સાપ)ને લગતું પ્રકરણ અદ્ભુત છે. શૈવ પ્રતિમામાં લિંગભૂતિએ અને આગમ-પ્રસિદ્ધ લિંગાËવ મૂર્તિએ તેમ જ શિવની પ્રતિમાએ જેવી કે, અનારીશ્વર વગેરેનું વણ્Ćન અપાયું છે. મહિષાસુર મર્દિની, ઇન્દ્ર-ઇન્દ્રાણી વગેરેની પ્રતિમાઓનું વન તેમજ તેમનાં તાલમાન પણ અપાયાં છે. મત્સ્યપુરાણુમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓમાં ભૃગુ, અગ્નિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, અગ્નિજિત્, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગગ`, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને ખ્રુહસ્પતિમાં ગણુના કરવામાં આવી છે
અગ્નિપુરાણમાં મૂતિવિધાનની ચર્ચા કુલ ૧૬ અધ્યાયેા (અધ્યાય ૪૧-૪૬,૪૯-૫૫; ૬૦-૬૨)માં વિસ્તારથી કરવામાં આવી છે. એમાં વાસુદેવ, દશાવતાર, સૂર્ય, ચતુષ્ટિ યોગિની, લક્ષ્મી વગેરેને લગતાં વધુ ના મળે છે. તે ઉપરાંત આ પુરાણુમાં પ્રતિમાઓના પાયને લગતા અધ્યાય પણુ અપાયે છે જે એની ખીજી મહત્ત્વપૂર્ણ વિશેષતા છે. આમાં ૨૪ પ્રકારનાં શાલિગ્રામ અને ૦ પ્રકારનાં લિ...ગાનુ` બહુ ન પણ રાચક છે.
વિષ્ણુધર્માંત્તર પુરાણના ત્રીજા ખંડના અંતિમ ૪૨ અધ્યાયેામાં મૂર્તિ કલા પર શાસ્ત્રીય વિવેચન પાયું છે. આમાં દેવી-દેવતાઓ, દિક્પાલ, નાગ, યક્ષ, ગધવ, નવગ્રહ, સૂર્ય તથા મૂર્તિ રૂપે જે ઉપાસ્ય નથી એવા વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિşાસ વગેરેમાં વર્ણિત દેશની પ્રતિમાઓનું પણ વધુન જવામાં આવ્યુ` છે.
સ્કંદપુરાણુના માહેશ્વર ખંડ (અધ્યાય ૪૫, ૪૭, ૪૮)માં સ્મૃતિવિધાન અને ાલિગ્રામનાં ક્ષા પણ નિરૂપાયાં છે. ગરુડપુરાણું પણ શાલિગ્રામના પ્રકારાનું વિસ્તારથી વર્ણન કરે છે. ભવિષ્યપુરાણુ (અધ્યાય ૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમા-લક્ષણ, પ્રતિમા–પદાર્થ, પ્રતિમા-માન વગેરે વિષયે પુર પ્રકાશ પાડવામાં આવ્યે છે.
વરાહમિહિરની બૃહત્સંહિતા (અધ્યાય ૧૮-૬૦, ૬૯)ની અપુરાણ તરીકે ગણના થાય છે. એમાં પ્રત્તિમાલક્ષણ અને પ્રતિમા–નિર્માણ માટે આવશ્યક સામગ્રી, પ્રતિમાવિધિ તેમજ પચ મક્કાપુરુષનાં લક્ષણુ (અધ્યાય પ-૬૦, ૬૬) અને વજ્રલેપનવિધિ (અધ્યાય ૫-૭) વગેરેનુ વર્ણન છે. દડત, ફાટેલી કે ભગ્ન પ્રતિમાએંને સાંધવાની કે વિધિ વજ્રલેપનવિધિમાં નિરૂપવામાં આવી છે.
આગમ ગ્રંથામાં પ્રતિમાવિધાનને લગતી સામગ્રી પ્રચૂર માત્રામાં વષ્ટિત છે. પુરાતની સર્જાયા ૧૮ છે અને આગમ ૨૮ છે. ઉપપુરાણેાની જેમ ઉપાગમ પણ છે અને તેમની સંખ્યા તે ૨૦૦૦ કરતાં પશુ ધારે છે. આને લઈને આગમામાં વાસ્તુ અને પ્રતિમાશાસ્ત્રને લગતી સામગ્રીનુ સાંચાપાંગ વન શ્રાપ્ત થાય છે. કેટલાંક આગમેામાં વાસ્તુશાસ્ત્રીય વિવરણ એટલુ તા વિપુલ પ્રમાસૂમાં મળે છે કે તેમને વાસ્તુના શ્રથા તરીકે જ ઓળખવામાં આવે છે. દા. ત. કાત્રિકાગમ, કારામ, સુપ્રભેદાનસ, વૈખાનસાગમ, અ‘શુમદ્વેતાગમ વગેરે આ દૃષ્ટિએ વિશેષ ઉલ્લેખનીય છે. માગમની વિશેષતા એ છે ભારતીય સ્મૃતિ પર પરાના આધાર-ગ્રંથ ]
[.૧૧
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે એમાં શિવની લિંગોભવ મૂર્તિઓનું સાંગોપાંગ વર્ણન મળે છે. સાથોસાથ તેમના તાલમાનનું પણ વિવેચન થયું છે. આવી સ્મતા પુરાણમાં દૃષ્ટિગોચર થતી નથી. આથી મૂતિ કલાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાતિનું વર્ણન જેવું આગમ ગ્રંથોમાં મળે છે તેવું પુરાણમાં મળતું નથી. આગમોમાં દક્ષિણ ભારતની પાષાણુ તેમજ ધાતુ શિલ્પોની કલાનું પૂર્ણ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે.
કામિકાગમમાં મૂતિવિધાનને લગતા અધ્યાય (અધ્યાય ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪)માં લિંગનાં લક્ષણ, પ્રતિમા–લક્ષણ, દેવસ્થાપનવિધિ, પ્રતિમા–પ્રતિષ્ઠા અને દેવ-પરિવારનું સ્થાપન વગેરેની ચર્ચા છે. કારણાગમના પ્રથમ ભાગ(અધ્યાય ૯, ૧૧, ૧૨, ૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિને લગતું તાલમાન સહિતનું વર્ણન મળે છે. જ્યારે બીજા ભાગ(અધ્યાય ૧૨, ૨૧)માં લિંગશુદ્ધિ અને સ્થાપનવિધિની ચર્ચા મળે છે.
વૈખાનસ આગમ (પટલ-૨૨)માં પ્રતિમાલક્ષગુનો સ્વતંત્ર અધ્યાય અપાવે છે. એવી રીતે સુપ્રભેદાગમમાં પણ મૂતિવિધાનને લગતા ચાર અધ્યાય (૩૩, ૩૪, ૩૬ અને ૪૦) અપાયા છે. તંત્ર-ગ્રંથ
શૈવ તંત્રને આગમ અને વૈષ્ણવ તને પંચરાત્રને નામે ઓળખવામાં આવે છે. આમાં જે શાક્ત, શૈવ અને વૈષ્ણવ દેવ-પ્રતિમાઓના મૂતિવિધાનની ચર્ચા, અને ખાસ કરીને જે તાંત્રિક આચારે તથા પૂજાપદ્ધતિને આધારે-ભૂતિવિધાનની ચર્ચા થઈ છે તે મતિશાસ્ત્રની દષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. લગભગ ૨૫ તંત્ર ગ્રંથોમાં દેવમૂર્તિ ઓનાં રૂપ-વિધાન (સ્વરૂ૫) તેમજ પ્રતિમાગત વિશદ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધામાં ‘હયગ્રીવ પંચરાત્ર' નામનું તંત્ર ગ્રંથ સર્વોત્તમ છે. “મહાનિર્વાણ તંત્રમાં પ્રતિમા, લિંગ, ભગ્નમૂર્તિ-સધિ, પ્રતિમા–પદાર્થ વગેરેનું વર્ણન મળે છે. આગમ-ગ્રંથ તંત્રવિદ્યાની મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોક્ત પદ્ધતિએ પૂજન અને અર્ચનની વિધિઓ બતાવી છે. આમાં બ્રહ્મયામલ, વિદ્યામલ અને રુદ્રયામલાનાં મૂર્તિવિધાનમાં અલગ અલગ સંપ્રદાયની મૂતિ એનું વર્ણન પ્રાપ્ત થાય છે ( પુરાણ, આગમ અને તંત્ર ગ્રંથો ઉપરાંત કેટલાય શાસ્ત્રીય ગ્રંથોમાં મૂતિવિધાનને લગતાં વર્ણન મળે છે. આમાં કોટિચકૃત અર્થશાસ્ત્ર ઉલ્લેખનીય છે. એમાં વાસ્તુને લગતી સામગ્રીનો ઉલ્લેખ કરતી વખતે નગરની મધ્યમાં મુખ્ય માર્ગો પર દેવકુલ કે દેવતાયતનનું નિર્માણ કરી એમાં અપરાજિત,
"ત, શિવ, વૈશ્રવણ, અશ્વિન તેમજ શ્રીદેવીનાં સ્થાનકે સ્થાપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એથી જણાય છે કે તે સમયે આ દેવદેવતાઓની મૂતિઓ બનતી હતી. શિલ્પશાસ્ત્રના ગ્રંથ
ભારતમાં શિલ્પશાસ્ત્રની બે પરંપરાઓ છે: ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી અથવા નાગર શૈલીના વાસ્તુપ્રણેતા વિશ્વકમ મનાય છે. નાગર શૈલીના ગ્રંથમાં વિશ્વકમાંવાસ્તુશાસ્ત્ર' (વિશ્વકર્મા-પ્રકાશ), ભોજદેવકૃત “સમરાંગણ સુત્રધાર,' અને ભુવનદેવકૃત “અપરાજિત- પૃચ્છા' મહત્ત્વના છે.
: દ્રવિડ શૈલીના વાસ્તુમ્રથના રચયિતા “મય' મનાય છે. દ્રવિઠી શૈલીને મુખ્ય ગ્રંથ “માનસાર' છે. અગત્ય રચિત “સકલાધિકાર,’ કશ્યપને “અંશુમબેદાગમ, મયકત “મયમત', શ્રીકુમાર શિસ્પરત્ન' વગેરે પણ દ્રવિડી શૈલીના મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. માનસારના કુલ ૭૦ અધ્યાય પૈકીના ૫૦ અધ્યાય વાસ્તુકલાને લગતા અને ૨૦ અધ્યાય મૂતિ કલાને લગતા છે. એમાં હિંદુ મતિ કલા ઉપરાંત જેન અને બૌદ્ધ મૂર્તિવિધાનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અગત્યકૃત સકલાધિકારમાં માત્ર
૧૨ ]
[સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૭
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શૈવ પ્રતિમાઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. કાશ્યપને “અંશુમભેદાગમ” ધણે વિસ્તૃત ગ્રંથ છે. એને ૮૬ અધ્યાયમાં પ્રારંભમાં ૪૫ અને અંતિમ બેમાં વાસ્તુ અંગે અને બાકીના ૩૯ અધ્યાયોમાં પ્રતિમાવિધાનનું વિગત પ્રચુર વર્ણન છે. “મયમત'માં મૂર્તિ શાસ્ત્રને લગતા ચાર અધ્યાય અપાયા છે. આચાર્ય વિશ્વકર્માને રચેલ મનાતો ગ્રંથ “વિશ્વકર્મા–પ્રકાશ” નાગર શૈલીને પ્રાચીન ગ્રંથ મનાય છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટ દેવીઓની મૂર્તિઓની રચના તેમજ તેમની વ્યવસ્થા અને બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન અપાયું છે. સમરાંગભુસત્રધાર'માં પણ કેટલાય અધ્યાયોમાં મૂતિવિધાન નિરૂપાયું છે.
ઉત્તરી શૈલીના ગ્રંથમાં ભુવનદેવકૃત “અપરાજિતપુર છા” વાસ્તુશાસ્ત્રને તેમજ પ્રતિમા વિજ્ઞાનને એક અપ્રતિમ ગ્રંથ છે. આમાં મૂર્તિવિજ્ઞાનને લગતા સ્વતંત્ર અધ્યાયો અપાયા છે જેમાં સંપૂર્ણ મૂર્તિવિધાનનું નિરૂપણ હોઈ તુલનાત્મક અધ્યયન માટે આ ગ્રંથ અતિ મહત્ત્વ છે. આમાં લિંગ, શિવ, વિબણુ, બ્રહ્મા, સૂર્ય, ગણપતિ, દેવી, પંચાયતનું તેમજ જૈન પરંપરાને લગતી મૂર્તિઓના અનેક પ્રકારનું મતિશાસ્ત્રીય વિશ્લેષણ પ્રસ્તુત થયું છે. આ ઉપરાંત શિલ્પશાસ્ત્રને અન્ય નોંધપાત્ર ગ્રંથમાં “પાંચરાત્ર-દીપિકા, ચતું વર્ગચિંતામણિ, મતિ-ધ્યાન, મતિ–લક્ષણ, લક્ષણ-સમુચ્ચય, દેવતાશિ૮૫, ૨૫મંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, પાવતાર, જ્ઞાનરત્નકેશ, શિ૮૫સાર, શિલ્પરત્ન, ક્ષીરાવ, દીપાવ વગેરેનાં પ્રકરણે કે સ્વતંત્ર ગ્રંથ ઉલ્લેખનીય છે. શુક્રનીતિ, શારદા તિલક, નિર્ણય-સિંધુ, ધર્મ-સિધુ, મંત્ર-મહાર્ણવ, મંત્ર-રત્નાકર, મેરુ-તંત્ર, શ્રીતત્ત્વનિધિ, પૂજા-પદ્ધતિઓ અને પ્રતિષ્ઠા વિધિઓ વગેરે અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ મૂર્તિવિધાનની ચર્ચા છે. આમાં ‘ઈશાન-ગુરુ-દેવપદ્ધતિ' અને હરિવિલાસ, અભિષિતાથ ચિંતામણિ (માનસોલાસ), કૃષ્ણાનંદ તત્રસાર, વગેરે ગ્રંથો પણ પ્રતિમવિધાનને લગતી કેટલીક વિશિષ્ટ સામગ્રી ધરાવે છે.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમા વિધાનને લગતા કેટલાક સ્વતંત્ર ગ્રંથો લખાયા છે. ‘ચિત્રલક્ષણ' નામના ગ્રંથમાં બૌદ્ધ દેવી-દેવતાઓનાં ચિત્રો પરત્વે શાસ્ત્રીય રૂ૫વિધાન નિરૂપાયું છે. આ ગ્રંથની મૂળ પ્રત અપ્રાપ્ય છે પણ તેને તિબ્બતી ભાષાને અને તે પરથી જર્મન ભાષામાં થયેલ અનુવાદ પ્રગટ થયા છે. એ પરથી અનેક નવીન તો જાણમાં આવ્યાં છે. “તારા-લક્ષણ” નામના ગ્રંથમાં તારા તેમ જ અન્ય દેવીઓનું વર્ણન થયું છે. બુદ્ધની મૂર્તિને ઉપક્રમમાં તિબ્બતી ભાષામાં “દશતાલન્યગ્રોધ-પરિ. મંડલ-મુદ્ધ-પ્રતિમા–લક્ષણ” ગ્રંથ લખાય છે. બૌદ્ધ પ્રતિમા વિધાન માટે “સાધનમાલા’ સર્વાધિક પ્રસિદ્ધ છે. આમ તે આ બૌદ્ધ તાંત્રિક ગ્રંથ છે, પણ એમાં દેવતાઓને પ્રસન્ન કરવાની વિધિ મંત્રોચ્ચાર તેમ જ કેટલીક તાંત્રિક ક્રિયાઓનું નિરૂપણ કરતા ૩૧૨ સાધને નિરૂપાયાં છે તેમાં જે તે દેવતાનું મૂર્તિવિધાન પણ નિરૂપ્યું છે. બિબુમાન અને બુદ્ધ-પ્રતિમા લક્ષણનું નિરૂપણ કરતા આ પ્રકારના બીજા ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જે બૌદ્ધ મૂર્તિકલામાં દેખા દેતાં સ્વરૂપ-ભેદને સમજવા માટે ઉપયોગી છે.
જૈન ધમને લગતી પ્રતિમાઓના વિધાન-પરત્વે ઉપરોક્ત ઘણુ ગ્રંથોમાં સ્વતંત્ર અધ્યાયો અપાયા છે. વાસ્તુસારમાં બીજુ પ્રકરણ સંપૂર્ણપણે જેને મૂર્તિવિધાનને આવરે છે, જ્યારે પ્રકરણ ત્રીજામાં જિન-પ્રાસાદના સંદર્ભમાં મૂર્તિવિધાન અને પ્રતિષ્ઠાને લગતી ઘણી ઝીણી ઝીણી વિગતે ચચી છે.
“અપરાજિતyછા'ના ૨૨૧ મા અધ્યાયમાં જૈન મૂર્તિવિધાનનું નિરૂપણ છે. નિર્વાણ-કલિકા અને પ્રતિષ્ઠાસારોદ્વાર બંને પૂર્ણતઃ જન પ્રતિવિધાનને લગતા ગ્રંથ છે, જેમાં એની વિશદ છણાવટ થઈ છે. રૂપમંડનનો છઠ્ઠો અધ્યાય જેન મૂર્તિ લક્ષણોને સ્પર્શે છે. આ ઉપરાંત રૂપાવતાર', “આચાર દિનકર', અને લોકપ્રકાશ' જેવા ગ્રંથો પણ જૈન પ્રતિમાવિધાનના અભ્યાસ માટે ઉપયોગી છે. ભારતીય મૂર્તિ પરંપરાના આધાર-મંથ]
[૧૩
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન મહર્ષિઓનું ધૂમકેતુદર્શન
-
-
--
મુકુંદ લાલજી જોડે
પ્રાસ્તાવિક
ધૂમકેતુ શમેકરનું જુલાઈ-૯૪માં ગુરુ ગ્રહ ઉપર આક્રમણ થયું. આ પ્રસંગને અનેક વૈજ્ઞાનિકે એ આધુનિક ઉપકરણોની મદદથી ખૂબ જ સૂક્ષ્મતા અને આતુરતાથી નિરીક્ષણ કર્યું. એને આકાર, સ્વરૂપ, કદ અને એનાથી ઉદ્દભવતા ભાવિ પરિણામો અંગેના વિચારો થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપકરણોની સહાયતા વગર આપણા પ્રાચીન મહર્ષિઓએ પણ અનેક ધૂમકેતુઓના વણને કર્યા છે. ગઈ, પરાશર, અસિતદેવલ અને વરાહમિહિર જેવાં પ્રાચીન મહર્ષિઓએ આવા અસંખ્ય ધૂમકેતુઓના સ્વરૂપ, આકાર, રંગ, હિંસા અને ભાવિ અસરોનું સુક્ષ્મતાથી વર્ણન કરેલું છે. એ અંગેનો વિચાર પ્રસ્તુત સંગેમાં કરો, અગત્યનું લાગે છે. આ મહષિઓના ધૂક્તિ અંગેના વિચારમંતળ્યા અહીં રજૂ કરવાના પ્રયતન કયી છે, જે રસપ્રદ અને પ્રસ્તુત - સમય ખૂબ જ ઉપયોગી નીવડશે.
વૈદિક વાતુમયમાં ધૂમકેતુ શબ્દના ઉલ્લેખ મળે છે. અથર્વવેદમાં (૧૮.૧.૩૦ અને ૧૯૯૮.૧૪) માં “ફને મૃત્યુ :” વગેરેમાં ધૂમકેતુ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. બાદ (૮.૪,બન્ને શુકલ યજુર્વેદ (૩૩.૨)માં પણ ‘ા પૂમત” એવા પ્રકારને શબ્દપ્રયોગ જોવા મળે છે. પણ ધૂમક્તના ખરા વર્ગને તો ગર્ગ, પરાશરાદિ ઋષિઓએ જ ખાસ કરીને વિસ્તારપૂર્વક આપતાં હોવાથી એમના મત ક્રમશ: સંક્ષિપ્ત રીતે જોઈએ.
ગગ : ખુબ જ પ્રાચીન સંહિતાકાર એના મૂળ ગ્રંથ મળતો નથી. વરાહમિહિર એને ઉલેખ કરે છે. એના વિચારેને આધાર વરાહમિહિરે લીધે છે (મૃ. સ. ૭૭-૭). ગર્ગ ઋષિના ધુમકેતુના વર્ણનને વરાહમિહિરે મહત્વ આપેલું છે. વરાહમિહિરની જેમ દેવલષિએ પણ ગગનો ઉલેખ કરી, મૃત્યુથી ઉત્પન્ન થતા ચાર પ્રકારના ધૂમકેતુઓનું વર્ણન પ્રસ્તુત કર્યું છે (અદ્દભૂત પૃ. ૧૫૨). જેનાથી સિદ્ધ થાય છે કે વરાહમિહિર અને દેવલથી પણ ગગ પ્રાચીન હતા. એમના વિચારોને આધાર બીજઓએ લીધે છે. ગગને સમય લગભગ ઈ. પૂર્વે ૫૦ ને માનવામાં આવે છે
ગગ મહર્ષિએ સૌથી વધુ એટલે ૧૦૦૦ જેટલાં ધૂમકેતુઓ હોવાનું વર્ણન કરેલું છે. આ એમના વિચારને ઉલેખ વરાહમિહિરે “ટ્સમરે વનિત નાગુ' (બૃહત્સંહિતા અ. ૧૧.૫) આ શ્લોકમાં કર્યો છે. ધુમકેતુની અમર વિશે ગગનું મંતવ્ય એવું છે, કે જેટલાં દિવસ એ દેખાય છે. એટલા મહિનાઓ સુધી એની અસર રહે છે. તેમજ જેટલા મહિનાઓમાં એ દેખાય છે, એટલાં વર્ષો સુધી એની શુભાશુભ પ્રકારની અસર રહે છે. મહત્વની વાત તો એ છે કે એ દેખાયાના ૪૫
* પ્રામ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા
૧૪]
સામીપ્ય : એપ્રિલ, '૯૩ સપ્ટે, ૧૯તea
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસ પછી જ એની અસર દેખાવા માંડે છે. ગગ મહર્ષિએ કિરણ, અગ્નિપુત્ર, મૃત્યુચુત, ભૂસુત, શશિપુત્ર, બ્રહ્મદંડ, વિસર્ષક, કનક, વિક, તરસ્કર, કીંકુમ, કીલક, વિશ્વરૂપ, અરુણ, ગણક, બ્રહ્મજ, વા, કબધ, વિદિકપુત્ર એવાં વિવિધ નામના કુલ ૧૦૦૦ ધૂમકેતુઓના સ્વરૂ૫, સંખ્યા અને એની.
નો વિચાર પ્રસ્તુત કર્યો છે. વરાહમિહિર ગર્ગના પ્રસ્તુત વિચારોનું જ લગભગ સંકલન, પિતાની બૃહસંહિતામાં કરેલું હોવાથી બનેનાં વર્ણનોમાં ખૂબ જ સામ્ય છે. કેવળ નામમાં અમુક
htણે ફરક છે. વર્ણન અને અસર અંગેનું વિવેચન પણ લગભગ સરખું છે. ધૂમકેતુઓમાંથી કેટલાક શુદ્ધ સફટિક જેવા, મોતીની માળા જેવા, સોના જેવા પીતવર્ણ, તે કેટલાક ખૂબ જ તેજસ્વી, કાળા, રંગના એમ અનેક રંગોમાં તેમજ જુદી જુદી દિશાઓમાં જોવા મળે છે. એમના આકાર પણ, જુલ જલ પ્રકારના વર્ણવ્યા છે. એમાંથી ખૂબ જ ઓછા એવા છે કે જે શુભ ફલ આપનારા
ધેલા છે. બાકી અનેક એવા છે જે, રાજા અને પ્રજા માટે અનિષ્ટકારક અને ભયપ્રદ હોવાનું હાથાવવામાં આવ્યું છે.
પરાશર : પોતાના પુરોગામી તરીકે વરાહમિહિર પરાશરનો ઉલ્લેખ કરે છે. વરાહમિહિરે પોતે પરાશરના મતેને આધારે પોતાનાં વર્ણન માટે કર્યો છે (બુ. સં. ૧૧/૧). પરાશરના મત પ્રમાણે ૧૦૧ પ્રકારના ધૂમકેતુઓ હોય છે. ૧૬ મૃત્યુથી ઉત્પન્ન, ૧૨ સૂર્યજ, ૧૦ રૌદ્રકોપજ, ૭ પૈતામહ જ, ૧૫ ઉદ્દાલકસુત, ૧૭ મરીચિ અને કશ્યપસંભવ, ૫ પ્રજાપતિના હાસ્યથી, ૩ અગ્નિથી, એક ધૂમથી, ૧૪ સમજ, એક બ્રહ્મકેપથી એમ ૧૦૧ પ્રકારના ધૂમકેતુઓ થાય છે. પરાશરનું ધૂમકેતુવર્ણમ સૂત્રમય ગાળા ભાગમાં મળે છે. આવાં સૂત્રમય ઉદ્ધરણોમાં જુલજુદા ધૂમકેતુઓ કેટલાં વર્ષો પછી ફરી ફરી
આમ છે એનું ખૂબ જ રસપ્રદ અને ઉપયુકત વર્ણન મળે છે. સાકેતુ ૩૦૦૦ વર્ષમાં એકવાર દેખા છે; તેમજ કપાલકેતુ કેવળ ૨૫૦૦ વર્ષો પછી જ દેખાય છે, જેને ફળસ્વરૂપ પરાશરસ્તા મત પ્રમાણે દુર્ભિક્ષ, અનાવૃષ્ટિ, વ્યાધિ, ભય, મરણ વગેરે ઉપદ્રવો થાય છે. કલિકેતુ ૩૦૯ વર્ષ પછી, ચલતુ ૧૫૦૦ વર્ષ પછી, ઉદ્દાલક શ્વેતકેતુ ૧૧૦ વર્ષ પછી, કાશ્યપ શ્વેતકેતુ ૧૫૦૦ વર્ષ પછી, રમિકેત ૧૦ વર્ષ પછી દેખાય છે, એમ પરાશર મહર્ષિએ એમના ફરી દેખાવાને સમયને પણ બિદેશ કર્યો છે. કેટલાકને સમય, સ્થાન, રૂપ, વણ વગેરે નિશ્ચિત હોતા નથી. મણિકેતુ, જલકેતુ. ભવકેતુ, પદ્મ, આવતકેતુ, સંવતા વગેરે ધૂમકેતુઓના વિસ્તૃત વર્ણને પરાશરના ઉપલબ્ધ સૂત્રોમાં જોવા મળે છે. પહેલાં લખ્યું છે, તેમ વરાહમિહિરે પરાશરના મતને ઉપયોગ, તેમજ સમાવેશ પિસ્તાના ગ્રંથ બૃહત્સંહિતા(અ. ૧૧)માં કર્યો છે.
વલ: વરાહમિહિર, જેમને પોતાના પ્રથમાં ખૂબ જ આદરણીય સ્થાન આપી, એમના મતને, ઉલ્લેખ કરી. એમના વિચારોને પોતાના ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા છે, એવા મહર્ષિઓમાં અસિતદેવલ અથવા દેવલ એ એક મહાન પ્રાચીન સંહિતાકાર હતા (મૃ. સં. ૧૧/૧). એ વરાહમિહિરના પૂર્વકાળના પણ ગગના પછીના સમયમાં થયા હતાં. કારણ દેવલે પિતે ગગમુનિને ઉલેખ કર્યો છે (આ સા. પૂ. ૧૫). તલને પણ અલગ્રંથ ઉપલબ્ધ નથી. જ્યોતિષના પ્રાચીન ગ્રંથમાં એના અનેક લોકો મળે છે. વરાહમિહિરે બૃહત્સંહિતામાં અનેકવાર દેવલના વિચારો પ્રસ્તુત કર્યા છે.' ધૂમકેતુઓની સંખ્યા અંગે મહર્ષિઓમાં એકમત નથી. દેવલના મત પ્રમાણે કૃત્તિકાથી માંડી ત્રણે, ત્રણ કુલ ૨૭ નક્ષત્રમાં, બધા મળી કુલ ૧૦૮ પ્રશ્નારના ધૂમકેતુઓ દેખાય છે. એમાંથી કેટલાક સારી અસર કરનારા, તે ધણા બધા દુ&િ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રજી અને સજાને ભય ઉત્પન્ન કરનારા એવા ગણાવેલા છે.
પ્રાચીન મહરિએનું ધૂમકેતુન].
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલે જી જદી દિશા અને જદાં જુદાં નક્ષત્રોમાં દેખાતા ધૂમકેતુઓ વર્ણવ્યા છે. ૧૫ આનેય, ૨૧ રૌદ્ર, ૧૦ ઉદ્દાલકિત, ૧૪ કાશ્યપેય, ૪ મૃત્યુસંભવ, બીજા કેટલાક સેમસંભવ, ૨૫ માહેય, ૩ વારુણ, ૧ યમપુત્ર એમ ૧૦૮ પ્રકારના ધૂમકેતુઓ અને એમના દેખાવાથી થતી અસરોની ચર્ચા કરી છે. પણ બધું વર્ણન પરાશર અને વરાહમિહિરના વર્ણનેથી કેટલુંક જુદું લાગે છે.
વરાહમિહિર : વરાહમિહિરની બહાસંહિતા એ એક જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ સંહિતાગ્રંથ છે. ગર્ગ, પરાશર, અસિતદેવલ, નારદ વગેરે એના પૂર્વસૂરિઓ હોવા છતાં કેવળ વરાહમિહિરને જ ગ્રંથ આજે ઉપલબ્ધ છે. આ બધા પૂર્વસૂરિઓના ગ્રંથને આધાર વરાહમિહિર પોતાના ગ્રંથ માટે કર્યો છે. વરાહમિહિરને રામય લગભગ છઠ્ઠી સદીને પૂવભાગ માનવામાં આવે છે.
બૃહત્સંહિતાના અગિયારમા અધ્યાયમાં કુલ બાસઠ (૬૨) શ્લોકમાં વરાહમિહિરે ધુમકેતુ અંગેની વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રારંભમાં (૧૧/૧) તેઓ પોતે કહે છે કે ગગન, પરાશર, અસિતદેવલ અને અન્ય અનેક ઋષિઓનાં વર્ણન જોઈને પછી હું આ ધૂમકેતુ વિશેનું વિવેચન કરું છું. વરાહમિહિરના વણનેમાં ખાસ કરીને ગગ અને પરાશરના વિચારોને ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. વરાહમિહિર પોતે કહે છે (૧/૫) ધૂમકેતુઓની સંખ્યા અંગે કોઈ એકમત નથી. કેટલાક દ્રષિઓ ૧૦૧, તે કેટલાકના મતે ૧૦૦૦ ધૂમકેતુઓ થાય છે. નારદઋષિના મત પ્રમાણે એક જ ધૂમકેતુ અનેક રૂપિમાં ભાસમાન થાય છે.
આના પછીનું બૃહત્સંહિતામાં આવતું ૧૦૦૦ ધૂમકેતુઓનું વર્ણન લગભગ ગગષિના વર્ણનની સાથે મળે છે. દરેક ધૂમકેતુના આકારમાન, રંગ, કઈ દિશામાં દેખાય છે તે અને એની સારી અને ખરાબ અસર એમ બધાનું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે. ત્યાર પછી અમુક નક્ષત્રોમાં ધૂમકેતુ દેખાવાથી કયા દેશના રાજાને ભય હોય છે, એની પણ વિસ્તૃત ચર્ચા કરી છે.
અદભુતસાગર
વરાહમિહિરના પછીના સમયમાં બૃહત્સંહિતાની ઉત્પલની ટીકા ઉપરાંત અબ્રુતસાગર નામક ગ્રંથમાં બલાલસેન નામક એના કર્તાએ પ્રસ્તુત ગ્રંથના કેતુ-અદ્ભુત-આવત નામના ખૂબ જ મોટા પ્રકરણમાં ઉપરોક્ત ઋષિઓ કાશ્યપ સંહિતા, ભાર્ગવ હિતા, સમાસ સહિતા, આથર્વમુનિ વગેરેનાં ઉહાર આપી, જુદા જુદા પ્રકારના ધૂમકેતુઓની ઝીણવટ ભરી ચર્ચા ૫૫ પાનાં ભરીને મૂલ શ્લોક ટાંકીને કરેલી છે. ગર્ગ, પરાશર, વરાહમિહિર વગેરેએ આપેલાં જુદા જુદા ધૂમકેતુનાં વર્ણન પર શ્લોકે ટાંકીને અંતે એમના જ મતે એની અસર વર્ણવી છે અને અંતે ધૂમકેતુના નથી થતી આડઅસર દૂર કરવા કેટલાક શાંતિકમ વગેરેનાં વિધાનો આપ્યાં છે. ધૂમકેતુ શુમેકર અને મહર્ષિઓના વિધાન
અત્યારે જે શમેકર ધૂમકેતુ દેખાયો, તે ગુરુગ્રહ ઉપર આક્રમણ કરતા દેખાય. ગુરુ હાલમાં તુલા રાશિમાં હોઈ, આ આક્રમણ થયું ત્યારે એ ૧૧ અંશમાં એટલે કે સ્વાતિ નક્ષત્રમાં હતો. એટલે આ ધૂમકેતુ ૫ણ સ્વાતિ નક્ષત્રમાં દેખાય, એમ માની શકાય.
આપણા મહર્ષિઓ–ગ, વરાહમિહિર વગેરેએ ધૂમકેતુની અસર અંગે સ્પષ્ટ કહેલું છે કે, જેટલા દિવસ સુધી ધૂમકેતુ દેખાય છે, એટલાં વર્ષો સુધી એની અસરો રહ્યા કરે છે. એટલે પ્રસ્તુત
૧૬]
[ સામીપ્ય ઃ એપ્રિલ, ૯-સપ્ટે. ૧૯a
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધૂમતુ લગભગ બાડ દિવસ દેખાયું હોવાથી લગભગ આઠ વર્ષ સુધી એની અસર રહેશે. તેમજ પ્રાચીન મહર્ષિઓના કહેવા મુજબ આ અસરનો અનુભવ ધૂમકેતુના દેખાયા પછી ૪૫ દિવસ પછી થવા લાગે છે.
અત્યારનો ધુમકેત સ્વાતિ નક્ષત્રમાં દેખાય છે એમ માનીએ, તે વરાહમિહિરને કહેવા મુજબ જ્યારે સ્વાતિ નક્ષત્રમાં ધૂમકેતુ દેખાય છે ત્યારે કાશ્મીર અને કાજ (અફઘાનિસ્તાનને ભાગ)ના રાજાઓ માટે એ ભયજનક હોય છે (બુ સ. ૧૧૭). અસિત દેવલના મત પ્રમાણે (અ. સા. ૧૫૨) ધૂમકેતુ જ્યારે સ્વાતિ, વિશાખા અને અનુરાધામાં દેખાય છે, ત્યારે મગ મહર્ષિએ જણાવ્યા મુજબ જ વિવિધ પ્રકારને ભય ઉત્પન્ન થાય છે. દુભિક્ષ, સમૂહ મરણરૂપ ઘોર અનર્થ, ભયંકર અનાવૃષ્ટિ અને પંચમહાભૂતોને ભયંકર ઉપદ્રવ એટલે કે ખૂબ જ વર્ષા, તડકો, ઠંડી વગેરે થાય છે. ઉપસંહાર
આમ ઉપરના વિવેચન પરથી સ્પષ્ટ થશે કે આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં પણ મહર્ષિએને ધૂમકત અંગે કડલ હતું, એના વિશે વિસ્તૃત વર્ણન આપી, અસરો અને ફરી દેખાવાના સમય અંગ પણ વિચાર કર્યો હતો. આજે જે કામ આપણે અનેક આધુનિક સાધનોની મદદથી કરી રહ્યા છે એ, તેવા જ પ્રકારનું સંશોધનનું કામ કેવળ સાધનવિહીને નરી આંખેથી નિરીક્ષણ કરી સ્પષ્ટ વર્ણનો આપ્યાં છે, જે આજે પણ ઉપયુક્ત થઈ શકે છે. પ્રાચીન મહર્ષિએનું ખગોળ વિજ્ઞાન વિષયક અધ્યયન અને દર્શન, તેમજ આધુનિક વિજ્ઞાનિકેનું સંશોધન એ બંનેનું તુલનાત્મક અધ્યયન ઉપયોગી નીવડશે. મહષિઓની આર્ષદૃષ્ટિની કલ્પના કરવી પણ કઠિન છે. એમને કરોડો વંદન.
પાટી ૧, સુધાકર દ્વિવેદી (સં.), બૃહતસંહિતા વરાહમિહિરકત (બુ. સં.) ભદોત્પલ વ્યાખ્યાઓ સાથે,
બનારસ, ૧૮૯૩, ૭/૧૫-૧૬, ૧/૧, ૯/૧, ૨૩/૪, ૮૬/૧, પૃ. ૧૪૮ થી ૨૦૧૨ ૨. મુરલીધર ઝા બલાલસેનત અભુતસાગર (અ. સા.), બનારસ, ૧૯૦૫, પૃ. ૧૪૮ થી ૨૦૨
પ્રાચીન મહષિરાનું ધૂમકેતુદર્શન ]
[ ૧૭,
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મસ્યપુરાણ અને કુમારસંભવનું સ્થાતત્ત્વ
રમેશ સુ. બેટાઈ*
સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા આપતાં “કાવ્યાદર્શ 'કાર દડી કહે છે તેમ મહાકાવ્યનું વરતુ ઇતિહાસમાંથી મળેલ કે કે ઈ મહાપુરુષના મહાન જીવન પર આધાર રાખનારું હોય છે. હૃતિહારજોમૂતમિત કાશ્રયમ્. એનાથી પહેલાંની ‘અગ્નિપુરાણુ'ની વ્યાખ્યા કહે છે તે આ જ પ્રમાણે છે અને સાહિત્યદર્પણ” કાર વિશ્વનાથ પણ કૃતિહાસમવં વૃત્તાન્યદ્રા સઝનાશ્રયમ્ એમ કહીને આ જ મતને પુષ્ટિ આપે છે. ઐતિહાસિક અને વીરગાથાકાવ્યની એક મહાન પુરાતન પરંપરાના છેલ્લા અવશેષસમાં રામાયણ અને મહાભારત વસ્તુ અને સ્વરૂપ ઉભયની દષ્ટિએ પાછળના મહાકાવ્યને નમૂનારૂપ બનેલાં છે, અનેક અમરકથાઓ પણ પૂરી પાડે છે. આ કારણે પણ મહાકાવ્યની વ્યાખ્યામાં ઉપયુક્ત લક્ષણ આવ્યું હોઈ શકે. વળી સંસ્કૃતમાં કાવ્યના કેઈ પણ સ્વરૂપમાં મૌલિકતા કવિકલ્પિત વસ્તુ કરતાં વધુ જૂના વસ્તુના કવિની ઉદાત્ત પ્રતિભાએ કરેલા નવા સંસ્કરણમાં મનાઈ છે. અંગ્રેજી સાહિત્યના મહાકવિ શેકસપિયરની માફક જ કાલિદાસ પોતાની કૃતિઓનાં વસ્તુ નવાં શોધી કાઢવાની પરવા કરતું નથી. કવિ કાલિદાસની સાચી મૌલિકતા નિરૂપણની નવીનતામાં, જૂના અરસિક કાવ્યવિહીન વસ્તુને નવજીવનસંપન્ન બનાવવામાં રહેલી છે. કાલિદાસે મહાભારતના અતિસામાન્ય “શકુન્તલેપાખ્યાન'માંથી ક્ષણે ક્ષણે વનવતામુતિ તવ પ રમણીયતાવાઃ (
fપાવધ) “ક્ષણેક્ષણે જે નવતા ધરે છે તે રૂ૫ જશે રમણીયતાનું,” એવુ' “શાકુન્તલ' ૨ . ‘કુમારસંભવ'માં એ જ કવિ તેની પ્રેરણારૂપ મૂળ કથાને તદ્દન નવા જ સ્વરૂપે ઘડીને આપણી સમક્ષ મૂકે છે.
કીથનું અને કેટલાક પશ્ચિમના પંડિતોનું મંતવ્ય છે કે કાવ્યની ગુણવત્તાની દષ્ટિએ “કુમારસંભવ' સંસ્કૃતનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે
“To modern taste the 'Kumārasambhava' appeals more by reason of its richer variety, the brilliance of its fancy and the greater warmth of its feeling." (History of Sanskrit Literature, 41 57).
ભારતની પુરાતનપ્રસિદ્ધ દેવત્રયીમાંથી શિવ અને વિગણ સાવ ભારતીયોને મુગ્ધ કરનારા દેવ રહ્યા છે, તેથી અનેક સ્થળે શિવ ભગવાનની કથા આપણને મળે છે. પ્રસ્તુત મહાકાવ્યને સમાન કથા રામાયણ-મહાભારત ઉપરાંત ખાસ કરીને શિવપુરાણ, મસ્યપુરાણ, સૌરપુરાણ, બ્રહ્મપુરાણ અને કાલિકાપુરાણમાં મળી આવે છે. આ સવ પુરાણેનો સમય અનિશ્ચિત છે તેથી કયા પુરાણુનો આધાર કાલિદાસે સંભવત: લીધો હશે તે કહેવું મુશ્કેલ છે. ખરેખર તો અઢાર પુરા પૈકી દસમાં શિવની કથા મળે છે. તેથી તે કહેવાયું છે કે
अष्टादशपुराणेषु दश मिर्गीयते शिवः ।
+ “સંસ્કૃત અધ્યાપક સંઘ'ના તીથલના સંમેલન(૧૯૯૧)માં વાંચેલે નિબંધ. * નિવૃત્ત કાર્યકારી નિયામક, લા. ૬. વિદ્યામંદિર, અમદાવાદ
૧૮ ]
[સામય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુરાણોની રચનાને સમય અનિશ્ચિત છે. વળી અત્યારે મળી આવતાં પુરાણે એ જ મૂળ પુરાણો છે તે સર્વસ્વીકૃત નથી. પુરાણેમાં “કુમારસંભવની કથા મળી આવવાની વાત કીથ સ્વીકારતા નથી. તેઓ તે કહે છે કે આ કાવ્ય રચતી વખતે કાલિદાસ પાસે આદર્શ નમૂને તે “રામાયણને જ છે. “મસ્યપુરાણ” અને “કુમારસંભવ'ની કથાનાં સમાંતર તો તરફ દાસગુપ્તાનું ધ્યાન ગયું નથી. છતાં તેમને અભિપ્રાય એવો છે કે વર્તમાન શિવપુરાણ”ની પૂર્વેની આ પુરાણુની નિમિતિ એ આ મહાકાવ્યનો આધાર છે. મિરાસી, કૃષ્ણમાચારી અને વરદાચારીયરને પણ આ સમાંતરતા દેખાઈ નથી. આથી ‘મસ્યપુરાણું અને કુમારસંભવ'ની સમાંતર સ્થાઓનો તુલનાત્મક અભ્યાસ કરતી વખતે અમારો એવો દાવો નથી કે ‘મસ્યપુરાણ”ની કથાને આધાર કાલિદાસે લીધે છે. હરપ્રસાદ શાસ્ત્રીને મત એવો છે કે “મસ્યપુરાણું” એ એ સમૂહનું પુરાણ છે જેને જૂનાં, વધુ વિશાળ, આ જ નામનાં પુરાણેની સુધારેલી આવૃત્તિ ગણી શકાય આ શકતા સ્વીકારીએ તે કાલિદાસે ‘મસ્યપુરાણ'ની કેઈક જુની આવૃત્તિનો આધાર લીધે હોય એ સંભવિત જણાય છે. આ વાત શંકાસ્પદ છે તે છતાં “મસ્યપુરાણ” અધ્યાય ૧૪૬ થી ૧૬૦ ની કથા સાથે કાલિદાસની કથાનાં સમાન્તર તો જોવા જેવો છે.
ઇન્દ્રને હાથે પિતાના બધા પુત્ર માર્યા જતાં વ્યથિત બનેલ દિતિ પોતાના પતિ પાસે દેવો જેને ન જીતી શકે એવા પુત્રની માગણી કરે છે અને દસ હજાર વર્ષ તપ કરી વજાંગ નામનો પુત્ર - મેળવે છે. જન્મીને જ તે સર્વ શાસ્ત્રોમાં પારંગત બને છે અને માતાની આજ્ઞાથી ઈન્દ્રને બાંધી લાવે છે
स जातमात्र एवाभूत्सर्वशास्त्रास्त्रपारग । ... શ્વા તતઃ સાક્ષ પાનામોરવર્ચના |
• मातुरन्तिकमागच्छद् व्याघ्रः क्षुद्रमृग यथा ।। બ્રહ્મા અને કશ્યપે ઇન્દ્રને છોડાવ્યો. બ્રહ્માએ પોતાના મનથી જ તક્ષણ વરાંગી નામે કન્યા ઉપન કરી પત્ની તરીકે આપી. આ દંપતિએ ઘોર તપ કર્યું, ભારે સાધના કરી. ઈ. તેમાં વિદત નાંખ્યાં. તેણે વરાંગીને અપમાની. વજાંગે ફરી તપ કરી તારક નામે પુત્ર બ્રહ્મા પાસેથી મેળવ્યો. કુદંભ અને મહિષ વગેરે દાનવોએ એ તારકાસુરને પોતાનો રાજા માને. ત્યાર બાદ તપ કરીને તેણે બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું કે, “સર્વ પ્રકારના જીવો અને પરમ તેજેયુક્ત શસ્ત્રોથી મારો વિનાશ ન થાય. બ્રહ્માએ એને સમજાયું કે- 7 ગુડગતે વિના મૃત્યુ સેાિ નિત્તમાં
દેહધારીનું મૃત્યુ તે અનિવાર્ય છે. ત્યારે તારકે માગ્યું કે- શિર્વે સપ્તવસરાતા વધે महासुरो मृत्युमवलेपेन मोहितः ॥
“સાત દિવસના બાળકને હાથે મારું મૃત્યુ થાય.” બ્રહ્માએ કહ્યું: ‘તથાસ્તુ'. સૃષ્ટિમાં કોલાહલ મચી ગયે. આસુરી વૃત્તિઓ જુલમ અને હત્યાકાંડ મચાવવા લાગી. દાનવોએ દેવો સાથે યુદ્ધ કર્યું. ખૂબ દાન મરાયા. પરંતુ અંતે તારકાસુરે વિષ્ણુને નસાગ્યા. વરુણ તથા રાવતને નસાડ્યા. દે નિરાશ થયા, હાર્યા, બ્રહ્મા પાસે ગયા. સ્તુતિપ્રસને બ્રહ્માએ દેવને તારકના નાશને ઉપાય બતાવ્યો,
'હિમાલયને ત્યાં પાર્વતી જન્મશે, આગલા જન્મોના પોતાના ભરથાર શિવને તે વરશે, તેને પુત્ર તારકને મારશે. થોડી પ્રતીક્ષા કરો-પાર્વતી જન્મી, મોટી થઈ તપમાં બેઠેલા શિવ ભગવાનને તભ્રષ્ટ કરવા ઈ કામને આજ્ઞા કરી. આવો વિચાર કરવો એ પણ યોગ્ય નથી એમ કામે કહ્યું.
મસ્યપુરાણ અને કુમારસંભવનું કથાતત્ત]
[૧૯
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनया देवसामग्या मुनिदानवभीमथा । दुःसाध्यः शंकरो देवः किं न वेसि जगत्प्रभो ॥ . सस्य देवस्य बेत्थ त्व' कारणं तु यदव्ययम् । प्रायः प्रसादः कोपोऽपि सर्वो हि महतां महान् ।। પણ અંતે એ વાત સ્વીકારી. તપમાં નડતર થતાં શિવે કામને બાળી નાંખ્યો.तदन्तिकस्थे मदने व्यस्फारयत धूर्जटिः । तन्नेत्रविस्फुलिंगेन कोशतां नाकवासिनाम् ।।
गमितो भस्मसात्तर्ण कन्दर्पः कामिदपकः । स तु त भस्मसात् कृत्वा हरनेत्रोभवोऽनलः ॥ રતિને ધણી વ્યથા થઈ. તે શિવના શરણે ગઈ. શિવે તેને તેના પ્રિયના પુનર્જીવન માટે વરદાન આપ્યું. પાર્વતીએ શિવને તપથી જીતવાનો નિર્ણય કર્યો; મુનિઓએ પાર્વતીની પરીક્ષા કરી પાર્વતીને આશિષ આપી. શિવને વિનવ્યા. પાવતી-શિવાં લગ્ન થયાં, ત્યારબાદ ધણું સમયે કુમાર જા. તેમણે દેશનું નેતૃત્વ લધું અને તારકાસુરને યુદ્ધમાં નાશ કર્યો.
કથાની આ બાહ્ય રૂપરેખા “કુમારસંભવની કથા સાથે આશ્ચર્યકારક સમાનતા ધરાવે છે. સમાનતાઓની નોંધ આ પ્રમાણે કરી શકાય ? (૧) બંનેમાં તારકને મારવાને ઉપાય બતાવવા દેવો બ્રહ્માજી સમક્ષ હાજર થાય છે. (૨) વિશ્વમાં અશાંતિ ફેલાઈ જવાનાં કારણે બંનેમાં સમાન છે. () તારકને વરદાન બ્રહ્માએ આપ્યું છે, છતાં તારકને મારવાનો ઉપાય, એટલે કે દેવોને માટે
તારણોપાય બ્રહ્માજી જ બતાવે છે. (૪) શિવ અને પાર્વતીના સન્તાનનો જન્મ એટલે કે કુમારનો જન્મ બંનેમાં ઉપાય તરીકે
બતાવ્યો છે.
શિવના ધ્યાનમાં વિક્ષેપ પાડવાને. શિવને તપોભંગ કરવાનો આદેશ કામદેવને ઇન્દ્ર આપે છે. (૬) બંનેમાં શિવ કામદેવને બાળીને ભસ્મ કરી દે છે અને આની પાછળ રતિવિલાપ નિર્દેશાય છે. (૭) શિવને તપથી જીતવાનો પાર્વતીને નિર્ણય બનેમાં પાવતીને છે. (૮) બંનેમાં શિવ-પાર્વતીના વિવાહ અને કુમારને આગામી જન્મ નિર્દેશાય છે. (૯) બંનેમાં વિવાહત્સવ વર્ણવ્યો છે.
અને અનેક વ્યવધાનોથી યુક્ત છે. પોતાના કાવ્યનું એક વ્યવસ્થિત, સુવિકસિત અસામાન અને ચિંતનસભર અને મહાકાવ્યોચિત પૂર્ણ ગૌરવથી યુક્ત વસ્તુ કવિને જન્માવવું છે. તેની પાસે કવિની કાવ્યદ્રષ્ટિ અને મહાકવિની આદષ્ટિ છે. આથી જ “મસ્યપુરાણની કથાને તે વ્યવસ્થિત કરે છે, કાવ્યોચિત બનાવે છે, બિનજરૂરી પાત્રો તેમજ પ્રસંગનું વ્યવધાન દૂર કરે છે. પુરાણુવિશિષ્ટ અશક્યતાઓ દૂર કરે છે, લાંબા વર્ણને વજર્ય ગણે છે, કલ્યાણમય શુંગારભાવનાને દૃષ્ટિમાં રાખી પાત્રો ઘડે છે. શિવ અને પાર્વતીનું ગૌરવ ઝાંખુ ન પડે તે ધ્યાનમાં રાખી સુધારા વધારા કરે છે, મૂળ કથામાં તેણે કરેલા ફેરફારો નીચે પ્રમાણે છે.
તારકાસુરના જન્મથી માંડીને તેની સામે ફરિયાદ લઈને દેવો બ્રહ્મા પાસે જાય છે, તે પહેલાં જ કવિ પૂર્ણ યુવાવસ્થામાં ખીલી ઉઠેલ દેવી પાર્વતીનું પ્રથમ સગમાં વર્ણન કરે છે, અને કથાસૂત્રને જાળવી રાખવા માટે જ પાર્વતી પાછળથી જન્મી એવું પુરાતત્ત્વ દૂર કરે છે.
[ સામીપ્ય : એપ્રિલ, 'રૂ-સપ્ટે. ૧૯૯૩
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધા પ્રસંગે હિમાલયમાં બને છે તેથી પ્રકૃતિનાં કોમળ તવાના કૅમુકાતર વર્ણનને પિતાને સ્વભાવ છેઠી કવિ હિમાલયનું ભવ્ય વર્ણન કરે છે અને એ રીતે યોગ્ય ભૂમિકા માં છે, આ કાવ્યમાં કંઈક અસામાન્ય, કંઈક ગૌરવભયુ* વહુ પિતે આપવા માગે છે એવી પ્રતીતિ કવિ પ. સ્થિત કરે છે; જે જાતની કલા પુરાકારને હસ્તગત નથી,
તારકના જન્મની લાંબી થા, તેના દામ્પત્યની વાતો, તેના તપની કથા, તેનું પ્રથમ યુદ્ધ અને દેવોની હાર વગેરે પ્રસંગે છોડી, તેના પછીના પ્રસંગેથી જ કવિ પિતાને કાવ્યને આરંભ કરે છે.
પુરાણ કથામાં વરદાન આપ્યા બાદ પણ અને દેવને તારકના અંતનો ઉપાય સૂચવ્યા બાદ પણ દેવનું ધાર્યું થાય એ બાબતને રસ લેતા બ્રહ્માને બતાવ્યા છે, એ તત્ત્વ કવિ છેડી દે છે. એના બદલે કાલિદાસની કૃતિમાં બ્રહ્મા પોતે જ તારકને વચન આપ્યું છે તે વાત કહી ઉમેરે છે કે ‘વિષવૃક્ષ ઉછેરીને જાતે છેદવું, યોગ્ય ના'–વિપકોડનિ સવર્ણ વં' હેરાHarnતમ્ (૨.૫૬) યોગ્ય રીતે જ આથી બ્રહ્માનું ગૌરવ જળવાય છે. - ઇન્દ્ર કામને આજ્ઞા કરે ત્યારે ઇન્દ્રને બોધ આપે એ પુરાણની અનુચિત વાત અને વળી અંતે તપોભંગ કરવા જાય એ તત્ત્વ છોડી કાલિદાસ કામને અભિમાની, ખેતી મોટાઈમાં રત અને સ્વપ્રશસ્તિ મસ્ત બતાવે છે. કામ કહે છે કે, “તારી કૃપાથી કુસુમાયુદ્ધો છતાં, સહાયમાં માત્ર વસંત મહારે; ધયયુતિ શંકરનીય હું કરું, બાણવાળી કો મુજ શો ન જાણશે.”
तव प्रसादात्कुसुमायुधोऽपि सहायमेक मधुमेव लब्ध्वा ।
कुर्यां हरस्यापि पिनाकपाणेः धैर्यच्युति के मम धन्विनोऽन्ये ॥ (३.१०) ત્યારે આવા અભિમાનીને તે અંત જ આવવો જોઈએ.” એ ભાવ વાચકના મનમાં જાગે છે.
પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ખૂબ વિલાપ બાદ પતિએ શિવને પ્રાર્થના કરી અને શિવે તેને વરદાન આપ્યું. એ પ્રસંગ છોડી કવિ કહે છે કે
क्रोधं प्रभो सहर संहरेति यावदगिरः खे मरुतां चरन्ति ।
तावत्स वह्निभवनेत्रजन्मा भस्मावशेष मदन चकार || (३.७२) એ રીતે બન્યું અને તરત પોતાના ગણે સહિત શિવ અદશ્ય થઈ ગયા. પાર્વતીની મનોવ્યથા અને રતિવિલાપ સર્જવા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવા આ તદ્દન જરૂરી છે.
કવિએ એ બાબત પર ભાર મૂકે છે કે પોતાના સૌદર્યથી શિવને જીતવામાં નિષ્ફળ જવાથી નિનિઃ ૪૩ હૃન ાવંતી (૬.૨) અને માતાએ કહ્યું કે, તે : 4 વત્સ + ૨ તા ૦૬: (ઉ.૪) તે છતાં તપ દ્વારા જ શિવને જીતવાનો નિર્ણય તેણે કર્યો. દામ્પત્ય ભાવનાના મૂળમાં હિન્દુ જીવન અને દશનની જે ઉદાત્ત આમેયની ભાવના રહેલી છે તે આથી જ નિષ્પન્ન થાય છે. આટલા માટે તે કવિ આ કૃતિ લખે છે. ટાગોર કહે છે તેમ, “કાલિદાસે અનાદત પ્રેમના તે ઉન્મત્ત સૌદર્યની ઉપેક્ષા કરી નથી. તેને તેમણે તરુણ લાવણ્યના ઉજજવલ રંગે જ ચીતર્યો છે. પરંતુ આ અતિ ઉજજવળતામાં જ તેમણે પોતાના કાવ્યને સમાપ્ત કર્યું' નથી. જે પ્રશાત વિરલવણી પરિણામ તરફ તેઓ પોતાને કાવ્યને પહોંચાડે છે, તે જ તેમને કાવ્યનું અંતિમ લય છે.” (પ્રાચીન સાહિત્ય).
પાવતીના તપનું કાલિદાસનું વર્ણન તેનું પોતાનું અનોખુ' સજન છે, જે પુરાણુવનથી જરા પણ પ્રેરાયું નથી. પુરાણમાં ઘણી બાબતમાં, ઘણી વખત મુનિઓનું જે વ્યવધાન હોય છે તે
મુસ્યપુરાણ અને કુમારસંભવનું કમાત~]
[૨૨
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કવિને ગમતું નથી, તેથી શિવ પોતે જ મહાકાવ્યના પાંચમા સર્ગમાં બ્રહ્મચારી સ્વરૂપે આવી પાવતીની પરીક્ષા કરે છે, અને અંતે દર્શન આપી કહે છે કે હે સુંદરી, આજથી હું તપથી ખરી. દાયેલો તારો દાસ છું.'
પ્રચાચવનતifજ તવામિ સાસ: ફ્રીજરત મિ: | (૬.૮૬) આનાથી પાર્વતીના પાત્ર તથા દામ્પત્યની સાચી કસોટી થાય છે, બંને પાત્રાનું તેમનું દેવી ગૌરવ મળે છે તે છતાં માનવહદયપ્રિય ભાવોની રોમાંચકતા પણ નિષ્પન્ન થાય છે. ,
લોકપકાર માટે પોતે પાર્વતીને જરૂર પરણશે એવું વચન પુરાણમાં શિવ મુનિઓને આપે છે. સ્પષ્ટ રીતે જ આનાથી શિવના પાર્વતી પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણને વંસ થાય છે. પાર્વતીના તપનું ગૌરવ ખીલતું નથી અને દામ્પત્ય માટે જે કોડ ઉભયને થયા તે દબાઈ જાય છે. આથી કવિ આ તત્ત્વ છોડી દે છે. શિવ માત્ર પાવતીના તપથી પ્રેરાયેલી પોતાની હાંસથી પ્રસન્ન બનીને તેના થયા, એ કવિનો ભાવ છે.
પુરાણમાં એવો ઉલ્લેખ માત્ર છે કે રતિએ કામના મૃત્યુ પર બહુ વિલાપ કર્યો. આ એક વાક્યને ઉલલેખમાંથી નારીહૃદયની ઘેરી વ્યથાનું એક અતિ સુંદર ચિત્ર આપવાની તક કવિ ઝડપી લે છે અને આમાંથી ચોથા સંગને અમર “રતિવિલાપ' સર્જાય છે.
મસ્યપુરાણમાં શિવને દેવો સજજ કરે છે. શિવ પિતાનાં સંવ ભીષણ અલંકરણથી સુસજજ થાય છે ત્યારે પણ શિવ-પાર્વતી થકી તારકાસુરને પુત્ર જન્માવે એ વાતનો ઉલ્લેખ થાય છે. સ્પષ્ટ રીતે જ કાલિદાસની સૌંદર્યદ્રષ્ટિ અને ઔચિત્યભાવના ઉભયને આનાથી આઘાત લાગે તે સ્થિતિ હોવાને લીધે આ બંને તો કાલિદાસ વજય ગણે છે.
આ ઉપરાંત આખી કથાને અવનવું રૂપ આપવા માટે નીચેનાં વર્ણને અને પ્રસંગે કવિએ સ્વક૯૫નાથી ઉમેર્યા છે અને યોગ્ય રીતે કથામાં ગોઠવી દીધાં છે.
અકાલવસંતનું અને તે સમયે હાજર પાર્વતીનું વર્ણન, જે શિવના મનમાં જાગતા વિકાર તથા પાર્વતીની મનોવ્યથા જગાડવા માટે જરૂરી છે. આ વર્ણન સ્વાભાવિક રીતે જ સૃષ્ટિને શૃંગારકરસ બનાવી, તેમાંથી પણ શિવને પાર ઉતારે છે અને શિવનું ગૌરવ વધારે છે, વર્ણનકલાની અભૂતપૂર્વ સિદ્ધિ કાલિદાસ દાખવે છે.
मधु द्विरेफः कुसुमेकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः ।
व शृगेण च स्पर्शनिमीलिताक्षी मृगीमकण्डूयत कृष्णसारः ॥ (३.३६) એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
બીજ' છે તપશ્ચર્યામય શિવનું વર્ણન, જે શુગારભાવ વિરુદ્ધ નિવિકારતાનું અદ્ભુત વાતાવરણ સર્જી એક વખત કામને પણ મુગ્ધ બનાવી દે છે. શાંત રસને ૨સ તરીકેનું ગૌરવ અપાવનાર આ વર્ણન સંસ્કૃતમાં અતિ ઉત્કૃષ્ટ ગણ્ય છે (કુમારસંભવ, તૃતીય સર્ગ).
તપામય પાવતી અને બ્રહ્મચારી શિવને સંવાદ, જે સમગ્ર હિન્દુ દામ્પત્યભાવના, નારીની નિષ્ઠા, સંયમ, તપસ્વિતા આદિને પ્રગટ કરે છે. પુરાણોમાં જીવનવિષયક વિચારો જરૂર આવે છે. પરત આ જીવનમાંથી જડેલ ચિંતન અને આના જ પરિપાકરૂપે આખા મહાકાવ્યમાં પથરાયેલી
[ સામીપ્ય: એપ્રિલ, ૯-, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતન કણિકાઓ કાલિદાસના સમગ્ર જીવનચિતનના નિચેાડ આપણને આપે છે. ટાગાર કહે છે તેમ તેટલા માટે જ કવિએ પ્રકૃતિના ચાંચયની જગ્યાએ અચળ નિષ્ઠાની એકાગ્રતા, સૌ માહની જગ્યાએ કલ્યાણની કમનીય છટા, અને વસંતવિલા મહા અરણ્યની જગ્યાએ આનંદનિમગ્ન વિશ્વલેાકને સ્થાપ્યાં છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસે આઠમા સગ^માં કરેલુ' શિવપાવ તીની કામક્રીડાનુ વણ્ ન મત્સ્યપુરાણના વણૅન કરતાં તદ્દન જુદું' છે અને એ કુમારના જન્મની ભૂમિકા રચે છે, અને કાલિદાસની ઘણી ટીકા થઈ છે તે છતાં કહેવુ' જોઈએ કે શિષ્ટ અને સંસ્કારી વાચકને ઉશ્કેરી મૂકે એવું કશું... આ વનમાં નથી અને કાલિદાસની દૃષ્ટિએ કાવ્ય અહી' જ પૂરું થાય છે. કાવ્યનુ' શીર્ષક, પાછલા સર્ગાનું નિમ્ન કાટિનુ કાવ્યતત્ત્વ વગેરે ઉપરાંત મલ્લિનાથે આઠ સર્વાં પર જ ટીકા લખી છે તે આ વાતનું સમર્થન આપનારી હકીકતા છે.
મત્સ્યપુરાણુ અને કુમારસંભવનું કથાતત્ત્વ ]
આટલી ચર્ચામાંથી સ્પષ્ટ થાય છે કે ‘મત્સ્યપુરાણ'ની કથાની તુલનાએ કાલિદાસે કરેલા ફેરફાર અને ઉમેરેલાં તત્ત્વા પૂર્ણ રીતે યેાગ્ય છે, પુરાણકથાની નબળાઈઓ અને અસભવિતતા દૂર કરી, કથાને સુદૃઢ, સ્પષ્ટ, સ્વાભાવિક, પ્રવાહી, કલાત્મક અને સતત સજીવ બનાવે છે. માનવહૃદયના ગૂઢતમ રહસ્યા ખુલ્લાં કરવા અને ભાવાવેશયુક્ત વન આપવાં એ કાલિદાસના આગ્રહ છે. રસ એ તેા કાવ્યને આત્મા છે અને રસનિષ્પત્તિ તથા તેનાં ઔચિત્ય, શિષ્ટતા અને ગૌરવ કાલિદાસ સતત જાળવી રાખે છે. મહાકાવ્યનાં પાત્રો અસામાન્ય તેા હાય જ, તેમાં ય આ તો દેવા છે તેથી તેમનું ગૌરવ જળવાય અને સચેાટ પાત્રાલેખન થાય તે સાથે માનવસુલભ હદ્ગત ભાવે તેમનામાં આાપાય તેની કાળજી પણ્ કવિએ રાખી છે. હિંદુ સંસ્કૃતિના ધન્યતમ તત્ત્વોને જ પ્રગટ કરનાર કાલિદાસ ભાવનાવિહીન તેા કશું લખતા જ નથી. એક જીવનદૃષ્ટિ અને ઉદાત્ત ભાવના પ્રગટ કરવાને! તેમના આગ્રહ છે. આ સત્ર ઉદ્દેશા કવિએ કરેલા ફેરફારાથી સિદ્ધ થાય છે. અને કવિના કાવ્યને સંસ્કૃત મહાકાવ્યમાં તેણે પ્રાપ્ત કરેલું ગૌરવ અપાવે છે.
For Private and Personal Use Only
[.
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભો. જે. વિદ્યાભવન સંગ્રહમાંના કેટલાક સિક્કાઃ એક સ્વાધ્યાય
ભારતી શેલત
અમદાવાદના મેં. જે, અધ્યયન-સંશોધન વિદ્યાભવનના સંગ્રહાલયમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સિક્કાઓનો મોટો સંગ્રહ છે. એ પૈકીને પાંચ સિક્કાઓનો અભ્યાસ અત્રે પ્રસ્તુત છે. તેમાંના ત્રણ સિક્કા અનુક્રમે પશ્ચિમી કામક ક્ષત્રપ રાજા રામજદશ્રી ૧ લા (શક ૭ર અને ૧૦૦ વચ્ચે ઈ. સ. ૧૫૦ અને ૧૭૮ વચ્ચે), રુદ્રસિંહ ૧ લા (શક ૧૦૨–૧૧૯ = ઈ. સ. ૧૮૦ થી ૧૯૭) અને વીરદામા (શક ૧૫૯-૧૬ ૦ = ઈ. સ. ૬૩૪ થી ૨૩૮)ના છે અને બે સિક્કા ચૌલુક્ય નરશ સિદ્ધરાજ જયસિંહ(ઈ. સ. ૧૦૯૪ – ઈ. સ. ૧૧૪૩)ના છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સિક્કા
૧. દામજદશ્રી ૧લા(શક ૭૨ અને ૧૦૦ વચ્ચે = ઈ. સ. ૧૫૦ અને ૧૭૮ વચ્ચે)નો એક સિકો ભો. જે. વિદ્યાભવનના સંગ્રહાલયના સામાન્ય પરિગ્રહણાંક ૧૬૫પર પર ચઢલે અને સમય નિર્દેશ વિનાને છે. એનો તેલ ૨.૩ ગ્રામ અને અધ વ્યાસ ૧.૫ સે. મી. છે. આકારમાં આ સિક્કો ગળ છે, ધાતુ ચાંદી છે.
મહાક્ષત્રપ રુદ્રદામાં ૧ લાના પુત્ર અને અનુગામી આ રાજાના ક્ષત્રપ અને મહાક્ષત્રપ પ્રકારના સમયનિર્દેશ વિનાના સિક્કા મળે છે. આ રાજાના ક્ષત્રપ પ્રકારના સિક્કા ત્રણ જાતના લખાણવાળા મળે છે. 1. राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो क्षत्रपस दामसदस... २. राज्ञो महाक्षत्रपस रुद्रदामपुत्रस राज्ञो क्षत्रपस दामजदश्रीय... ૩, રાશો મહાક્ષત્રપ રુદ્રામપુત્ર રાસો ક્ષત્રપલ વમદસ...
રેપ્સને પિતાના સિક્કા અંગેના કેટલૅગમાં દામજદથી ૧લાના ક્ષત્રપ પ્રકારના પાંચ અને મહાક્ષત્રપ પ્રકારના બે સિક્કાઓનું વર્ણન કર્યું છે. અમદાવાદના શેઠ શ્રી ચિનુભાઈ ચિમનભાઈના વ્યક્તિગત સંગ્રહમાં આ રાજાને એક ક્ષત્રપ પ્રકારને સિક્કો છે. પ્રિન્સ ઑફ વેલસ મ્યુઝિયમ, મુંબઈમાં રામજદથી ૧લાના ત્રણ સિક્કા સંગૃહીત છે.૨
ભો. જે. વિદ્યાભવન સંગ્રહાલયમાં સંગૃહીત દામજદશ્રીના સિક્કાને અગ્રભાગ: સિક્કાના અગ્રભાગ ઉપર દક્ષિણાભિમુખ રાજની મુખાકૃતિ અંકિત કરેલી છે. રાજાની મુખાકૃતિની સામે ગ્રીક અક્ષરો આ કિત કરેલા છે અને કિનારી પર ગોળ ફરતાં બિંદુઓ છે. પૃષ્ઠભાગ : સિક્કાને પૃષ્ઠ ભાગ ઉપર ત્રિકૂટ પર્વત, નાચે તરગાકાર રેખા તથા ત્રિકૂટ પર્વતની જમણી બાજુએ ઉપર ૯
* રીડર, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ ૨૪]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૪સપ્ટે. ૧૯૯૩
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરણવાળું સૂર્યબિંબ અને ડાબી બાજુએ બે અર્ધ ચંદ્ર અંકિત કરેલા છે. કિનારી પર વૃત્તાકારમાં ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત ભાષામાં નીચે મુજબ લખાણ ઉપસાવેલું છે :
- राज्ञो महाक्षत्रपस रुद्रदमपुत्रस रज्ञ महक्षत्रपस दमजदश्रय ૨. મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લા(શક ૧૦૨-૧૧૮ = ઈ. સ. ૧૮૦–૧૯૬૦ના સિક્કો
ઉપર્યુક્ત દામદજશ્રી લાના લધુ બંધુ રુદ્રસિંહ ૧ લાનો શક વર્ષ ૧૧૧(ઈ. સ. ૧૮૯)ને આ મહાક્ષત્રપ પ્રકારનો સિક્કો ચાંદીનો અને આકારમાં ગોળ છે. એને સામાન્ય પરિગ્રહણુક ૧૬૫૫૩ છે. સિક્કાનું વજન ૨.૦૫ ગ્રામ અને અર્ધવ્યાસ ૧૪ સે. મી. છે.
રેસનના કેટેગમાં રદ્રસિંહ ૧લાના ૨૯ ચાંદીના અને બે પોટનના સિક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨૯ ચાંદીના સિક્કાઓમાંથી ૨૪ મહાક્ષત્રપ પ્રકારના અને ૫ સિક્કા ક્ષત્ર૫ પ્રકારના છે. શેઠ શ્રી ચિનુભાઈ ચિમનભાઈના સંગ્રહમાં આ રાજના ચાંદીના ૪, જૂનાગઢ મ્યુઝિયમમાં ૧, વલ્સન મ્યુઝિયમ, રાજકોટમાં ૨, બાર્ટન મ્યુઝિયમ, ભાવનગરમાં ૨, સરદાર પટેલ મ્યુઝિયમ, વલભવિદ્યાનગરમાં ૩, પ્રિન્સ ઍક વૈ૯સ મ્યુઝિયમ, મુંબઈમાં ૭ અને લા. દ. મ્યુઝિયમ, અમદાવાદમાં ૧ સિક્કો સંગૃહીત છે.૪ રૂદ્ધસિંહ ૧ લા પ્રથમ વાર મહાક્ષત્રપ તરીકેના સિક્કા શાક ૧૦૦ થી ૧૧ સુધીના મળે છે. આ સિક્કો શક ૧૧૧ ને છે. આથી રુદ્રસિંહ પ્રથમ વાર શક ૧૧૧ સુધી મહાક્ષત્રપ રહ્યો હોવાનું જણાય છે. સિક્કાને અગ્રભાગ : દક્ષિણાભિમુખ રાજની મુખાકૃતિ અને સામે ગ્રીક અક્ષરે અંકિત કરેલા છે. રાજની ગરદનની પાછળના ભાગમાં શક વર્ષ [૧૦૦+૧૦+૧ અ કિત કરેલ છે.
પૃષ્ઠભાગ: મધ્યમાં ત્રિકૂટ પર્વત, એની નીચે તરગાકાર બે રેખાઓ, ત્રિકૂટ પર્વતની ઉપર જમણી બાજુ ૯ કિરણવાળ સૂર્ય બિંબ અને ડાબી બાજુ બે અર્ધચંદ્ર અંકિત કરેલ છે. કિનારી પર વૃત્તાકારે ક્ષત્રકાલીન બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં લખાણ ઉપસાવેલ છેઃ
T૪ મહાક્ષત્રણ વનપુત્રય શો મહક્ષત્રપસ ઇદ્રસિદસ ૩, ક્ષત્ર૫ વીરદામાનો સિક્કો (શક ૧૫૬-૧૬૦ = ઈ. સ. ૨૩૪-૨૩૮)
દ્રસિંહ ૧લા પુત્ર મહાક્ષત્રપ દામસેનના લાંબા શાસન દરમ્યાન તેને પુત્ર વીરદામા ક્ષત્રપ તરીકે અધિકાર ધરાવતો હતો તેનો આ ચાંદીનો સિક્કો આકારમાં ગેળ છે. એને સામાન્ય પરિગ્રહણાંક ૧૬૫૪૯ છે. સિક્કાનું તેલ ૨.૨૫ ગ્રામ અને અવ્યાસ ૧.૫ સે. મી. છે. રાજ વીરદા માના માત્ર ક્ષત્રપ પ્રકારના સિક્કા શક ૧૫૬-૧૬ ૦ (ઈ. સ. ૨૩૪-૨૩૮)ના વર્ષોના જ મળે છે. ( રેસને કંટેલેગમાં વીરદામાના ૩૩ ચાંદીના અને ૧૧ પિટનને સિક્કાઓનું વર્ણન કર્યું છે.” આ ઉપરાંત ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ફોર રિસર્ચ ઇન ન્યુમિન્મેટિક સ્ટડીઝ, અંજનેરી(નાસિક)માં વીરદામાન ૧૭, લા. દ. સંગ્રહાલયમાં ૧, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ૨, શ્રી ચિનુભાઈ ચિમનભાઈના સંગ્રહમાં ૫, બાટન મ્યુઝિયમમાં ૧, જૂનાગઢ મ્યુઝિયમમાં ૧, વડોદરા મ્યુઝિયમમાં ૧ અને વોટસન મ્યુઝિયમમાં ૧ સિક્કો પ્રાપ્ય છે. મોઢેરામાંથી વીરદામાને એક મહાક્ષત્રપ પ્રકારને સિક્કો ઉપલબ્ધ થયે છે.?
સિક્કાને અગ્રભાગ : દક્ષિણાભિમુખ રાજાની મુખાકૃતિ અને સામે કિનારી પર ગ્રીક અક્ષરો ઉપસાવેલા છે. ગરદનના પાછળના ભાગમાં શક વર્ષ ૧૦૦+૫+[૭] વંચાય છે. ભો. જે. વિદ્યાભવન સંગ્રહાલયમાંના કેટલાક સિક્કા : એક સ્વાધ્યાય ]
(૨૫
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ભાગ : મયમાં ત્રિ પર્વત, નીચે તારંગાકાર રેખા પર્વતના ઉપસ્ના જાગમાં જમણી તરફ નવ કિરવાનું સૂતબિંબ તથા ડાબી બાજુએ અર્ધ ચક્રની આકૃતિ સ્પષ્ટ જણાય છે. કિનારી પર વૃત્તાકારે બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. જે માત્રપલ મેસેનસ પુત્ર રાસ ક્ષત્રપર વીરત્ન ૪-૫. ચૌલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના બે સિક્કા
ઈ. સ.ની ૧૨ મી સદીમાં સોલંકી યુગના મહાપ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સિક્કા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચલિત હોવાનું જ્ઞાય છે. સિદ્ધરાજ જયસિંહના આ બે સિકકાઓનો સામાન્ય પરિગ્રહણુક અનુક્રમે ૧૬૫૫૦ અને ૧૬૫૫૧ છે. આકારમાં અત્યંત નાના આ ગાળ ચાંદીના બે સિક્કાઓનું તેલ અનુક્રમે ૦.૫ ગ્રામ અને ૦.૪૫૦ ગ્રામ છે, જ્યારે બંનેને અધ વ્યાસ અનુક્રમે ૦.૭ સે. મી. અને ૦.૮ સે. મી. છે.
ઝાંસી (ઉ, પ્ર.) પાસેના પંડવાડા ગામે ૧૯૭૫માં ગુજ૨ પ્રતીહાર રાજા ભોજદેવના કેટલાક સિક્કાઓ સાથે સિદ્ધરાજના મનાતા બે સેનાના સિક્કા મળી આવ્યા છે. આ વૃત્તાકાર સિક્કાઓ પર ઈ. સ.ની ૧૧ મી ૧૨ મી સદીની નાગરી લિપિમાં “શ્રી સિદ્ધરાજ’ એવુ લખાયું છે. શ્રી આર. બ4 આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના માટે છે,
ગુજરાતમાં મહેસાણા પાસે પિલવાઈ ગામેથી સિદ્ધરાજ જ્યસિંહના મનાતા કેટલાક ચાંદીના સિક્કા મળ્યા છે, જેના પર શ્રીમન્નસિરું અક્ષર વંચાય છે. આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના છે.* | શ્રી ગિરિજાશંકર આચાર્યે પ્રો. ડીવાલાના સ ગ્રહમાંના નાના નાના સિક્કાઓ ઉપર શ્રીમન્નથસિંહ વાંચ્યું છે અને આ સિક્કા સિદ્ધરાજ જયસિંહના હોવાનું જણાવ્યું છે.
. પી. એલ. ગુપ્ત વંથળીમાંથી પાંચ નાના સિક્કા મળ્યા છે, જેના પર પ્રિય શબ્દ પટ વંચાય છે. હૈ. ગુપ્તના મતે જયસિંહપ્રિય નામવા રાજાને ઉલ્લેખ મળતો નથી. પરંતુ પ્રબંધે અને લે બપદ્ધતિ' ગ્રંથમાં જયસિંહપ્રિય, કુમાર પાયપ્રિય, વીસલપ્રિય ભીમપ્રિય અને લૂણપ્રિય દ્રોને ઉલેખ આવે છે.૧ ઠક્કર ફેર દ્વારા ૧૩ મી સદીમાં રચાયેલ ‘દ્રવ્યપરીક્ષા' નામના ગ્રંથમાં “ગુજરીમુદ્રા' પ્રકરણમાં કુમરપુરી, અજયપુરી, ભીમપુરી અને વીસલપુરી ૨ જેવા સિક્કાઓ અને એનો વજનન ઉલેખ અાવે છે. સોલંકી રાજાઓએ પિતાના ચશું સિક્કા પડાવ્યા હોવાનું અને “જયસિંહપ્રિય નામવાળા સિક્કા સેલફી સન્મ રિહરજ. જયસિંહના જ હોવાનું સ્પષ્ટ જણાય છે.
સિક્કાઓના અગ્રભાગ : સિક્કાની ડાબી તરફ મુખ રાખી આગળ ચાલતા હોય તેવા હાથનું ચિત્ર અંકિત કરેલું છે. હાથીએ સુંઢમાં લાંબી લાકડીના આકારની વસ્તુ પકડી છે. ઉપરના ભાગમાં કિનારી પર બિંદુઓ જણાય છે. પૃષ્ઠભાગ : સિક્કાના મધ્યમાં દેવનાગરી લિપિમાં લખાણ ઉપસાવેલું છે. આ લખાણ ત્રણ પંક્તિમાં છે. એક સિક્કા પર નીચે મુજબ લખાયું છે:
[શ્રીમ7 ] [3]તિ
पिय બીજ સિક્કા પરનું લખાણ આ મુજબ છે:
[સામીપ્ય : એપ્રિલ, એક્ટ-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जयसि पिय
પાદટીપ 4. E. J. Rapson, Catalogue of Indian Coins : The Andhra Dynasty, the Western
Kshatrapas, the Traikūțaka Dynasty and the Bodhi Dynasty, New Delhi, 1908,
pp. 80 Ff, २. रेनू लाल, 'प्राचीन गुजरात में प्रच लेत सिकोका अध्ययन (अप्रगट महानिबंध), अमदावाद, - ૨૧૧૧, . ૨૭ ૦–૭૭
3. Rapon, op. cit., pp. 86 ff. ૪. – ત્રા, ૩૫ર્યું, પૃ. ૨૭૨ સે 4. Rapson, op. cit., pp. 117 ff. ६. रेनू लाल, उपयुक्त, पृ. १९९ से ૭ નવીનચંદ્ર આચાર્યો, “ગુજરાતના સિક્કાઓ.' અમદાવાદ, ૧૯૮૦, પૃ. ૭૯ ૮. અ. વ. પંડ્યા, “મહારાજ જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા,, “મારા વિષયવસ્વમસૂરિ
રમાર પંથ,” મુંબઈ, ૧૯૫૬, પૃ. ૧૦૫–૧૦૬ ૯. એજન, પૃ. ૧૦૬. ૧૦. “પથિક' સપ્ટે-ઓકટો. ૧૯૮૧, પૃ. ૩૯-૪૧; – સ્ત્ર, વાયુ , પૃ. ૮૦૮ ૧૧. વર્ષ જાની, ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખેઃ એક અધ્યયન, અમદાવાદ, ૧૯૯૧, પૃ. ૧૪૧ ૧૨. ટપુર ૨, ટ્રા રક્ષા ગૌર ધોત્પત્તિ (સંપા. મહા નાટા), Aૌરાત્રિી, ૧૭૬, જી. ૮૩-૮૪
ભો. જે. વિદ્યાભવન સંગ્રહમાંના કેટલાક સિક્કા : એક સ્વાધ્યાય ]
[ ૨૭
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવસ્તીના જેતવન–દાનના પ્રસંગનાં શિલ્પાંકને
થામસ પરમાર
પ્રાચીન નગર શ્રાવસ્તીનુ` માહાત્મ્ય બૌદ્ધ અને જૈન ધમમાં એક સમાન છે. પાલિ ભાષામાં તેનું નામ સાવથી છે અને તેમાંથી સહેય (હાલનું) થયું હોવાની શકયતા છે આ નગરના ચમ્યકપુર અને ચ`દ્રિકાપુરી એવાં એ નામે પણ જાણવા મળે છે. હાલ તે સ્થળ સહેઠ-મહેઠનાં ખંડેરા તરીકે પ્રસિદ્ધ છે. ઉત્તર પ્રદેશના ગાંડા અને બહુરાઈચ જિલ્લાઓમાં તેના અવશેષ આવેલા છે. ગાંડા-ગારખપુર રેલવે લાઈન પર બલરામપુરથી ૧૧ માઈલ દૂર પશ્ચિમમાં આ સ્થળ આવેલું છે. અહીથી બૌદ્ધ, જૈન અને હિંદુ એમ ત્રણે ધર્માંના સ્થાપત્યકીય અવશેષો પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન કેટલાક મકબરા પણ ત્યાં આવેલા છે.
શ્રાવસ્તી રામાયણ અને મહાભારત જેટલી પ્રાચીનતા ધરાવે છે. આ બંને મહાકાવ્યેાના ઉલ્લેખ પ્રમાણે તે કોશલ દેશનું સમૃદ્ધ નગર હતું. અજ્ઞાતવ્રુત્ત નામના રાજાએ શ્રાવસ્તીની સ્થાપના કરી હતી એવા ઉલ્લેખ મહાભારતમાં છે. પુરાણાના ઉલ્લેખ પ્રમાણે તે ઉત્તર કાશની રાજધાની હતી.
ઈ. પૂ. છઠ્ઠી સદી પહેલાના શ્રાવસ્તીના ઇતિહાસ ભાગ્યે જ ાણુવા મળે છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયથી તે પ્રસિદ્ધિમાં આવ્યું હોવાનુ જણાય છે. આ સ્થળે મુદ્દે અનેક નાના મોટા ચમત્કારો કર્યાં હાવાતુ. બૌદ્ધ અનુશ્રુતિઓ દ્વારા જાણવા મળે છે. યુદ્ધના સમય દરમ્યાન શ્રાવ. સ્તીમાં રાજા પ્રસેનજિતનું શાસન પ્રવતું હતું. શ્રાવસ્તીના ધનાઢય વેપારી સુદ્ધમે યુદ્ધને શ્રાવસ્તીમાં આમંત્ર્યા ત્યારથી શ્રાવસ્તીમાં મુદ્દતા પ્રભાવ વધ્યા હતા. સુદત્ત એક મોટા દાનવીર હતા અને તે અનાથિપ’ડક (સ. અનાષિર્ અર્થાત્ અનાથેાનુ` પાલન કરનાર) નામે પણ જાણીતા હતા. બુદ્ધના દર્શીન તેણે સૌ પ્રથમ રાજગૃહમાં કર્યાં હતાં. મુદ્ધ જ્યારે રાજગૃહમાં પધાર્યાં ત્યારે તેએએ સીતવનમાં વાસ કર્યાં હતા. રાજગૃહના શ્રેષ્ઠી સુદત્તની બહેને ભગવાન બુદ્ધના અને સધતા આતિથ્ય સત્કાર ખૂબ જ સારી રીતે કર્યાં હતા. પેાતાની બહેનના આ ક્રાયથી સુદત્ત ઘણા જ પ્રભાવિત થયા હતા અને તેણે યુદ્ધને શ્રાવસ્તીમાં પધારવા આમંત્રણ આપ્યુ હતું. પરંતુ શ્રાવસ્તીમાં બુદ્ધના નિવાસ માટે કાઈ વિહાર ન હતો તેથી મુદ્દે આમંત્રણના સ્વીકાર કર્યા ન હતા. અનાથિપંડક જયારે શ્રાવસ્તી પાછા ફર્યાં ત્યારે તેણે યુદ્ધના માટે શ્રાવસ્તીમાં એક વિહાર બાંધવાની યેાજના કરી. રાજા પ્રસેનજિતના રાજકુમાર જેતના ઉદ્યાતવાળી જગ્યા વિહાર બાંધવા માટે તેને યેાગ્ય જણાતા જેતને તે જમીન પેાતાને વેચવા વાત કરી. જેતે જમીન વેચવા ઇચ્છા દર્શાવી પરંતુ શરત મૂકી કે પેાતાની માલિકીના વનની ભૂમિ પર પથરાઈ રહે એટલી મુદ્રાના મૂલ્યમાં તે તે વનનું વેચાણ કરશે. શુદ્ધ પ્રત્યે સુદત્તને પૂજ્ય ભાવ હાવાથી તેણે તની શરત માન્ય રાખી. પાછળથી રાજકુમાર જેતે આ કરારમાંથી ચલિત
અધ્યક્ષ, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ—
૨૮ ]
[સામીપ્ટ : એપ્રિલ, '૯૩,-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ન્યાયાલયમાં તેની વિરુદ્ધ ચુકાદો આવતાં પોતાની માલિકીનું વન નિર્ધારિત કરેલી શરત પ્રમાણે તેણે શ્રેષ્ઠી સુદત્તને વેચવું પડયું. સુદરો ૧૮ કરોડના મૂલ્યના કાપણું સિક્કાઓ ગાડાંઓમાં ભરી લાવીને વનની ભૂમિ પર પથરાવી દીધા અને રાજકુમાર જેતનું વન હવે સુદત્તની માલિકીનું થઈ ગયું. એ પછી આ વન તેણે બુદ્ધને અપર્ણ કર્યું. સુદ ત્યાં બુદ્ધના માટે વિહાર બંધાવ્યું. આ વિહાર-નિર્માણના કાર્યમાં મદદ કરવા માટે બુદ્ધના શિષ્ય સારિપુત્ર પણ શ્રાવસ્તીમાં ગયા હતા. નાણાં પાથરવાની થોડી જમીન બાકી હતી ત્યાં રાજકુમાર જેતે સુદતને નાણાં પાથરતાં અટકાવ્યો અને એટલી જમીન પોતાની માલિકીની રાખીને જેતે ત્યાં બુદ્ધ માટે સુવર્ણ મંદિર બંધાવ્યું. સુતે ભૂમિ પર જે મુદ્રાઓ બિછાવી હતી તેનું મૂહય ૧૮ કરોડ હતું. સુદત્તે ત્યાં મંદિર, સંધારામ, કષ્ટાગાર, કુવા વગેરેના બાંધકામ પાછળ બીજા ૧૮ કરોડની મુદ્રાઓ વાપરી હતી, સુદાની આ મહામૂલી ભેટની પુણ્ય સ્મૃતિને જીવંત રાખવા માટે આનું નામ ‘તવનના વિહારને અનાથપિંડદુ આરામ રાખવામાં આવે તેવું બુદ્ધ સૂચવ્યું હતું. જેતવન વિહારની પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી,
' આ પ્રસંગને કેન્દ્રમાં રાખીને ભરદૂત અને બધિગયાની વેદિકામાં તેમજ સાંચીના મહારપના ઉત્તરના તોરણદારની પૂર્વ બાજુના સ્તંભ પર સુંદર શિલ્પાંકન કરેલા છે.
ભરદ્દતના શિલ્પમાં આ પ્રસંગનું આલેખન આ રીતે કરવામાં આવ્યું છે.' બળદને ગાડાથી હટ કરીને ગાડામાં ભરેલા ચોરસ આકારના સિક્કા વનની ભૂમિ પર પાથરવામાં આવી રહ્યા છે. વેદિકા વડે આવૃત્ત એક બોધિવૃક્ષ જે બુદ્ધની ઉપસ્થિતિનું સૂચન કરે છે. તેની સામે ઊભો રહેલ અનાથપિંડદા પાત્રમાંથી પાણી રેડીને દાન સંકલ્પ કરે છે. બીજી બાજુએ વનના સૂચક એવા ત્રણ વૃક્ષની આસપાસ મુદ્રાઓ બિછાવવામાં આવી રહી છે. બે કૂટાગાર પણ આલેખ્યા છે જેમાંના ઉપરના કુટાણાર પર ‘નપટિ,૨ અને નીચેના કૂટાગાર પાસે ક્રોસવેન્યૂટિ એવું લખાણ કોતરેલું છે. આ દશ્યમાં ‘તવન અનાથવેરિ રેતિ દિપંથરેન દેતા* એવું લખાણ ઉત્કીર્ણ છે અર્થાત અનાથપિંડક કોટિ ધનને કય કરીને જેતવનનું દાન કરે છે.
સાંચીના મહાતૃપના ઉત્તરને તરણુદારના પૂર્વને સ્તંભના સન્મુખ ભાગે બીજા દશ્યમાં જેતવનનો પ્રસંગ આલેખવામાં આવ્યો છે.આ દશ્યમાં મુદ્દાઓથી ઢંકાયેલી ભૂમિ દર્શાવી છે. તેમજ ગટી, કેસઅફૂટી અને કટારિફૂટી નામનાં બુદ્ધનાં ત્રણ નિવાસ્થાને દર્શાવ્યાં છે. ગબ્ધફૂટી આગળ આસન દર્શાવ્યું છે જે બુદ્ધની ઉપસ્થિતિનું સુચક જણાય છે.
ભાધિગયાની વેદિકાના એક સ્તંભ ૫ર ૫ણ જેતવનદાનના પ્રસંગનું શિક્ષકને જોવા મળે છે.* આ દશ્યમાં ત્રણ પુરુષ આકૃતિઓ અને ત્રણ વૃક્ષોનું આલેખન કરવામાં આવ્યું છે. ઊભા રહેલ પુરુષે મુદ્રાઓ ભરેલુ પાત્ર ખભા પર ધારણ કર્યું છે. જમણા હાથ વડે પાત્ર પકડયું છે જ્યારે ડાબો હાથ કેડ પર લે છે. બીજા બે પુરુષે પગ પર ઉભડક બેસીને જમીન પર સિક્કાએ બિછાવી રહ્યા છે.
આમ ઉપયુક્ત ત્રણે સ્થળે શ્રાવસ્તીના જેતવનના દાનના પ્રસંગનું શિ૯પાંકન કરવામાં આવ્યું છે. આ ત્રણે શિ૯ષાંકનને સમય ઈ . બીજી સદીને મૂકવામાં આવે છે. આ ત્રણે શિપિનો તલનાત્મક અભ્યાસ કરતાં કેટલીક રસપ્રદ બાબતો નજરે પડે છે. ત્રણમાંથી બે સ્થળે ભરદ્રત અને સાંચીમાં બુદ્ધની ઉપસ્થિતિ પ્રતીકે દ્વારા દર્શાવી છે. મરહૂતમાં બોધિવૃક્ષ દ્વારા અને સાંચીમાં આસન દ્વારા શ્રાવસ્તીના જેતવન–દાનના પ્રસંગનાં શિલ્પાંકનો ]
[ ૨૯
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધને રજૂ કરવામાં આવ્યા છે. ભરદૂત અને સાંચીના શિલ્પમાં અનુક્રમે ત્રણ અને બે ટાગાર દર્શાવ્યાં છે જ્યારે બે ધિગયાના શિ૯૫માં એક પણ કૂટાગાર દર્શાવ્યું નથી. ભારત અને ધિગયાના શિલ્પમાં વનના સૂચક એવા ત્રણ વૃક્ષો આલેખવામાં આવ્યા છે. ભરદૂતમાં પ્રસંગનું ખૂબ જ વિગતે શિલ્પાંકન કરવામાં આવ્યું છે. અનાથપિંડદને દાનનો સંકલ્પ, ગાડામાંથી મુદ્રાઓ ઉતારવી, મુદ્રાઓ જમીન પર બિછાવી, ત્રણ કૂટાગાર, ત્રણ વૃક્ષો વગેરેના આલેખન દ્વારા આ હકીક્ત સ્પષ્ટ થાય છે. શિલ્પાંકનના સમયે એટલે કે ઈ. પૂ. બીજી સદીમાં જાતકકથાઓ અને બુદ્ધના જીવન પ્રસંગે લોકોમાં એટલા જાણીતા થઈ ગયા હતા કે ભરદૂતના શિ૯૫માં આટલું વિગતે આલેખન ન થયું હોત તે પણ દશકને પ્રસંગને ખ્યાલ આવી શકે તેમ હતું. એટલું જ નહિ પણ શિલ્મના વિષયને અભિલેખ દ્વારા જણાવવામાં પણ આવ્યો છે ! રજૂઆત દ્વારા જ દર્શકન વિષયની જાણ થાય છે તે કુશળ કલાકારની સિદ્ધહસ્તતા દર્શાવે છે. આ દૃષ્ટિએ બોધિગયાનું શિલ્પ નેખું પડે છે. માત્ર ત્રણ પુરુષ, વૃક્ષો અને મુદ્દાઓના આલેખન દ્વારા જ સમગ્ર પ્રસંગને સફળ રીતે રજૂ કરવામાં કલાકારને સફળતા મળી છે. ત્યાં પ્રસંગનું નામ પણ જણુવ્યું ન હોવા છતાં પ્રસંગને ખ્યાલ આવી જાય છે. ભારતના શિલ્પમાં પાત્રોની આસપાસ પશ્ચાદભૂમિમાં થોડી જગ્યા ખાલી રાખીને છાયા દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી પાત્રો જહા પડી આવે છે સરંતુ તેઓને એકબીજા સાથે લયાત્મક સંબંધ જણાતું નથી. ભરદૂતમાં દરેક બાબત ધીરજથી કાળજીપૂર્વક આલેખવામાં આવી હોવા છતાં દરેક ભાગ અલગ જણાય છે અને એકબીજા સાથે સંબંધિત હોવાનું જણાતું નથી. જ્યારે બે ધિગયામાં ભરત જેટલું વિગતે આલેખન કરવામાં આવ્યું ન હોવા છતાં તેના પાત્રો લયાત્મક રીતે એકબીજા સાથે સંબંધિત જણાય છે. વાસુદેવશરણું અગ્રવાલના મતે બધિગયાના શિપીઓએ પિતાના ઝીણવટ ભર્યા શિલ્પકામનો વારસે ભરડૂત પાસેથી મેળવ્યો હતો અને તે સાચી અને મથુરામાં પણ વધારે સારી રીતે ફેલાયો હતો. આમ હોવા છતાં ભરદ્દત, બધિગયા અને સાંચીના જેતવનના કાનપ્રસંગના શિ૯૫ની ૨જુઆતમાં ઘણું મેટો ભેદ જોવા મળે છે.
પાદટીપ 1. Cunningham, Stupa at Bharhut, plates 28 & 57 ૨. મિશ્ર રમાનાથ, મદૂત, પૃ. ૭૦ ૩. એજન પૂ. ૭૧ ૪. એજન પૃ. ૭૧ 4. Marshal John, The Monuments of Sanchi and Foncher Alfred, Vol. I (Text)
p. 222 Vol. II (Illustrations) plate 6 XXXIV b 2 $. Cunningham, Mahabodhi, plate VIII-8 ૭. Agrawala, Vasudeva, Indian Art, p. 184
[ સામીપ્ય : એપ્રિલ, 'ક૭-સપ્ટે., ૧૯૯૪
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની ગણેશ પ્રતિમાએ : કેટલીક નવીન ઉપલબ્ધ
રા. ઠા.. સાવલિયા*
દરેક કાયષ નિવિઘ્ને પાર પાડવા માટે જેનું પ્રથમ સ્મરણ-પૂજન કરવામાં આવે છે તે વિઘ્નહર્તા ગણુતિ બીજા દેવાને મુકાબલે હિંદુ સમાજમાં અનેાખું સ્થાન ધરાવે છે. સમગ્ર ભારત વર્ષોંમાં ગણપતિ અને તેની પૂજાને પ્રચાર સર્વ સામાન્ય બન્યા છે. ગણેશ પૂજાની ઉત્પત્તિ અને વિકાસ તથા ગણેશના પૌરાણિક અને શિલ્પશાસ્ત્રીય મૂર્તિવિધાન વિશે અગાઉ ધણુ` સાહિત્ય ઉપલબ્ધ છે. ઉપરાંત ગણેશ પ્રતિમાની પ્રાચીનતા વિશે પણ પ્રથા અને સામયિકામાં ચર્ચા વિચારણા ગઈ છે. ૧ તેથી અન્ને પુનરાવર્તન કરવુ. ઉચિત માન્યું નથી.
ગુજરાતમાંથી ઉપલબ્ધ ગણેશ પ્રતિમાએ વિશે અન્ય લેખાએ પ્રાચીન અને મધ્યકાલથી શરૂ કરી જુદા જુદા સમયની ધણી મૂર્તિ એ વિશે અલગ અલગ પ્રથા અને સામયિકામાં વિગતવાર માહિતી પ્રસિદ્ધ કરેલ છે.ર
અત્રે પ્રસ્તુત ગણેશ પ્રતિમાએ ગુજરાતમાંથી પ્રાપ્ત અન્ય મૂર્તિ એમાં નવીન ઉપલબ્ધિ ગણાવી શકાય. આ પ્રતિમાએ પીઠાઈ, લીલવા (ઠાકાર-પંચમહાલ), ભાવકા, નગરા, વિષ્ણુ મંદિર અમળાજીમાં જોઈ શકાય છે.
પીઠાઈની ગણેશ પ્રતિમા (ચિત્ર ૧)
પીઠાઈ (તા. કપડવંજ) ગામના પીઢેશ્વરી માતાના મદિરના પ્રાંગણમાં આ પ્રતિમા આવેલી છે. ગાળ તક્રિયા જેવા અલંકૃત આસન ઉપર ગણેશ ડાબે પગ વાળીને, જમણેા પગ ઢીંચણથી વાળી ઊભા રાખીને બેઠેલા છે. ગજમુખધારી દેવના મસ્તકે ચક્રાકાર પદકયુક્ત અલ કાર નિષાળી શકાય છે. મોટા કાનમાં પદ્મકળી આકારનુ કાઁલ કાર શે।ભી રહ્યું છે. ત્રણ નેત્ર, મુખ પર પ્રસન્નતાનેા ભાવ, મુખની બહાર ખાડિત દંતશૂળ સ્પષ્ટ નજરે પડે છે. જમણી તરફ વાળેલી સૂઢ અસામાન્ય લક્ષણ તરીકે અલગ તરી આવે છે. ગણેશના કંઠમાં ધટડીયુક્ત હાર, બાજુએ પર મણુકાયુક્ત બાજુબંધ, હાથમાં કકણુ તથા પગમાં ધૂધરાયુક્ત ઝાંઝર તેાંધપાત્ર છે. ડાબા હાથ પર થઈ પાછળથી ભણા હાથ સુધી વીટળાયેલ નાગની ફેણ ભાગ ખડિત છે. અવાવસ્ત્ર તરીકે લગાડી પહેરેલી છે. 'ધ પર થઈ બંને બાજુ લટકતું વસ્ત્ર તેમજ ડાબા પગની નીચે વસ્ત્રના છેડાની ગામૂત્રિકાધાટની કરચલી ધ્યાનાકર્ષક છે, ચતુર્ભુજ સ્વરૂપમાં પરિક્રમાક્રમે જોતાં જમણા નીચલા હાથમાં ફૂલ કે દંત, ઉપલા જમણા હાથમાં પદ્મ, ડાબા ઉપલા હાથમાં પરશુ અને નીચલેા ડાબે હાથ અનુચરના મસ્તક પર ટેકવેલ છે, જેની આંગળીએ માદકપાત્રને પતી બતાવી છે, અહીં ડાબા પગ પાછળ ઊભેલા
અધ્યાપક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ
ગુજરાતની મણેશ પ્રતિમાએ : કેટલીક નવીન ઉપલબ્ધિએ ]
For Private and Personal Use Only
[૩૧
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુચરે બંને હાથે મોદકપાત્ર ધારણ કરેલ છે. અનુચરના મસ્તક પરના ગૂંચળાયુક્ત વાળ છેક ખભા પર પથરાયેલા છે. તેની ઉપસેલી આંખો અને મુખનું આલેખન ઉલ્લેખનીય છે.
ઉપયુક્ત પ્રતિમાનું સમગ્ર આલેખન જોતાં અધેવની કલામય વલીઓ અને અંતભાગમાં ગોમૂત્રિકાઘાટ ગ્રીક અને ગાંધાર શૈલીની યાદ અપાવે છે. વળી અંગોની રચનામાં મોટા જધન અને દેહવળાંકને ભારપૂર્વક દર્શાવવાની આ શૈલી પ્રાચીન શિપમાં પ્રચલિત હતી.
આ ગણેશ પ્રતિમાની બેસવાની પદ્ધતિને અમઝારા, કેટેશ્વર અને રોડામાંથી પ્રાપ્ત ગણેશ પ્રતિમાઓ સાથે સરખાવતા એક જ પદ્ધતિની શૈલી હોવાનું માલુમ પડે છે. અલંકારોની બાબતમાં શામળાજી, ઈડર, અમઝારા, કોટેશ્વર, સિહોર, રેડાની ગણેશ પ્રતિમાને અલ કરણે સાથે સ્પષ્ટ સામ્ય ધરાવે છે, વળી ગણેશના ડાબા પગ પાસે ઊભેલ અનુચરને મસ્તકના ગૂંચળાયુક્ત વાળ અને મુખનું સૌષ્ઠવ યાવની (Hellenistic) શિ૯૫–શૈલીની અસર બતાવે છે. આને શામળાજીમાંથી પ્રાપ્ત ચામુંડાએ ધારણ કરેલ મસ્તક સાથે સરખાવી શકાય.
આમ આ ગણેશ પ્રતિમાના સમગ્ર લક્ષણોને ધ્યાનમાં લઈ ગુપ્તકલાની અસર સૂચવતા આ શિપને ઈસવી સનના સાતમા સૈકામાં મૂકી શકાય. પંચમહાલમાંની નૃત્ય ગણેશ પ્રતિમા (ચિત્ર-૨)
પંચમહાલ જિલ્લાના લીબડી નજીક લીલવા (ઠાકર) નામના ગામમાં નૃત્યમુદ્રામાં ઊભેલા ગણેશની અપ્રતિમ મૂતિ આવેલી છે. નૃત્ય મુદ્રામાં ગણેશજીએ જમણે પગ ઊ એ લઈને આંગળીઓ પર ટેકવેલ છે. જ્યારે ડાબો પગ ઢીંચણથી સહેજ વાળેલો છે. ગજ મસ્તક પર નાને મુકુટ અને આગળના ભાગે મૌક્તિકની સરયુક્ત કેરીઘાટનો અલ કરયુક્ત પદો શોભી રહ્યો છે. બંને કાનના ઉપરના ભાગમાં પદ્મકળી આકારના નાના કર્ણ—અલંકારો નોંધપાત્ર છે. વિસ્ફારિત નેત્રો, મુખમાં ખંડિત દંતશૂળ છે. ખભાને સમાન્તર ડાબી તરફ સૂઢ રાખેલ છે. કંઠમાં ઘંટડીયુક્ત હાર અને એકાવલિ દષ્ટિગોચર થાય છે. ડાબા ખભા પરથી પસાર થઈ જમણા હાથ નીચેથી ઉદર ઉપર દેખાતો નાગબંધ આકર્ષક છે. બાજુ પર કાપા પાડેલાં કડાં અને હાથમાં કટકવલય છે. કેડ પર અધવઅને બાંધતો દોરડા ઘાટનો કટિબંધ, ઢીચણ નીચે સુધી ખૂલતી વનમાલા, પાદવલય અને પાદજાલક સમગ્ર પ્રતિમાની સુંદરતામાં વધારો કરે છે. દેવના જમણા પગ પાસે વાહન મૂષક જોઈ શકાય છે. ગણેશના ચાર હાથમાં અનુક્રમે દત, પરશુ, પા અને મોદકપાત્ર ધારણ કરેલ છે. . આ પ્રતિમાની સમગ્ર ઘડતર શૈલીમાં ગણેશનો ડાબો પગ વધારે પડતા સ્થળ બતાવેલ છે. બાકીનું ઘડતર અને અલંકરણ ધ્યાનાકર્ષક અને સપ્રમાણુ જણાય છે. આ પ્રતિમાને તેના મુખ્ય લક્ષણેને ધ્યાનમાં લેતાં ઈ. સ.ની ૧૦ મી સદી જેટલી પ્રાચીન માનવી જોઈએ. બાવકાની ગણેશ પ્રતિમા (ચિત્ર-૩) - બાવકા (પંચમહાલ) ગામના શિવમંદિરમાં સ્તલિંકાયુક્ત ગવાક્ષમાં ગણેશની સુંદર પ્રતિમા આવેલી છે. ગણેશ ત્રિભંગમાં ઊભેલા છે. સ્તંભોમાંના મકરમુખમાંથી નીકળતી પદ્મયુક્તવેલના મથાળે કીતિ મુખનું આલેખન ધ્યાનાકર્ષક છે. સ્તંભની બહારની બંને બાજુએ સિંહવ્યાલ અને હસ્તિવ્યાસનાં શિપ નજરે પડે છે,
૩૨]
[ સામીપ્ય : એપ્રિલ, '૮–સ, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
www.kobatirth.org
A
ચિત્ર ૧ : પીઠાઈની ગણેશ પ્રતિમા
ચિત્ર ૨ : પંચમહાલમાંની નૃત્ય ગણેશ પ્રતિમા [ચિત્રની સમજૂતી માટે જુએ રા. ઠા. સાવલિયાને લેખ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private and Personal Use Only
www.kobatirth.org
ચિત્ર ૩: બાવકાની ગણેશ પ્રતિમા ચિત્ર ૪: શામળાજીની નૃત્ય ગણેશ પ્રતિમા ચિત્ર ૫ નગરાની ગણેશ પ્રતિમા
[ચિત્રોની સમજૂતિ માટે જુએ . ઠા. સાવલિયાનો લેખ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રતિમાના ગજમુખ ઉપર ત્રિકટ મુકુટ અને કપાળના ભાગે પદકયુક્ત ત્રિસેરી મૌક્તિકની સેરે નિહાળી શકાય છે. સુંઢને ડાબી તરફ વાળેલી છે. કંઠમાં પાંદડાયુક્ત હાર, ઉદર પર નાગબંધ, ઠડ પર ત્રણ સેરી કમરબંધ, મુકતાદામ, વનમાલા તથા કટકવલય અને પગમાં કલ્લાં તેમજ પાલક ધારણ કરેલ છે. દેવના ડાબા પગ પાસે વાહન મૂષક લાડુ આરોગતા જણાય છે.
ગણેશના ચતુર્ભુજમાં પરિક્રમાક્રમે જંત, પરશુ, પદ્મ અને મોદકપાત્ર ધારણ કરેલ જોઈ શકાય છે.
કલાશૈલીની દૃષ્ટિએ આ પ્રતિમા ઈ. સ.ની ૧૧ મી સદીની પ્રતીત થાય છે. શામળાજીની કૃત્ય ગણેશ પ્રતિમા (ચિત્ર ૪) છે શામળાજી(તા. ભિલોડા, સા. કાં.)માં આવેલ વિષ્ણુમંદિરના પશ્ચિમ તરફના મંડોવરને મુખ્ય ગવાક્ષમાં નૃત્ય કરતા ગણેશની નયનરમ્ય પ્રતિમા આવેલી છે. પાપીઠ પર ડાબો પગ ટેકવેલો છે. જમણો પગ નૃત્ય મુદ્રામાં ઉપર ઉઠાવેલ છે. ભારે શરીર હોવા છતાં નૃત્યની અંગભંગીઓ આકર્ષક છે. નૃત્યની તલ્લીનતામાં ગજમુખ છેક ડાબી બાજુ નમાવી દીધું છે. નૃત્ય સાથે તાલ આપતાં વાવો અનેરું આકર્ષણ જમાવે છે. દેવનાં જમણુ વાળેલા પગ નીચે મયૂરનૃત્યમુદ્રામાં નિહાળાતી મૃદંગવાદિનીના અગમરેડ સમગ્ર નૃત્યની પરાકાષ્ઠા દર્શાવે છે. ડાબી બાજુ વીણા અને મછરા સાથે નૃત્યમાં તાલ પુરાવતી બે સ્ત્રી આકૃતિઓ નજરે પડે છે.
ગણેશને ત્રિનેત્ર છે. મસ્તકે કિરીટ મુકુટ, મુખ પર પ્રસન્નતાને ભાવ છે. સૂંઢ ડાબી તરફ વાળેલ છે. શરીર પર ધારણ કરેલ મૌક્તિકના અલંકારોને નૃત્યને લીધે આપેલ ઝોલ નૃત્યની ગતિ બતાવે છે. સર્ષને ઉદરબંધ સ્પષ્ટ નજરે પડે છે. ગણેશ પભુજ છે. જમણુ બે હાથમાં દંત અને પરશુ છે. ઉપલા બંને હાથ નૃત્ય મુદ્રામાં કલાત્મક રીતે વાળેલા છે. નૃત્યને ભાવ રજૂ કરતી અંગુ લિઓના વળાંક શિલ્પીના નૃત્ય વિશેના જ્ઞાનને સાકાર કરે છે. ડાબા બે હાથમાં પદ્મ અને મોદકપાત્ર ધારણ કરેલાં છે.
ગુજરાતમાંથી પ્રાપ્ત ગણેશની અન્ય નૃત્ય પ્રતિમાઓમાં આ પ્રતિમા જુદી તરી આવે છે. સમગ્ર પ્રતિમામાં નૃત્યની ગતિ અને તલીનતા, ઘડતર શૈલી અને મૌક્તિકના અલંકારની પ્રચુરતા તથા દેહની અંગભંગીઓ સિદ્ધહસ્ત કલાકારની સિદ્ધિ બતાવે છે. આ પ્રતિમા. ઈ. સ.ની ૧૧ મી સદી જેટલી પ્રાચીન છે. નગરાની ગણેશ પ્રતિમા (ચિત્ર ૫)
ખંભાતથી ૩ કિ. મી. ઉત્તરમાં આવેલ નગરા ગામના બ્રહ્માજીના મંદિરમાં સફેદ આરસમાં કંડારેલ ગણેશની પ્રતિમા આવેલી છે. ગોળ અલંકૃત તકિયા આકારના ઊંચા આસન પર ગણેશ લલિતાસનમાં બિરાજેલા છે. જમણા લટકતા પગને પદ્મ પર ટેકવેલ છે. ગજ મસ્તકે ના મુકુટ અને આગળના ભાગે ખેતીની બે સેર બાંધેલી છે. કર્ણમાં ઉપરના ભાગે મોતીની સળંગ સેરને અલંકાર નજરે પડે છે. કંઠમાં પાંદડાયુક્ત હાર, મણિયુક્ત બાજુબંધ, કંકણ અગ નામને ઉદરબંધ જોઈ શકાય છે. અહી: પગમાં કોઈ જ આભૂષણ ધારણ કરેલ નથી. સૂઢને ઉદર પર ટેકવીને ગોળ વળાંક આપેલ છે. જેમાં મોદકનું આલેખન સ્પષ્ટ નિહાળી શકાય છે. ચતુર્ભુજ દેવના હાથમાં અનુક્રમે તિ, પરશ, ખંડિત અને મોદકપાત્ર ધારણ કરેલ છે.
ગુજરાતની ગણેશ પ્રતિમાઓ : કેટલીક નવીન ઉપલબ્ધિઓ ]
[
:
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગણેશ પ્રતિમાની સાદી પડતર રોલી અને મુખ પરના સૌમ્ય ભાવ તથા લારાની શૈલીને લઈને આ પ્રતિમાને ઈ. સ.ની ૧૨ મી સદી જેટલી પ્રાચીન ગણૢવી જેઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટીપ
1. Alice Getty, GANESA: Monograph on the Elephant Faeed God, Oxford, 1936; Haridas mitra, GANAPATI, Visva-Bharati Annals, Vol. VIII, Calcutta; Gopinath Rao. Elements of Hindu Iconography, Vol. I, Pat I, 1944, pp. 35-407;
૪. ભા. વે, ‘ગુજરાતનું મૂર્તિવિધાન,' પૂ. ૧૪૯-૧૫૬; પ્રિયભાળા ગ્રાડ, હિન્દુ મૂર્તિ વિધાન’, ૧૯૭૪, પૃ. ૩-૧૬; કિારીલાલ કાઠારી, વિદેશમાં શ્રી વિનાયક પૂન,' ‘પથિક,’ વર્ષ ૧૭. આકરો નવે. ૧૯૭૭, પૃ. ૬
}
. R. N. Mehta, 'A few GANES'A Images from Gujarat,' ''Bulletin of the Barola Messon and Picture Gallery, Vol. V, 19474–45, pp. 23-27; U. P. Sunh, Sculptures from sayaji and Roda, p. 91, Fig. 55; “કુમાર” (કલા અંક), ૫', ૩૮ર, આકટો. ૧૯૫૫, પૃ. ૩૮૭; હસમુખ સાંકળિયા, પુરાતત્ત્વમાં ગુજરાત,' પૃ. ૧૫-૫૭: યુ. પી. શાહ, “સ્વાધ્યાય,” પૃ. ૧૧, ૧૯૭૩, પૃ. ૯૪; પ્રફુલ્લ રાવલ, ‘સિહારની ગણેશ પ્રતિમા', “સ્વાચ્યાય,” પૃ. ૧૭, આંક ૩, ૧૯૮૦, પૃ. ૨૭૮-૯: હિરલાલ ગૌદાની, ‘મહાગુજરાતનાં શિલ્પ-સ્થાપત્ય,' પૃ. ૧૬૮; રવિ ઋજરનીસ, ‘શામળાજીની હિંન્નુજ ગણેશ પ્રતિમા : સમયાંકન અને વિચારણા,’ ‘‘પથિક,” જાન્યુ-ફેબ્રુ. ૧૯૯૪, પૃ. ૨૨-૨૩, ‘કોટેશ્વરની વિરલ શક્તિ ગણેશ પ્રતિમા”, “પથિક," આટા-નવે. ૧૯૮૫, પૂ. ૧૦૦૦-૧૦૨
For Private and Personal Use Only
{ સામીપ્સ : એપ્રિલ, '૩-સપ્ટે., ધ
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હષઁચરિતના કર્તા ખાણના ભાવક વધ
કમલેશકુમાર જે. સંસી
મહાકવિ બાણે સંસ્કૃતના ગદ્યસાહિત્યને કાદમ્બરી અને હર્ષચરિત એમ બે કૃતિની ભેટ ધરી છે. ગદ્યકાવ્યના નિર્ધારિત થયેલા એ પ્રકારો-કથા અને આખ્યાયિકા-ના આ મેજોડ નમૂના છે મેં સુપ્રસિદ્ધ હકીકત છે. કથા અને આખ્યાયિકા બન્નેમાં અજમાવેલી સ્વપ્રતિભાએ બાણને પુષ્કળ યજ્ઞના ભાગી બતાવ્યા છે. સ`સ્કૃત સાહિત્યના વિશાળ સમુદાયે એમની 'કવિત્વ શક્તિના ગુણગાન ગાયા છે, પણ આ સિક્કાની એક બાજુ છે, જ્યારે ખીજી બાજુ એ છે કે કાદમ્બરી અને હર્ષચરિત બન્ને કૃતિઓ માટે શબ્દકાઠિન્ય, ભાષા ગૂંથણી કે કથારસની ખૂબ જ ઓછી ગતિને લઈને બાણુની ટીકા થઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેબર જેવા પાશ્ચાત્ય વિદ્વાન બાના ગદ્યને એક એવા દુ મન ગલ તરીકે ઓળખાવે છે. કે જેમાં આગળ વધવું અશકય હાય છે; પ્રવાસીએ પેાતે જ પાતાના રસ્તા કરી લેવાના હૈાય છે, અને આવા જ ંગલમાં જેમ હિંસક પ્રાણીઓથી ભય રણ કરે છે, તેમ અહી સામાસિક પદોથી વાચકને ભય રહ્યા કરે છે. પ્રા. આર. ડી. કરમારકર જેવા ભારતીય વિદ્વાનને પણ આ આક્ષેપ અંત: રાગ્ય જણાયા છે.૨
આમ ખાને માટે સાહિત્યરસિકામાં બે ભિન્ન ભિન્ન પ્રકારની લાગણી પ્રવલે છે. અહી આાપશે આ બન્ને લાગણીઓની બાણુના હષઁચરિતના સન્દર્ભમાં સર્મીક્ષા કરીશું અને તેનાં કારણામા પણ વિચાર કરીશું.
સૌ પ્રથમ આ વિષે બાણભટ્ટને તપાસતાં જણાય છે કે તે પોતાની કૃતિએ પરત્વે’ઊભા થવારા કાર્ડિયદોષ અને એને લીધે થનારા પોતાના અપયશથી સભાન છે, કાદમ્બની વાત જવા દઈએ, તે પણ કમ સે કમ ચરિત માટે તે આ વાત ઘણી જ સાચી છે. ખાણું હષ ચસ્તિના આરભમાં જ શાભા કે પ્રસિદ્ધિ પામનારી આખ્યાયિકા કેવી હૉય, એ અગેને પાતાના મત રજૂ કરતાં કહે છે કે
सुखप्रबोधललिता सुवर्णघटनोज्ज्वलैः । शब्दराख्यायिका भाति शय्येव प्रतिपादकैः || ३
અનેક સ્થળે જેમ બાણુ શ્લેષની યેાજના મૂકે છે, તેમ અહીં પણ શ્લેષની યેાજના દ્વારા આખ્યાયિકા વિષે પેાતાનેા મત જણાવ્યા છે. તેમના મતે જો સુવણું (= જેવી મૂલ્યવાન ધાતુ)થી
+
સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદના ઉપક્રમે આયેાજિત ‘કથા અને આખ્યાયિકા' વિશેના પરિસંવાદ(૮–૯ ફેબ્રુઆરી,' ૯૪)માં વાંચેલા લેખ. વ્યાખ્યાતા, સ’સ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ–
હષ ચરતના બાહુના કર્યાં ભાવક વ]
For Private and Personal Use Only
[ ૩૫
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવેલ ડાઈને ઉજ્જવલ પાયા વાળી અને (શયન પૂરુ થતાં) સુખપૂર્વક જેમાં નગરણુ થઈ શકે એવી લલિત હાય, તેા જ શય્યા પ્રશ'સાને પાત્ર બની શકે, એમ આખ્યાયિકા પણ્ સુંદર અક્ષરાની ગૂચણીને લીધે ઉજ્જવલ બનેલી, અર્થાંનું પ્રતિપાદન કરનારા શબ્દોથી રચાયેલી અને સરલતાથી સમાઈ જાય, તેવા લલિત વાકયા-શબ્દોવાળી હાય, તા જ પ્રશંસાને પાત્ર બની શકે છે.
આના સ્પષ્ટ અથ એ થયેા કે આખ્યાયિકામાં ભાષાકીય કાઠિન્ય હાય, કે ભારે સામાસિક રચનાતે લીધે ભાષા દુર્ગંધ હાય, તા તેવી આખ્યાયિકાની પ્રશંસા કે ખ્યાતિને મેટા અવકાશ રહેતે ની. એમ બાણભટ્ટ પોતે જાણે છે, અને સાવધાનતાપૂર્વક હ`રિતના આરંભે જ આવું ઉચ્ચારે છે. આ પરિસ્થિતિમાં હ`ચરિતની ફરી એકવાર સમીક્ષા કરવાનું પ્રાપ્ત થાય છે. બાણુને શબ્દોના જંગલના નિર્માતા જાહેર કરીએ, એ પહેલાં કેટલીક વિશિષ્ટ બાબતે તરફ ધ્યાન ધરવું જરૂરી છે; તે સિવાય બાણુને સાચે ન્યાય આપવા મુશ્કેલ છે. પ્રથમ બાબત તે એ છે કે દરેક કૃતિ તેના જમાનાના પ્રચલિત આદર્શાથી અનિવાર્ય રીતે પ્રભાવિત થઈ જતી હેાય છે, બાણુના જે સમયગાળા છે, તેમાં ગદ્ય માટે અલ કારપ્રધાન ભાષાના સમાદર થતા, તા. વળી સમાસની અધિકતા એ r ગદ્યને પ્રાણ માનવામાં આવતા. આથી જ દણ્ડીએ કહેવું પડયું કે
“બોન: સમાસમૂયવમતત્ ાદ્યસ્થ વિતમૂ |''૪
હવે જે જમાનામાં એજ અને સમાસસૂયત્ત્વ એ ગદ્યના પ્રાણ મનાતા હોય, તેા તે જમાનાના યશ ચાહનાર એવા કયા કવિ હશે, કે જે એ બન્નેની ઉપેક્ષા કરી શકે?
ખીજી બાબત એ છે કે પંચતંત્ર જેવા ખૂબ જ સરળ ગદ્યની અપેક્ષાએ ચરિતના ગદ્યને આપણે ભલે કિલષ્ટ માનીએ; અને એવા આક્ષેપ કરીએ કે સુખપ્રોધ લલિતા એમ કહીને આખ્ખાયિકાની પ્રસિદ્ધિ માટે જે અપેક્ષાએ બાણે પેાતે સ્વીકારી છે; તેની હર્ષોંચરિતમાં ઉપેક્ષા કરી છે. પ હકીકત એ છે કે કાઠિન્ય હાય કે સરળતા એ તેા સાપેક્ષ છે, કાઈકની અપેક્ષાએ કાઈ કઠિન હાઈ શકે અને એ જ કઠિન વસ્તુ કાઈ અન્યની અપેક્ષાએ સરળ હાઈ શકે. માની આખ્યાયિકા એવા હુચરિતના ગદ્ય માટે પણુ આવુ જ છે. જે જમાનામાં સમાસક્રુરતાવાળા અને એજસ્વી લેખનને જ ગદ્યકાવ્ય તરીકે માન્યતા મળતી, એવા જમાનામાં કાઇ બીજો કવિ પ્રયાજે, એના કરતાં બાણે હ ચરિતમાં ધણું સરળ ગદ્ય પ્રયાયુ છે.
ગદ્યને કિલષ્ટ બનાવવામાં જેમ સમાસેા નિમિત્ત બને છે, તેમ સન્ધિકા પણ અગત્યના ભાગ ભજવે છે. એમાંય વળી જો પ્રસન્ધિ પ્રયાાય, તેા ગદ્ય હાય કે પછી પદ્ય હોય, કિલષ્ટ બની જતું હાય છે. આ ઉપરાન્ત સામાસિક પદોમાં પણ જ્યારે અવૃદ્ધિ પ્રયાજવાના અવસરેા આવ્યા કરે, તે ત્યાં ભારે ભાષા કાઠિન્ય સજાય છે.
હર્ષચરિતના ગદ્યમાં બાણુ આવી સ ંભવિત કિલષ્ટતાઓને દૂર રાખી શકયા છે, એ આપણે જોઈ શકીએ છીએ.પ
ત્રીજી બાબત છે હચરિતના ભાવક વગની. ખાણુના ગદ્ય વિષે ફરિયાદ કરતી વખતે એ ગદ્યના ભાવક વર્ગની સદંતર ઉપેક્ષા થઈ છે; એ પણ અહીં તેાંધવુ' જોઈએ. આથી પણ ભાણુને અપશયના ભાગી થવું પડયુ છે, જે બાણ આખ્યાયિકા માટે સરળ ગદ્ય યેાજવાની આવશ્યકતા ઉપર ભાર મૂકતા હોય, એ જ બાણુ ભારેખમ ભાષા વાપરતા હોય, તા તેમની પોતાની પરિસ્થિતિને આપણે ખ્યાલ રાખવા જોઇ એ; જેમ કે-હ'ચરિત-કે જેનું વિષય વસ્તુ કાલ્પનિક તેમજ ભૂતકાલિક
at ]
[ સામીપ્સ : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
નથી. બલકે સિદ્ધ હકીકતો ઉપર આધારિત અને બાણને માટે વર્તમાનકાલિક છે, તેમાં જુદા જુદા તબક્કે પિતાની આસપાસના સમાજનો એટલે કે ભાવક વર્ગને પરિચય બાણ આપે જ છે. જેમ કે
(f) ...સતિ રાવરિંછને વિચાણસ જે ઇrનિરજાત્ II જ્યારે ઘરેથી દેશાટન માટે બાણ નીકળ્યા, ત્યારે તેમના પરિવારમાં- (જીવન પર્વત) તૂટે નહી તે વિદ્યોપાર્જનને અવકાશ કાયમ હતા.
(ख)... स्वभावगम्भीरधीधनानि विदग्धमण्डलानि च गाहमानः पुनरपि तामेव वैषश्चितीमात्मवशोचितां प्रकृतिमभजत् । महतश्च कालात्तमेव भूयो वात्स्यायनव शाश्रममात्मनो जन्मभुवम् ब्राह्मगाનિવાસમમતુ - અહી જણાવ્યા પ્રમાણે દેશાટન વખતે-વિદ્વાનોની મંડળીઓમાં ગળાડૂબ રહેતો, તે ફરીથી પિતાના વંશને ઉચિત એવી વિદ્વતાપૂર્ણ પ્રકૃતિને પામ્યા-” એ પછી ફરીથી તે વાસ્યાયનવંશના ભાશ્રમ અને બ્રાહ્મણોના અધિવાસ એવી પિતાની જન્મભૂમિમાં પાછો ફર્યો.
(ग) ...शुकसारिकारब्धाध्ययनदीयमानोपाध्यायविश्रान्तिसुखानि साक्षात्त्रयी तपोवनानीव चिरदृष्टाना. म्बान्धवानाम्प्रीयमाणो भ्रमन्भवनानि बाणः सुखमतिष्ठतम् ।
...પોપટ અને મેનાએ શરૂ કરેલા અધ્યાપનથી ત્યાં ઉપાધ્યાયોને વિશ્રામનું સુખ આપવામાં આવતું-આભ (બ્રાહ્મણધિવાસના ભવનો, જાણે સાક્ષાત વેદત્રયાત્મક તપોવન જેવાં હતાં.
આ ત્રણેય સ્થળાને જોતાં જણાય છે કે બાણ ઘરનો ત્યાગ કરી દેશાટન માટે નીકળ્યા, ત્યારે પરિવારમાં અવિછિન વિદ્યા પ્રસંગ હતો, પણ ઘર છોડયું એટલે એ વિદ્યા પ્રસંગ પણ છૂટયો આમ
છતાં દેશાટન દરમ્યાન પોતે વિદર્ભડળીના આશ્રયે પિતાના વંશને અનુરૂપ વિદ્વત્તાને એ પામ્યા. એ પિછી ઘરે પાછા ફર્યા ત્યારે પણ ત્યાં વિદ્યા પ્રસંગ પહેલાંની જેમ અનવરત ચાલી રહ્યો હતો.
આટલી બાબતો ધ્યાનમાં રાખીને હવે ત્રીજા ઉછવાસ ઉપર નજર કરીએ. ત્રીજા ઉછવાસના આરંભ ભાગમાં બાણે પૌરાણિક શૈલી પ્રયોજી છે. પુરાણોમાં જેમ કોઈ વસ્તુ કે વિગત માટે અમુક
વ્યક્તિ ફરમાયશ કરે, અને એની એ ફરમાયશ પૂરી કરવા કથાકાર કથાવસ્તુને પીરસે, એ રીતે અહી 'પણ જમા કરવામાં આવી છે.
બાણ હર્ષવર્ધનની પ્રત્યક્ષ મુલાકાત લઈને બ્રાહ્મણધિવાસમાં પાછા ર્યા છે. ઘણા દિવસ પછી ભેગા થયેલા કૌટુંબિકજનોના કુશળતાના સમાચારોની આપ-લે થઈ ગયા પછી ઈરાદાપૂર્વક બાણે પુરાણપાઠને પ્રસંગ ખડે કર્યો છે. પુરાણપાઠ દરમ્યાન બાણના સમાજ અને પરિવારના અનેક નાના મોટા સ્વજનો ઉપસ્થિત છે. તેમાંથી બાજુના પિતરાઈઓ પૈકીના એકે દબાણે જેની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે, તેવા સમ્રાટ હર્ષનું ચરિત સંભળાવવા પ્રાર્થના કરી છે. એ પછી કેટલીક વિગતો આપીને બીજા દિવસથી હર્ષચરિત સંભળાવવાનો આરંભ થાય છે. , અહીં ખૂબ જ ચાતુર્ય અને સાવધાનીથી બાણે પોતાના અથવા એમ કહો કે હર્ષચરિતના શ્રાવક-ભાવક વગને ખ્યાલ આવે છે. જેના મુખથી હર્ષચરિત સંભળાવવાનો પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે, અને જેમની સામે વાણી પ્રયોગ કરવાનું છે, તે આ પ્રકારના લોકો છે :
હિચરિતના કતાં બાણને ભાવક વગ].
[ ૩૭
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
... बाणस्य चत्वारः पितामहमुखपद्मा इव बेदाभ्यासपवित्रितमूर्तयः उपाया इव सामप्रयोगल लितमुखाः गणपतिरधिपतिस्तारापतिः श्यामल इति पितृव्यपुत्रा भ्रातरः प्रसन्नवृत्तयो गृहीतवाक्याः कृतगुरुपदन्यासी' न्यायवेदिनः सुकृतसंग्रहाभ्यासगुरवो लब्धसाधुशब्दा लोक इव व्याकरणेऽपि सकलपुराणराजर्षिचरिता मिज्ञाः, महाभारत भावितात्मानः, विदितसकलेतिहासाः, महाविद्वांसः, महाकवयः, महापुरुषवृत्तान्तकुतूहलिनः सुभा पितश्रवणरस रसायनावितृष्णाः, वयसि वचसि यशसि तपसि महसि वपुषि यजुषि च प्रथमाः पूर्वमेव कृतसङ्कराः विवक्षयः स्मितसुधाधवलितकपोलोदराः परस्परस्य मुखानि व्यलोकयन् ॥
અહી' કેટલાંક વિશેષણા એવાં છે કે જે શ્વેતૃવČની લાયકાતને જાહેર કરે છે, એમના અભ્યાસ ઉપરથી એ સ્વત : સ્પષ્ટ છે કે એમના ભાષાવિષયક કેટલે ઊ`ડો અભ્યાસ છે. જેમ કે
૧. વૃદ્દીતવાયા: અર્થાત્ ઉચ્ચરિત વાકયના અર્થાંનું ગ્રહણ કરી શકે તેવા;
૨. નૃતનુંવન્યાસા: અર્થાત્ જેમણે સુમન્ત અને તિરુન્ત પદાના ગુરુ=ભારે અને અથવા ઘણી પ્રયાગા કર્યાં છે, તેવા;
૩. સુશ્રુતસ'પ્રહામ્યાનુરવ: અર્થાત્ સારી રીતે તૈયાર કર્યાં છે વ્યાડિકૃત ‘સંગ્રહ' નામના ગ્રન્ય જેમણે; અને એથી ઉપાધ્યાય બન્યા છે જેઓ, તે.
૪. પસાપુરા—ા: છેાદ વ યારનેવિ અર્થાત્ લેાક(વ્યવહાર)માં જેમને સાધુ (ધન્યવાદ ૩ અભિનન્દન પરક અથ માં) શબ્દની પ્રાપ્તિ થઈ છે; તેવી જ રીતે વ્યાકરણમાં પણ સાધુ (અર્થાત્ વ્યાકરણ સૌંમત) શબ્દોની પ્રાપ્તિવાળા;
૫. મહાવિદ્રાંસ:, મહાલય: અર્થાત્ મેટા વિઠ્ઠાતા અને મોટા કવિઓ-એવા.
ખાણુ જેમની આગળ હુ ચરિત સભળાવવા બેઠા છે, તેમનુ વિદ્યાકીય સ્તર આ પ્રમાણેનુ' છે. અથવા એમ કહો કે આ સ્તરના ભાવકવ` માટે બાણુ હ`ચરિત લખી રહ્યા છે.
બાણુના સમયમાં આજે પ્રાપ્ત એવુ પુરાણુ સાહિત્ય પ્રચારમાં હતું. એમાં પૌરાણિક આખ્યા સાદી-સરળ ભાષામાં છે. અને એથી જ સામાન્ય પ્રજાજનને માટે પણ એ આસ્વાદ્ય બન્યુ` છે. આજે પૌરાણિક આખ્યાન સાદી-સરળ ભાષામાં લખાતું આવ્યું છે, તે નિંદ્જ્જનભાગ્ય ભાષામાં ઉતારવામાં આવે, અને સાથે સાથે એ એટલું જ આસ્વાદ્ય ' પણ બની રહે, એવા ગૃહીત સાથે બાણુ હરિત લખે છે. ઉપર જોયું તે ભાવકવતું વર્ણન સ્વાભાવિક નથી. આખ્યાયિકા તરીકેના સ્વરૂપનું નિર્ધારણ થાય, એ માટે આને સ્થાન અપાયુ' છે. એમ કહેવાતા તે કાઈ પ્રસંગ જ નથી કેમ કે આખ્યાયિકાનાં લક્ષણૈા તેમ પાછળથી નકકી થયાં છે. તેા વળી, કથાવસ્તુને ઉપકારક એવું કઈ બીજ પણ અહીં નથી, કે જેને આગળ ચાલીને વિકાસ સધાય હાય, અને કથાવસ્તુમાં વેગ ' આવ્યે હેય. આ સ્થિતિમાં એ સહજ રીતે ફલિત થાય છે કે આ વણુનથી બાણુ સ્પષ્ટ કરવા માંગે છે કે મારી કૃતિના આસ્વાદ માણવા માટે આવી-આવી ભાવયિત્રી પ્રતિભા હેાવી જોઈએ.
એમ કહી શકીએ કે સંસ્કૃતના વિવિધ શાસ્ત્રગ્રંથેાના આર્ભમાં ‘અનુખ ધતુષ્ટય' એટલે કે વિષય, પ્રયેાજન, અધિકારી અને સબંધ એ ચાર બાબતેાની વિચારણા કરવામાં આવતી હૈાય છે; તેમ અહીં હ`રિતમાં પણ લેખક મહાકવિ ભાણે પપ્પાની કૃતિના આસ્વાક અધિકાર એને,' ભાવક વ'તા આપણને પરિચય આપી દીધા છે.
૩૮ ]
[ સામીપ્સ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદટીપ
૧. ...in Short, Banas prose is an Indian wood, where all progress is rendered
impossible by the undergrowth until the traveller cuts out a path for himself and where, even then he has to reckon with malicious wild beasts in the shape of unknown words that affright him.--Peterson's Introduction to craft,
B. S.S; p. 38 2 ... You are in a position to pass through the wood, not certainly without
scratches here and there, but without any serious damage to speak of-Bāņa,
by Karmarkar, R. D; Karnataka University, Dharwar, 1964, pp. 69-70 ૩. હર્ષચરિત, સ. પી. વી. કાણે, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, સંસ્કરશે બીજ, ૧૯૬૫,
૫. ૨ (પ્રસ્તાવના, લેક ૨૦) ૪. કાવ્યાદશ, ૧-૮૦ ૫. આનાં ઉદાહરણે આપવાં સંભવ નથી, તેમ આંશિક ફકરાઓ નોંધીને ઉદાહરનો આભાસ
છ કરવા એ પણ વાજબી નથી. આમ છતાં એટલું સૂચવવાનું કે બીજા ગાને, અરે ખુદ કાદમ્બરીના ગવને પણ બે ચાર પાના સુધી હર્ષચરિતના ગદ્યની સાથે ઉપર્યુક્ત દ્રષ્ટિએ
સરખાવીશું, તે આ વાત સહજ રીતે જણાઈ આવશે. ૬. હર્ષચરિત, ઉચ્છવાસ ૧, પૃ. ૧૯ ૭. એજન, પૃ. ૨૦ પહેલા ઉચછવાસને અનેતે). દ. એજન, પૃ. ૨ (બીજા.ઉચ્છવાસને અન્ત) દ, એજન, પૃ. ૪૦ (ત્રીજે ઉચ્છવાસના આંરભમાં)
હર્ષચરિતના કતાં બાણુને ભાવક વગ]
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દડિ–પ્રયુક્ત અભિનવ, અલ્પપ્રયુક્ત શબ્દો
ગીતા મહેતા
ગદ્યકાર ડી છઠ્ઠી સદીના ઉત્તરાર્ધથી સાતમી સદીની વચ્ચે થઈ ગયેલા છે. તેઓ વૈદભી રીતિના અનુયાયી છે અને ભાષા પ્રયોગમાં નિપુણ છે. તેમની ભાષા જટિલતા અને વિસ્તાર દોષથી મુક્ત છે. અભિવ્યક્તિની યથાર્થતા, અર્થની સ્પષ્ટતા, શબ્દાબરને અભાવ અને પદનું લાલિત્ય તેમની વિશેષતા છે.
દડીઓ “દશકમારચરિત” નામની કથા અને આખ્યાયિકાના મિશ્ર લક્ષણોને ધરાવતી કૃતિની રચના કરી છે. “દશકુમારચરિત' ઉપર “પચન્દ્રિકા,” “ભૂષણ' અને ‘લઘુદીપિકા' ટીકા મળે છે. ટીકાકારોને “દશકુમારચરિત'માં દ૨ડીએ પ્રયોજેલા શબ્દોને સમજાવવા માટે લગભગ ૪૧ કોશની કે કેશકારોની મદદ લેવી પડી છે. જેમ કે, (૧) રત્નકોશ (૨) અમરકેશ (૩) વૈજયંતીકાશ () હારાવલી (૫) મહીપ (૬) વિશ્વ (૭) ભાગુરિ (૮) શાશ્વત (૯) ગુરુચરણ (૧૦) હૈજા (૧૫) કોશસાર (૧૨) અજય (૧૩) મહીધર (૧૪) કેશવ (૧૫) ભાવ (૧૬) ૨૨નહાર (૧૭) દિવાકર (૧૮) બાપાલિત (૧૯) ઉત્પલ (૨૦) સજજન (૨૧) નિદાન (૨૨) ભીમ (૨૩) મેદિની (૨૪) માગધપરિભાષા (૨૫) ભાસ્કરાચાર્ય (૨૬) વાલ્મટ (૨૭) યાજ્ઞવલ્કય (૨૮) ચાણક્ય (૨૯) વરાહમિહિર (૩૦) ભાવમિશ્ર (૩૧) મન (૩૨) ભગવદગીતા (૩૩) કલ્કતત્ર (૩૪) વરરુચિ (૩૫) કામક (૩૬) વાસ્યાયન (૩૭) હલાયુધ (૩૮) નિઘટ્ટ (૩૯) પાણિનિ (૪૦) ભરત (૪૧) હેમચન્દ્ર
હરડીએ જે અભિનવ કે અપપ્રયુક્ત શબ્દ આપ્યા છે, તેને ભાગુરિ નામના કેશકારની મદદ દ્વારા અહી વિમર્શ કરવામાં આવ્યો છે. દરડીએ પ્રોજેલા અભિનવ શબ્દ જોઈએ તે પહેલાં ભાગુરિ વિષે ઉપલબ્ધ માહિતી જાણી લેવી જોઈએ.'
ભાગુરિમાં શ્રયમાણ તદ્ધિતપ્રત્યય અનુસાર ભાગુરિના પિતાનું નામ “ભગુર' પ્રતીત થાય છે. ભાગરિકૃત કેષનું નામ “ત્રિાણ' હતું. તેમણે કેશ ગ્રન્થ ઉપરાંત બ્રાહ્મણગ્રન્થ, અલંકાર ગ્રન્ય તેમ જ સાંખ્યદર્શનભાષ્ય પણ આપ્યા છે. જો કે આ બધા ગ્રન્થોના પ્રવક્તા એક જ ભાગુરિ છે કે ભિન્ન ભિન્ન તે અજ્ઞાત છે.
શાકમારચરિત'માં દડીએ કેટલાક અભિનવ અને અ૫પ્રયુક્ત શબ્દોનો પ્રયોગ કર્યો છે જેને ભાગુરિની મદદ દ્વારા સમજવા પ્રયાસ કરીશું, * “ભાષા ભવન’ ગુજ. યુનિ, સંસ્કૃત વિભાગ કથા અને આખ્યાયિકાના સેમિનાર વખતે વંચાયેલ
શોધપત્ર. + વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, નરોડા આર્ટસ કોલેજ, અમદાવાદ
[ સામીપ્ય : એપ્રિલ, ”-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) પ્રથમ ઉચ્છ્વાસ ‘રાજવાહનચરિત’ના અંતભાગમાં ધનમિત્રના વણુંન પ્રસંગે જણાવે છે કે"अनन्तरं च कश्चित्कर्ण कारगारः कुरुविन्दसवर्ण कुन्तलः कमलकेामलपाणिपाद... कृशाकृशोदरेशरः स्थल: कृतहस्ततया......'अयमेव स देवा राजवाहनः' इति प्राञ्जलिः प्रणम्यापहारवर्मणि निविष्ट दृष्टिराचष्टा અર્થાત્ ‘ત્યારબાદ કણિકારની સમાન શ્વેત, કુરુવિન્દ સમાન કેશવાળા, કમળ જેવા કામળ કર-પાદ જેવા...... શાદર અને વિશાળ ઉર :સ્થળવાળા શિક્ષિત હસ્તી......‘આ તે જ મહારાજ રાજવાહન છે એમ અંજલિયુક્ત પ્રણામ કરી અપહારવર્માને એકીટશે જોતા એલ્યે.'
અહીં ‘વૃત:' ના‘શિક્ષિત’જ એવા અર્થ કરવામાં આવ્યે છે.
શ્રી આપ્ટેના કાશમાં ‘નૃત' તેા અય (૧) ક્ક્ષ, ચતુર, કુશળ, પટ્ટ અને (૨) ધનુવિદ્યામાં કુશળ એવા કરવામાં આવ્યેા છે.
અમરકાષમાં ‘વૃન્તિઃ સુયૅાવિચિત્ર વ્રતનુ વત્ત આપ્યા છે. મેાનિયર વિલિયમે તઃ 'ના મથ` શિક્ષિત:' એવા આપ્યા નથી. દશકુમારચરિત ઉપસ્તી ‘પચન્દ્રિકા' અને લલ્લુદીપિકા'માં ‘ત’ ના ‘શિક્ષિત' અથ` ભાગુરિએ કર્યાં છે. દણ્ડીને શિક્ષિત કેળવાયેલ એવા અથ કેવળ ભાયુરિની મદદથી પ્રાપ્ત થાય છે. જે અલ્પપ્રયુક્ત છે. વળી દૂલ્હી આ દ્વારા પદલાલિત્ય પણ સાધી શક્યા છે. જેમકેવૃષ્ણો :થરુવૃતહ્તા........
(૨) પ્રથમ ઉચ્છ્વવાસમાં અંતે આ જ કથાનક આગળ વધતાં ધનમિત્ર અને અપહારવર્માના સંવાદ પ્રસંગે, ‘જો કોઈ આપત્તિ ન હોય તે અંગરાજ (સિંહવર્મા)ને બન્ધનમાંથી છેડાવી સૈન્ય અને સવારીને એકત્ર કરી આપણા પક્ષે રહેલા આ ક્ષત્રિય સમૂહની સાથે, એકાંતમાં સુખપૂર્વક ખેઠેલા મહારાજની સેવામાં ઉપસ્થિત થાવ” એમ અપહારવાં કહે છે, ત્યાં સાયં નિ મચ્ચ અન્યના નમવનિ ત વ વેગવાનમેયામા@ળ મુન.........તિ એમ કહ્યુ` છે.
અહીં કાશ'ના અર્થ અની' સૈન્ય કરવામાં આવ્યા છે. અમરકાષમાં ‘કાશ’ શબ્દના પુષ્પકળા, તલવારની મ્યાન, ખાનેા અને દિવ્ય અર્થ થાય છે: શ્રી આપ્ટેના કેશમાં આ ઉપરાંત બીજા ૧૮ અર્શી આપ્યા છે. પણ કાશના અથ સૈન્ય આપ્યા નથી. મૅમ્યુનિયર વિલિયમે પણ આ અર્થ આપ્યા નથી. ‘ભૂષણા' અને ‘લઘુદીપિકા'માં ભાગુરિના કાશમાં અની અથ પણુ આપ્યા છે.
દણ્ડીના સમયમાં અને સમાજમાં જ આવા અથ પ્રચલિત હશે એમ કહી શકાય. અથવા એમણે પોતે જ આવા શબ્દો પહેલવહેલા પ્રયેાજ્યા હશે. એમાંથી જે કાંઈ હાય, પણ દૃણ્ડી શબ્દ સ્વામિત્વને પ્રદશિત કરે છે.
(૩) દ્વિતીય ઉચ્છ્વાસ ‘અપહારવર્માંચરિત'ના આરભમાં અલૌકિક દષ્ટિવાળા મહષિ મરીચિ માં છે? તેના જવાબમાં તપસ્વી કહે છે કે, ‘ગામીત્તાદશે મુનિસ્મિન્નાશ્રમે । તમેટા ઝામમારી નામા પુરીવત સથાનીયા વાયુદ્યતે...અર્િટ। અર્થાત્ “આ આશ્રમમાં એવા ઋષિ હતા. એક વાર અ પુરીની શિરામણુ કામમઞ્જરી નામની વૈશ્યાએ...પ્રણામ કર્યાં.
અહી” ‘વ્રત સ્થાનીયા ના અથર રિમૂજળપ્’ કર્યાં છે. ‘વત’સસ્થાનીયા માં વૃષ્ટિ માત્તુરિયાર સ્ટેપ: ।૧૦ વૈયાકરણુનિકાયમાં અત્યન્ત પ્રસિદ્ધ એવા ભાગુરિના પૂર્વોક્ત નિયમને ધ્યાનમાં લઈને
દશ્મિ-યુક્ત અભિનવ, અલ્પપ્રયુક્ત શબ્દો ]
[૧
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરડીએ ‘મા’ ઉપસર્ગના અને લોપ કર્યો છે તેથી મકપુરી વત'સ એવો સમાસ બની શક્યો છે, આમ દડીએ ભાગુરિ પ્રોક્ત નિયમની મદદથી મારી+મવત' માં સુ ળાિ સૂત્રવિહિત સશ્વિન આદર નહિ કરતાં, ભાગુરિના નિયમને પુરસ્કાર્યા છે.૧૧
() દ્વિતીય ઉચ્છવાસમાં જ કથાનક આગળ વધતાં વારયુવતિના ધન પ્રાપ્ત કરવાના ઉપાય બતાવતાં......નિત્ય નૈમિત્તિતિલાયજાતિય દુતાિદાનાં નષ્ણધનાના
રિષદમ...માં ‘પદચન્દ્રિકા' ભૂષણ” અને “લઘુદીપિકા'માં ઉદધૃત ભાગુરિના નામે અસ્થાનામ્ મુનાજૂ અર્થ આપ્યો છે. ૧૨ અર્થાત “વિટ’ પુરુષ એ અર્થ દર્શાવ્યો છે,
અમરકોષ'માં પ્રાર્શ્વ જળ્યું સમrar"૩ એમ કહ્યું છે. આના કેશમાં પણ બાળમુનઃ” એ અર્થ મળતો નથી. “વિટ’ના અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરનાર દડી પ્રથમ જણાય છે. વ્યાકરણથી સમ્મત અર્થ જે જવા યોગ્ય વ્યક્તિ તેનાથી તદ્દન વિપરીત વ્યક્તિ વિટ'ને માટે દડીએ આ શબ્દ પ્રયોજે છે.
() તુતીય ઉચ્છવાસ ઉપહારવામચરિત માં ઉપહારવમ કરતા કરતા વિદેહ રાજ્યમાં પહોંચે છે. ત્યાં તપસ્વિનીને જુએ છે તેની મદદ લઈ રાણીવાસના સમાચાર જાણી વિકટવમાંને મારી નાંખવા જાળ બિછાવે છે, તે પ્રસંગમાં ઉપહારવ તપસ્વિન(ધાવ માતા)ને પૂછે છે, “મા, મૂર્ખ વિકટવમના રાણીવાસના સમાચાર જાણે છે ને?” “અન્ન, નામ વટવા રિકન્ત:કુવવૃત્તાન્તभिजानासि इति ।।४
અહીં પચન્દ્રિકામાં નોંધ્યું છે કે ભાગુરિએ “રનામાને એમ અર્થ આપ્યો છે. ૧૫
અમરકેષ રજૂ ન ઘવેને એમ કહે છે. મહાભારતમાં સભાપર્વમાં દિવઘારમાં અમરક્ત જામવેરને અર્થ બંધ બેસે છે. પણ અહીં દડીના આ પ્રયોગમાં પ્રક્ષાને એ અર્થ જ પ્રસંગચિત છે. જે ભાગુરિની મદદથી જ સ્પષ્ટ થાય છે. અન્યથા જે અમરકેષથી પ્રેરિત થઈએ તે દારડીના ઉપયુક્ત પ્રયાગની અર્થછાયા સુસ્પષ્ટ થાય તેમ નથી. આમ દ૨ડીએ મહાભારત પુરાણથી જદી રીતે અર્થાત્ “વિત’ શબ્દને ભાગુરના મત મુજબ પ્રથા છે.
(૧) તુતીય ઉવાસમાં જ ઉપહારવર્મા વિચારે છે કે વિકટવર્માને મારી નાંખવાની જાળ બિછાવી છે તેમાં અધિકાંશત: ઉદ્દેશ સફળ જ છે છતાં પુત્રનાદ્રમાં મત પણ આ ધમ ઉલવન પૂજ્યજને (માતા-પિતા)ની મુક્તિ ઉપાયને પ્રયત્ન છે. “જુનનriાયશ્વિના મવા રે, व्यतिक्रमः कृतः तदपि पाप नित्य कियत्यपि धर्मकलया मां समग्रयेदिति
અહી પચન્દ્રિકા'માં વિશ્વ સાધતા એમ જણાવ્યું છે.૧૮ જ્યારે “ભૂષણ’ અને ‘લઘુદીપિકા'માં “અમિરિજન” એવો પાઠભેદ મળે છે. ૧૯ ત્યાં ભાગરિએ અમિરિષ: સમોન: એ અથ આપ્યો છે. ૨૦
- અમિદષિના' પાઠભેદ લઈ ભાણુરિએ આપેલા અથ વડે જ રડીના આ શબ્દપ્રયોગની અથવછાયા સસ્પષ્ટ બને છે. શ્રી વિશ્વનાથ ઝા “ઇધિ:” પાઠ લઈને સરિષ: સTષરતા અથ લઈ ભાષાન્તર કરે છે.૨૧
(૭) અષ્ટમ ઉછવાસ ‘વિશ્રુતચરિત'માં નીતિધમંડમાં અશ્મક નરેશને નીતિથી જ પરાસ્ત કરી નાલીજ"ધ બાળક (ભાસ્કરવર્મા)ને પિતાના સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞા કરે છે. પછી બાળક ભાસ્કમની ભૂખ દૂર કરવા બે બાણથી હરણને લીધે છે. ત્યાં કહ્યું છે કે, રાત્રકૃતis4 निष्यत्राकृतोऽपतत् ।२२
૪
]
[ સામીપ્ય ; એપ્રિલ, 'ટ-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં: “પદયન્દ્રિકામાં જાને તુ છ વર્ષનું હૃતિ મારા એમ કહ્યું છે. ૨૩ પ્રસંગોચિત અર્થ મેળવવા માટે ભાગુરિની મદદ દ્વારા કચ્છીને સમજી શકાય છે.
ઉપસંહાર: આમ જે શબ્દોના અર્થો અમરકોષ, આપ્ટેને કાશ અને મનિયર વિલિયમના કેશમાં નથી આવ્યા, તેવા અથવાળા અભિનવ શબ્દોને દડીએ પ્રયોજ્યા છે, અને તેની અર્થ, છાયાઓ પ્રાયઃ ભારિની મદદથી જ સ્પષ્ટ સમજી શકાય છે. આમ એક ગદ્યકાર તરીકે દડીનું મૂલ્યાંકન કરીએ ત્યારે અલ્પ પ્રયુક્ત શબ્દોને નવી અર્થછાયામાં પ્રયોજવાનું કૌશલ પણ નોંધનીય છે. . -------
પાદટીપ 1 સંત વારા શાસ્ત્ર +1 તિહાસ, ભાગ ૧, પૃ. ૨૩, ૨૪ (શ્રી યુધિષ્ઠિર મીમાંસક), ૧૯૬૩, વારાણસી, ભાગ ૨, પૃ. ૬૦ થી ૭૫
૨. એજન, પૃ. ૭૩ ૩. સાસુમારવરિત પૃ. ૭૪. ૪. શિક્ષિત તમવત તિ માઃિ પદચન્દ્રિકા-લઘુદીપિકા, પૃ. ૩૪ ૫. અમરકેષ, ૨.૮.૬૮
૬. રામાવરિત, પૃ. ૭૫ ૭. શ્રી રમણે પિધાનેથી ઘર : અમરકોષ-(૦.૩.૨૨૧) ૮. રાત્રી રૂમ રાત્રે મનીષર્થન્ટિરે રૃતિ માગુરિ: “ભૂષણ,” “લઘુદીપિકા'- પુ. ૭૫
રાજુમારિતમ્, પૃ. ૭૮ ૧૦. વષ્ટિ માગુરિસ્ટેમવાળોદવસ | માં નૈવ ટ્રસ્ટનતાનાં વા વારા નેિરા વિશા | વૈયાકરણ
નિકાય, ન્યાસ ૬.૨.૭૭ ૧. ભારિના આ નિયમની ખબર ન હોય તે અહી પુર્ણવતઃ | એવું પાઠાન્તર આપે છે.
(રાકુમારવરિતમ્, આવૃત્તિ ૧૯૫૧) ૧૨. Tળામુ: “ના વિરઃ વાલ્દવિ મુવક તે મારિ: “પદચન્દ્રિકા,” “ભૂષણ,' “લઘુદીપિકા', પૃ. ૮૩
૧૩. અમરકેશ, ૩.૧.૯૨ ૧૪. રામારવરિત, પૃ. ૧૪૪
૧૫. પચન્દ્રિકા, પૃ. ૧૪૪ ૧૬. અમરકોશ, ૩, ૪, ૧૪
૧૭. શકુમારરિતમ્, પૃ. ૧૫૧ ૧૮. પદયન્દ્રિકા, પૃ. ૧૫૧ - ૧૮. “ભૂષણ,‘લઘુદીપિકા, પૃ. ૧૫૧ ૨૦. મિનિ: સમુથો રૂતિ મા મુરિ: ઢરપુમાર ચરિત, પૃ. ૧૫૧ ૨૧. રાહુમારન્નરિતમ્, ટીકાકાર વિશ્વનાથ ઝા, પૃ. ૯૧, દ્રિતીય સંસ્કરણ, ૧૯૭૨ ૨૨. રવુિમારવરિતમ્, પૃ. ૨૭૧
૨૩. એજન, ૫. ર૭૧
દડિ-પ્રયુક્ત અભિનવ, અ૫પ્રયુક્ત શબ્દ ]
[ ૪
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ વળાદ માહિસક
૨. ના મહેતા ઉ૫મ
ગુજરાતના એતિહાસિક લેખો, ભાગ ૩ના લેખ નં. ૨૧૪, પૃ. ૪૩-૪૪ પર અહમદશાહની ભદ્રમાં આવેલી મજિદના સ્તંભલેખનું વાચન અને વિવેચન આપ્યું છે, તેમાં સંવત ૧૩૦ ૮ (૧૨૫૨ ઈ. સ.) વિસલદેવ વાઘેલાના સમયના સ્તંભ પરના લેખમાં માહિસાકમાં મંડપ પર જાલી બનાવ્યા ઉલલેખ છે. આ લેખ કે હોઈ તેનું આચાર્ય ગિ. વ એ આપેલું વાચન અત્રે રજૂ કર્યું છે.
૧....[1] વત રૂ૦૮ વર્ષે...... ૨. [fa] ૬ વૌ મદ મહંત 3. महाराजाधिराज श्रीमत् वीस[ल]दे४. वविजयराज्ये तन्नियुक्तमहाप्रधा[न] ૫. રાજશ્રી []Á તથા મૂત્રનો વા૬. દું સેઢવિ [૫] HT(દ)ળી વેથટે७. न श्री उत्तरेश्वरदेवमंडपे जाली ૮. r[1]પિતા ૩પદષ્ટ 1.[૪] ५. सूत्र सूमण ૧૦. વા
આ લેખની પંક્તિ પમાં પ્રથમ [] ને બદલે [૧] અને બીજ વાને બદલે બા એવાં પાઠાંતરે પણ સૂચવ્યાં છે. ચર્ચા
આ લેખની ચર્ચા કરતાં માહિસક માટે અભિપ્રાય અત્રે રજૂ કર્યો છે. “ખાસ ઉપયોગી સવાલ માહિસક જ્યાં હિંદુ મંદિર હતું' તેનો ઉપયોગ મહમદશાહે મસ્જિદ બાંધવામાં કર્યો હતો તે સ્થળ ઓળખવાનો છે. તેને અમદાવાદથી દૂર કઈ સ્થળે ઓળખવાનું છે. આવાં નામવાળાં ત્રણ સ્થળે છે. તેમાં માણસ અને મેસાણ અમદાવાદની ઉત્તરે છે અને મહિલા ખેડા કલેકટોરેટ ઠાસરા તાલુકામાં છે. પરંતુ આ ત્રણેમાંથી કોઈ પણ સ્થળમાં એવાં ખંડેરો નથી કે જેના ઉપરથી મહમદશાહે પિતાને મસ્જિદ માટે તેને ઉપયોગ કર્યો હોય એવું જાણી શકાય મુસલમાન રાજાઓને સાધારણ રિવાજ એવો હતો કે તેઓ હિંદુ મંદિરને મસ્જિદ લાયક બનાવવા સારુ શણગારતા તથા જરૂર પૂરત જ ફેરફાર કરતા. જે અહીં પણ એવું થયું હોય તે માહિસક એ અમદાવાદ પાસેનું ગામ હોવું જોઈએ અને તેનું નામ નિશાન નાશ પામ્યું હોવું જોઈએ.”
જ
નિવૃત્ત વડા, પુરાતત્વ વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા
[સામીયું : એપ્રિલ-'૯૩, સપ્ટે.-- ૧૯૯૭.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રત્નમણિરાવે આ બાબત નોંધ કરી છે તે મુજબ “... અને એક ઉપર વિ. સં. ૧૭૦૭ (ઈ.સ. ૧૨૫૦)નો મહારાજા વિશળદેવના સમયનો એક ખંડિત લેખ છે પરંતુ તે સ્પષ્ટ નથી.' - આ ચર્ચા પરથી માહિષક કયું? એ પ્રશ્ન વિવાદાસ્પદ ગણાય. તેમાં ગિ વ. આચાયેલ માણસા અને ભેસાણને અમદાવાદની ઉત્તર દર્શાવ્યાં છે. અને મહિસા (જિ. ખેડા, તા. ઠાસરા) એ સ્થળની નોંધ કરીને આ બને સ્થળોએ પ્રાચીન અવશેષો નથી એમ નેપ્યું છે. અને “માહિસક એ અમદાવાદ પાસેનુ ગામ હોવું જોઈએ” એવું વિધાન કર્યું છે. તેમણે આપેલી ખેડા જિલ્લાના મહિસાની વિગતને દેવ સુધારવામાં આવે તે મહીસા નડિયાદ તાલુકામાં કપડવંજ તાલુકાની સરહદ પરનું ગામ ગણાય. આ ગામમાં બ્રહ્માજી, ઉકઠેશ્વર મહાદેવ આદિ સ્થળો અને પ્રાચીન વસ્તુઓ છે તેથી આ મહીસા ગામ સ્તંભ લેખનું ગામ ગણુય.
પરંતુ સ્થાનિક પરંપરા તેને મહીજી શા વાણિયાએ વસાવેલું માને છે તેથી કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. તેને ઉતર સ્થાનિક પુરાવસ્તુના અધ્યયન સિવાય આપવો મુશ્કેલ છે. આ મહીસા સ્તંભ લેખનું માહિસક હોવાની સંભાવના માનવા માટે સક્ષમ છે. પરંતુ મહિલ, માહિસક, મહેસાણું આદિ ઘણું સ્થળ જાણીતાં છે. અમદાવાદથી તે પ્રમાણમાં દૂર અને જમીન માર્ગે જોડાયેલું છે. તે જોતાં જ્યારે ભદ્રની મસ્જિદ બંધાઈ ત્યારે ત્યાંથી આ સ્તંભ ખસેડવામાં આવ્યો હશે કે કોઈ નજીકનાં સ્થળેથી તે લાવવામાં આવ્યો હશે એ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. આ પ્રશ્ન પર કેટલોક પ્રકાશ પદ્મપુરાણાન્તર્ગત સાભ્રમતી માહાસ્ય ફેકતું લાગે છે.
પહાપુરાણાન્તર્ગત સાભ્રમતી માહામ્યના અધ્યાય પર માં ઈન્દ્રોડાના ધવલેશ્વરના વન પછી બાલાપિન્દ્ર તીર્થની કથા આવે છે. આ પર મા અધ્યાયના ૩૩ થી ૩૮ માં મહીશ્વર તીથને ઉલેખ છે. આ તીથના વન પછી ૫૪મા અધ્યાયમાં અમદાવાદનાં તીર્થોનું વર્ણન આવે છે. તેથી ભૌગોલિક પરિસ્થિતિને લીધે આ મહીષેશ્વર તીર્થની તપાસ આવશ્યક ગણાય.
બાલાપેન્દ્ર તીર્થ એ બાલા અને મુની કથા આપે છે, સ્થળ-નામ પ્રમાણે બાલાપ એ વલાદનું સંસ્કતિકરણ કે પૌરાણિક નામ હોવાનું તેના ઇન્દ્રોડા અને અમદાવાદ વચ્ચેના સ્થાન પરથી સમજાય છે.
આ બાલાપ અથવા વળાદ તીર્થ નદીની ભેખડ પર હોઈ તે વલા, વલસાડ, કે વાલેડ જેવા ભેખડ પરનાં ગામના અર્થસૂચક નામ ધરાવતાં સ્થળ-નામોના વર્ગનું નામ હોઈ તે નદીની તેના સ્થળની વિશેષતા દર્શાવે છે. * આ વળાદમાં સૂર્યની ઉપાસના સૂચક સૂર્ય પ્રતિમા, સપ્ત માતૃકાની ઉપાસના દર્શક માત્રીમંદિર, અને શવ પર પરાના સચવાયેલા અવશેષ સૂચક ચંડની, પરંતુ જાબાલઋષિને નામે ઓળખાતી શિપ કતિ છે. આ સાથે જૈન તીર્થકરોની પ્રતિમા આ સ્થળની આબાદી દર્શાવે છે.
વળાદના બ્રાહ્મણો વળાદરાને નામે ઓળખાય છે, તથા પોરવાડ વણિકની ઈષ્ટ દેવી માત્રી મંદિરમાં છે. વળાદ એ મહત્વનું સ્થાનક હતું તેની આજુબાજુ સત્તરમી સદીમાં કિટલે બાંધવામાં આવ્યા હતા. આ સ્થળે મહીષેશ્વરનું વર્ણન પુરાણમાં હાઈ મહીપેશ્વરનું તીર્થે અમદાવાદ પાસે હતું. ભેખડ પર તે હોય તે તે ઉત્કંઠેશ્વર પણ જણાય. ઉપસંહાર
આમ મહીસા અને વળાદ બન્નેમાં પુરાવસ્તુવિદ્યાની દષ્ટિએ માહિસક ગણવાનાં પ્રમાણ છે. તેથી અમદાવાદની મસ્જિદને સ્તંભ કયાંથી આવ્યો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સામાન્યતઃ મુસલમાન અમદાવાદ વળ માહિસક]
[૪૫
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાતાના વિજય પછી જે તે સ્થળે ઉપાસનાના સ્થળ તરીકે જૂના ઉપાસનાનાં સ્થળાને ફેરફાર કરીને ઉપયાગ કરતા હેાવાના પ્રમાણા સિદ્ધપુર, ભરૂચ આદિ ધણાં સ્થાએ છે. તેમાં જૂની ઇમારતા કે ઇમારતી માલા ઉપયોગ સામાન્ય હતા. તે રિવાજની નજરે અમદાવાદ વસ્યું તે પહેલાના આ સ્થળે આવેલા નગર આશાવલ અને લુપ્તપ્રાય કર્ણાવતી ઉપરાંત આજુબાજુની ઇમારતાના કાટમાલને ઉપયોગ થયા હાવાનેા મત આપી શકાય.
આ મતમાં માહિસકના સ્થંભનું સ્થાન તપાસ કરતાં મહીસાનું અંતર આશરે ૮૦ કિલેમીટરથી કોઈક દૂર ગણાય, જ્યારે વળાનું અંતર આશરે વીસ કિલેમીટર જેટલુ' અને સાબરમતી નદીના પ્રવાહ પર હાવાથી માલની હેરફેર કરવા માટે વધુ નજીક તથા તે વખતની રાજકીય પરિસ્થિતિમાં વધારે અનુકૂળ ગણાય એ બાબત ધ્યાનમાં લેવાની જરૂર ઊભી થાય. જો પંદરમી સદીની રાજકીય પરિસ્થિતિ તથા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે, અને પૌરાણિક પર પરા પર ભાર મૂકવામાં આવે તેા વળાદ પાસેના મહીયેશ્વર તીના દાવા મજબૂત ગણાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ દૃષ્ટિએ મહીસાની સ્થાપનાની કથા અને ત્યાંની પૌરાણિક પરંપરાના અભાવ એ એ બાધક પ્રમાણેા, તથા લાંષુ અત્તર અને રાજકીય પરિસ્થિતિ પણુ આવા જ નિખલપક્ષ બનતાં દેખાય છે, તેથી અમદાવાદની મસ્જિદના સ્તંભ લેખનાં માહિસકને વળાદના મહીયેશ્વર તરીકે ગણુવાના પક્ષ કઈક વધુ બળવાન છે.
આ ચર્ચા પરથી પૌરાણિક પરંપરાની વિશ્વસનીયતાને પણ મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. પૌરાણિક પર પરા ઘણી પ્રાચીન છે. તેથી તેમાં જૂના અંશે, જૂના અશેાના નવાં સ્થળાએ થયેલા ઉપયાગ, નવા અશાના ઉમેરા, સ્થાનિક બનાવાના પૌરાણિક પદ્ધતિએ અબ્રટન જેવી અનેક બાબાને સમાવેશ થયા હૈાય છે. તેમાં વિસ્તૃત હકીકતાનુ` કલ્પનાને બળે નવું અથ ધટન પણ જોવા મળે છે. આવા વૈવિધ્યને લીધે તથા પૌરાણિક પર પરા એ એક સાહિત્ય સર્જનની શાંખી પ્રવૃત્તિ છે એ બાબતના અસ્વીકાર કરીને બધાં પુરાણા ધણાં જૂનાં છે એમ માનવાની વૃત્તિને લીધે તેની પર દુ'ક્ષ આપવામાં આવે છે કારણ કે ઉપલક દષ્ટિએ માનવ ધર્મનું સારી સ્થળ-કાળમાં વન કરવાની આજની ઇતિહાસાલેખનની પદ્ધતિને તે અનુકૂળ લાગતાં નથી. પરંતુ ઇતિહાસ મૂલગત પદા અને વાણીના સાધનેાથી અંતમાં બનેલા બનાવાના અધટનમાં શૈષવત્ અનુમાનને! આધાર રાખતી માનસિક પ્રક્રિયા છે. તેમાં પુરાણા મૂલગત સાધન સામગ્રી છે. તેનુ અધ્યયન કરીને તેની પરિપાટી સમજવાથી વિવિધ સ્થળ-કાળમાં બનેલી અનેક ઘટના પર આ સાધન સારા પ્રકાશ ફેંકે એ બાબત નિવિવાદ હાઈ આ સાધનની ઊપેક્ષા કરવાથી ઐતિહાસિક અધ્યયન ક્ષતિપૂ રહેવાના સ`ભવ છે.
પાટીપ
૧. સ્નમણિરાવ જોટ, ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૫૭૫ ૨. ચરોતર સર્વસંગ્રહ, ભાગ ૧, પૃ. ૧૮૯
૪૬ ]
(સામીપ્ય : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતના અભિલેખામાં સૂર્યમંદિરના નિર્દેશે
ક્રિશ્ના પ્રે. પચાલી
ગુજરાતમાં સૂર્ય પ્રજાની પ્રાચીનતાના વ્યાપ ણેા વિસ્તૃત રહ્યો છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મેાઢેરાનું સૂર્યંમ દિર છે. સૂર્યપૂજાની શરૂઆત કુદરતી તત્ત્વા પૈકીના પ્રકાશ આપનાર, ઠંડી દૂર કરનાર, પાષણકર્તા વગેરે અનેક ગુણ્ણા હેાવ!ના કારણે થઈ હતી. પર ંતુ જેમ જેમ સમય વીતતા ગયે તથા અન્ય ધર્મની સરસાઈમાં ટકી રહેવા માટે તેમાં પણ સ્વરૂપ–માધ્યમની જરૂર જણાતાં, સૂર્ય પ્રતિમા બડાઈ. ટૂંકમાં સમયની માંગ કે જરૂરિયાતે પ્રતિમાની આવશ્યકતા પર ભાર મૂકયા. ધીરે ધીરે પ્રતિમાને એક નિશ્ચિત સ્થાનમાં રાખી તવિષયક સમૂહમાં આરાધના, સત્સંગ, ભજન, કીર્તન, સ્વાધ્યાય વગેરે થઈ શકે તે માટે દેવાલયની રચના થઈ. આમ પ્રતિમા સુરક્ષા, માવજત, પૂજન, અ`ન, ઉપાસના તથા ભક્તોની સુવિધા માટે મંદિર ઉપકારક પુરવાર થયું છે. 'શિમાં પણ્ સમયાનુસાર વૃદ્ધિ થયેલ છે-જેમકે એકાયતન, ત્ર્યાયતન, પોંચાયતન, સપ્તાયતન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ પ્રકૃતિના તત્ત્વરૂપી સૂની પૂજાને સાકારાપાસનામાં સ્થાન મળતાં મદિર રચાવા લાગ્યાં, પ્રસ્તુત લેખમાં ગુજરાતના અભિલેખામાં સૂર્ય`મદિરા વિષયક જે નિર્દેશા પ્રાપ્ત થયા છે, તેનું નિરૂપણુ કરવામાં આવ્યું છે. અ ંતમાં સાર સ'ક્ષેપ દ્વારા તેની વિશેષતાઓ રજૂ કરેલી છે. સૂર્યમદિરા વિષયક સૌ પ્રથમ આભિલેખિક ઉલ્લેખ લાદેશ(દક્ષિણ ગુજરાત)ના પ્રાપ્ત થયા છે. લાટદેશના રેશમ વણુનારાઓની એક શ્રેણી માળવાના દપુરમાં જઈ વસી હતી, જેણે ત્યાં આબાદ થતાં દેશપુરમાં ‘દીપ્તરશ્મિ'નું મંદિર કરાવ્યું હાવાના ઉલ્લેખ મદસેારના કુમારગુપ્ત અને ખંધ્રુવમાંના અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે, આ લેખમાં મિતિ માલવ સંવત ૪૯૩ અને પર૯ (ઈ.સ. અને ઈ. સ. ૪૭૩) ની અંકિત છે.
૪૩૭
ત્યારબાદ ધ્રુવસેન ૧લાના કુકુટ દાનશાસન (હાલ-કુકડ, તા. ધેાધા, જિ. ભાવનગર)માં વલભી સંવત ૨૦૬, આયુજ સુદિ ૫ (ઈ. સ. પર૫, ૮મી સપ્ટેમ્બર) ને દિવસે પ્રતિહાર મમ્મકે અહીના સૂર્ય'મ`દિરના નિભાવ માટે દેયભૂમિ આપી હાવાના ઉલ્લેખ છે.૨
શિલાદિત્ય-૧લાના ભ ્યિકના દાનપ્નમાંથી સૂર્ય`મ ંદિરને અપાયેલા દાનની વિગત પ્રાપ્ત થાય છે. વલભી સંવત ૨૯૨, ચૈત્ર સુદ ૧૪ (વિ. સં. ૬૬૬-૬૮, ઈ. સ. ૬૧૦-૧૧)ના આ દાનશાસનમાં જણાવ્યુ` છે કે વામનસ્થલી(હાલનુ` વથલી)માં આવેલ ભદ્રેયિક ગામમાં પાદાવત' જમીન તે ગામમાંના સૂય*મંદિરની પૂજા માટે આપવામાં આવી હતી. આ જમીન મ`દિરમાંની સ્થાપિત મૂર્તિની પૂજા, સ્વપન, ગંધ દીપ, તેલ, વાદ્ય, ગીત, નૃત્ય, બલિચરૂ માટે તેમજ પાદમૂલના પ્રજીવન માટે દેવાલયના ખંડન, ફાટ-ફૂટના છર્ણોદ્ધાર અથે અપી હતી.3
કાવીના પ્રભૂતવષ ગાવિંદરાજના શક સવત ૭૪૯, વૈશાખ સુદૃ ૧૫(વિ. સ`. ૮૮૩, ઈ. સ. ૮૨૭)ના દાનશાસનમાં કહ્યું છે, કે મારા માતા-પિતા અને મારા આલાક અને પરલેાકમાં ફળ પ્રાપ્તિ તથા પુણ્યયશની વૃદ્ધિ અર્થે કાપીકામાં આવેલા કાટિપુરમાં ‘શ્રીમદ્ જયાદિત્યના મવાળા સૂર્યના
•
ખંડ સમયના વ્યાખ્યાતા, ભારતીય સ ંસ્કૃતિ વિભાગ, ૨, પા. આર્ટ્સસ કૉલેજ, ખ'ભાત. ગુજરાતના અભિલેખામાં સૂર્ય"મદિરના નિર્દેશો.]
[ ૪૭
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઁદિરને ખ`ડિત તથા ફ્રાટ પડેલા ભાગના સમારકામ માટે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના ખ અર્થે સ્થૂ`વિ ગામ દાનમાં આપ્યું હતું. ૪
ઊના ગામમાંથી પ્રાપ્ત બુલવર્માના વલી સંવત ૧૭૪, માત્ર શુદ ૬ (ઈ. સ. ૮૯૩)ના તામ્રપત્રમાં જયપુર ગામ ‘તરુણાદિત્ય'ના મદિરને દાનનાં અપાયાની વિગત છે, પ જ્યારે ખલવનના અનુગામી અવનિવમાં ૨જાના વિ. સ`. ૯૫૬, માત્ર સુદ ૬ (ઈ. સ. ૯૦૦)ના તામ્રપત્રમાં સૌરાષ્ટ્રના નક્ષિશપુર ચેારાશીના જયપુર ગામ પાસે કણવીરિકા નદીના તટે આવેલા 'તરુણાદિત્ય'ના મંદિરને અમ્બુલક (અમ્બુલક) ગામ દાનમાં આપ્યુ. હાવાનેા ઉલ્લેખ છે.
પ્રાચીના ભીમદેવળ તરીકે પ્રચલિત પ્રાચીન સૂર્ય મંદિરના સમારકામ વખતે લેખને ટુકડો પ્રાપ્ત થયા છે. જે હાલ જૂનાગઢના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ શિલાલેખમાં કુમારપાળ સુધીનાં ચૌલુકયાની વાવળી આપેલી છે. અને છેલ્લે ગૂમદેવે ધર્માદિત્ય' માટે આશ્રયકારક હીંચકા બનાવ્યે હાવાનુ જણાવ્યું છે.” આ લેખમાં સંવતનેા ભાગ મેાજૂદ રહ્યો નથી, પર`તુ મદિરના રચનાકાલ વિદ્વાનોએ ૯મી સદીને ગણાવ્યે છે. જેને ૧૨ મી સદીમાં જીર્ણોદ્ધાર થયા હતા.
માઢેરાના બકુલાકના સૂર્યમંદિરના ગર્ભગૃહમાં વિ. સં. ૧૦૮૩(ઈ. સ. ૧૦૨૬) 'કિત ૫ક્તિ છે.
નગરાના ‘યાદિત્ય’ના મંદિરમાં સ્થાપિત શ્વેત આરસની પ્રતિમાની બેસણીમાં 'કિત લેખ પરથી સ્પષ્ટ થાય છે કે વિ.સ. ૧૨૯૨(ઈ. સ. ૧૨૩૫-૩૬)માં અતિવૃષ્ટિના કારણે સૂર્ય મંદિર પડી જવાથી વીર ધવલના વિખ્યાત મત્રી વસ્તુપાલે સુર્યાં પત્ની રન્નાદેવી અને રાજદેવીની સ્થાપના કરાવી હતી.૧૧
ખેરાળુના અર્વાચીન સૂર્યમદિરમાં પ્રતિષ્ઠિત સૂની શ્વેત આરસની પ્રતિમાની પાટલી પર વિ. સ. ૧૨૯૩(ઈ. સ. ૧૨૩૬)ના લેખ છે.૧૨
ડભાઈ ગામની હીરાભાગાળની બાજુની દીવાલના અંદરના ભાગે વીસલદેવના સમયને વૈજ્ઞનાથ શિવાલયના જીર્ણોદ્વાર અ ંગેના લેખ છે. વિ. સ. ૧૩૧૧ જ્યેષ્ઠ શુદ્ધિ ૧૫ના બુધવારના રાજ (ઈ. સ. ૧૨૫૩, ૧૪મી મે) રચાયેક આ પ્રશસ્તિમાં જણાવ્યુ` છે કે વામદેવૈ મૂલસ્થાનના સૂર્ય મદિરની રચનાથી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અર્થાત્ આ શિવાલય અગાઉ અહીં સૂર્ય મંદિરની રચના થયેલી હશે.૧૩
અજુ નદેવના સમયને વિ. સં. ૧૭૨૦ જ્યેષ્ઠ સુદિ ૪ ને બુધવાર(ઈ. સ. ૧૨૬૪)ના આ શિન્નાલેખ કાંટેલા ગામના ચૈત્રીકુંડના કાંઠા પર મહાકાલેશ્વર મંદિરની દક્ષિણ તરફની દીવાલમાં સ્થિત ગણેશની પ્રતિમા નીચે કાળા ગ્રેનાઈટ પત્થર ઊપર અંકિત થયેલા છે. અભિલેખમાં અજુ નદેવના સૂબા સામતસિંહે દ્વારકાના છિન્નભિન્ન રેવતી ડના પગથિયાં બધાવ્યાને અને અન્ય દેવા સાથે સ તથા રેવતીની પ્રતિમા પધરાવી હાવાના ઉલ્લેખ કર્યાં છે.૧૪
વચલીમાંથી પ્રાપ્ત સાર ગદેવના સમયના શિલાલેખના પ્રારભ રૈવંતની વંદનાથી થાય છે. વિ. સ. ૧૩૪૬ વૈશાખ સુદ ૬ તે સેામવાર(ઈ. સ. ૧૨૯૦)ના આ લેખમાં સૂર્યના પુત્ર રૈવ ́તની આગળ છત્રી બંધાવ્યાના નિર્દેશ છે. ૧૫
ખંભાતના ચિ'તામણિ પાર્શ્વનાથના જૈન મંદિરમાં વાઘેલા વ`શના અજુ નદેવના પુત્ર રામદેવના સમયને શિલાલેખ છે. જેમાં વિ. સં. ૧૩પર વિદે જેષ્ઠ ૭તે સેામવાર(ઈ. સ. ૧૨૯૬)ના લેખની ૧૬ મી પ`ક્તિમાં ઉલ્લેખ છે કે વિકલે સૂર્યના મદિરના અગ્રસ્થાનમાં મ`ડપ બધાવ્યા હતા.૧૬
૪૮ ]
[ સામીપ્ય : એપ્રિલ, 'ટક-સપ્ટે, ૧૯:૩
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનાથના મેરલીધર મંદિરની ભીતમાં સારંગદેવ વાઘેલાના સમયનો શિલાલેખ સિમેન્ટમાં ચણાયેલો છે. વિ. સં. ૧૩૫૪ કાત્તિક સુદિ ૧ ને રવિવારે (ઈ. સ. ૧૨૯૮) રચાયેલી આ પ્રશસ્તિ શ્યામશિલામાં કોતરાયેલી છે. ૧૭ - સત્રાપાડા ગામની દક્ષિણે આવેલા જીર્ણ થયેલા સૂર્યમંદિરમાં વિ. સં. ૧૭૫૭(ઈ. સ. ૧૩૦૧)ને શિલાલેખ છે. તેમાં વયજલદેવ બુટાએ આ સૂર્યમંદિર કરાવ્યું હોવાની નોંધ છે.૧૮
માંગરોળના બંદરરોડના નાકા ઉપર આવેલી જુમ્મા મસ્જિદની બહાર પડેલા ચાર સ્તંભ પૈકીના એક સ્તભ ઉપર લેખ કોતરેલો છે. કશું જ ના આ શિલાલેખની શરૂઆતમાં ૪ ઇંચના વ્યાસનું ચક્ર છે. જે સૂર્યના પ્રતીક રૂપ હોવાનું જણાય છે. લેખની શરૂઆત વિ. સં. ૧૩૫[૩]ના રીત્ર માસની શુકલ પક્ષ ની સપ્તમી અને રવિવાર(ઈ. સ. ૧૨૯૭)ની તિથિથી થાય છે. ૧૮ અ અભિલેખમાંનું હેતુવિષયક લખાણ નષ્ટ થયું છે, પરંતુ અંકિત ચક તથા તિથિ પરથી આ લેખ સૂર્યમંદિર વિષયક હોવાનું અનુમાન થઈ શકે.૧૮ આ ઉપરાંત પ્રભાસ પાટણ ભાસ્કરક્ષેત્ર તરીકે ઓળખાતું હતુ તેવો પૌરાણિક ઉલેખ પણ મળે છે. - થાન પાસે આવેલ કંડેલ ટેકરી ઉપરના પ્રાચીન સૂર્ય મંદિરમાં વિ. સં. ૧૯૩૨, વૈશાખ સુદિ ૯ સોમવાર(ઈ. સ. ૧૭૭૬)નો શિલાલેખ છે. જેમાં બૂટડ લાખાના પુત્ર સિંહે સૂર્યમંદિર બંધાવ્યું હોવાને નિર્દેશ કરાયો છે. ૨૦
ધામલેજ ગામની પશ્ચિમે વિબગયા નામે પ્રચલિત કુંડમાં પીપળા નીચે વિ. સં. ૧૪૩૭, અષાઢ વદિ ૬ ને શનિવાર(ઈ. સ. ૧૩૮૦)ને શિલાલેખ જીર્ણ હાલતમાં પડેલો છે. લેખમાં જણાવ્યું છે કે જ્યારે દેશ પ્લેથી અતિ પીડિત થયો, ત્યારે તેનું રક્ષગુ કરવા પ્રભાસના વાજા રાજા ભરમના સચિવ કર્મસિંહે મૂલગયા(વામલેજ)ના કુંડ તથા સૂર્યમંદિર મરાવ્યા હતા. ૨૧
ખોરાસાના સૂર્ય મંદિરમાંથી પ્રાપ્ત શિલાલેખ હાલ ચાર વાડના નાગનાથ મહાદેવના મંદિરમાં છે. વિ. સં. ૧૪૪૫, ફાગણ સુદિ ૫ ને સોમવાર(ઈ. સ. ૧૩૮૯)ના આ લેખને આરંભ સૂર્યદેવની સ્તુતિથી થાય છે, તથા તેમાં વર્ણવ્યું છે કે માણા રાજસિંહના ચાર પુત્રો પૈકીના મલે તેના પુરોગામીએ બંધાવેલા સૂર્યમંદિરને સમરાવ્યું હતું.૨૨
ખંભાતની વડવાની વાવમાં બે પ્રશસ્તિ લેખો અંકિત થયેલા છે. વિ. સં. ૧૫૩૮, ભાદરવા સુદિ ૫ ને સોમવાર(ઈ. સ. ૧૪૮૨)ના આ લેખમાં વિજલના પુત્ર સોહડે થંભપુર તીર્થમાં શંકર, સૂર્ય, દેવી, લક્ષ્મીપતિ તથા ગણપતિના ૧૪૪ દેવાલયોને જીર્ણોદ્ધાર કર્યો હોવાનો ઉલ્લેખ છે.૨૩
મૂળીના માંડવરાયના સૂર્યમંદિરમાં વિ. સં. ૧૬૮૫(ઈ. સ. ૧૬૨૯)ના શિલાલેખની શરૂઆતમાં દેવ-દેવીઓની સ્તુતિ કરવામાં આવી છે, ત્યારબાદ શાહજહાંના પરમાર રાજા રામજીના વિજયકાલ દરમ્યાન નંદુઆણું જ્ઞાતિના ભગવતીદાસ અને અમુલાના પુત્ર ગોપાલે આ પ્રાસાદ કરાવ્યો હોવાની નોંધ છે. ૨૪ સારસંક્ષેપ :
ઉપયુક્ત સૂર્યમંદિર વિષયક અભિલેખોમાંથી વિવિધ વિશેષતાઓ પ્રાપ્ત થઈ છે. અભિલેખોના સ્થાન વિશે વિચારતાં કેટલાક જે તે મંદિરમાં હાલ વિદ્યમાન છે, તે કેટલાક મ્યુઝિયમમાં અથવા નવા મંદિરોમાં રક્ષિત કરેલા છે. આ સૂર્યમંદિરને દાન માતા-પિતાના શ્રેયાથે કે સ્વપુણ્યાર્થે અથવા યશની વૃદ્ધિ અર્થે અપાયેલાં છે. તેમ છતાં આ અભિલેખે દ્વારા રાજ્યનો વિસ્તાર, તેની સીમા, રાજાની વંશાવળી, તેને રાજકીય વિસ્તાર, વહીવટી પરિવારની વિગતો તથા અન્ય સાંસ્કૃતિક
ગુજરાતના અભિલેખોમાં સૂર્યમંદિરના નિદેશે
[૪૯
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતે વિષે જાણવા મળે છે. સૂર્ય મંદિરોને જમીન કે ગામ દાનમાં અપાયેલાં છે, કે જેના દ્વારા દેવાલયની પૂજા, ગંધ, પુષ્પ, દીપ, વાઘ, ગીત, નૃત્ય, નૈવેદ્ય તથા જીર્ણોદ્ધાર જેવા બહુવિધ ખર્ચા. નીકળતા હવાને નિર્દેશ લેખમાં કરાયો છે. આ ઉપરાંત સુર્ય મંદિરનાં હીંચકા, છત્રી તથા મંડપ માટે પણ દાન અપાયેલાં છે. અભિલેખોમાંથી પ્રાપ્ત સુર્યનાં નામો માં પણ વિવિધતા જોવા મળે છે. સય માટે દીપ્તરશ્મિ, બકુલાક, દુગદિત્ય, જયદિત્ય, બાલાદિત્ય, તરુણાદિત્ય તથા ધર્માદિત્ય જેવા નામોલ્લેખ થયેલા છે.
પાદટીપ 1. Indian Antiquary (IA.), Vol. XV, p. 149; Fleet J; 'Corpus Inscriptionum Ind
icarum' (CII.), Vol. III, No. 18, p. 83, Pl. II ૨. પ્રવીણચંદ્ર પરીખ, ભારતી શેલત અને મનહર સોલંકી, મૈત્રકરાજ ધ્રુવસેન ૧લાનું કુકડ દાન
શાસન (વલભી સંવત ૨૦૬),’ ‘સામીપ્ય” પુ. ૫, અંક ૧-૨, ૧૯૮૮, પૃ. ૪૩-૪૮; પ્ર.
પરીખ, ભા. શેલત, “ગુજરાતના અભિલેખ : સ્વાધ્યાય અને સમીક્ષા, પૃ. ૯-૧૨ ૩. R. D. Bannerji, “Ancient India,” Vol. 21, p. 116; ગિ. વ. આચાર્ય, “ગુજરાતના
ઐતિહાસિક લેખો' (ગુએલે.), ભાગ–૩, નં. ૫૯૮ ૪. IA, Vol. V, p. 144; ગુએલે., ભાગ-૨, નં. ૧૨૬, પૃ. ૬૪ ૫. ગુઅલ., ભાગ ૭, નં. ૨૩૪, પૃ. ૨૪ ૬. એજન, નં. ૨૩૫, પૃ. ૨૮ ૭. એજન, નં. ૧૫૫ બ, પૃ. ૧૮૦; કાઠિયાવાડ ગેઝેટિયર, પૃ. ૬૦૭
કાંતિલાલ કુ. સોમપુરા (સંપા.), “સૂર્યમંદિર વિશેષાંક,” પૃ. ૧૫૯ & Burgess J. & Cousens H., 'The Architectural Antiquities of Northern Gujarat,'
pp. 80-81 1o. D. B. Diskalkar, 'Inscriptions of Kathiawad' (IK.), No-1, p. 686 ૧૧. રત્નમણિરાવ ભી. જેટ, ખંભાતને ઇતિહાસ,” પૃ. ૨૬૩ 93. Annual Report of the Department of Archaeology, Baroda, 1935-36, p. 12 ૧૩. ગુએલે, ભાગ ૩, નં. ૧૨૫, પૃ. ૪૫ ૧૪. એજન, નં. ૨૧૬૪, ૫. ૨૦૪-૨૦૦૫ ૧૫. એજન, નં. ૨૨૨ ૪, પૃ. ૨૧૩
૧૬. એજન, નં. ૨૨૪, પૃ. ૯૪ ૧૭. નીલકંઠ જીવતરામ, ઈડર સંસ્થાનમાં આવેલા ભુવનેશ્વર મહાદેવના મંદિરમાં શિલાલેખ,
બુદ્ધિપ્રકાશ,” પૃ. ૫૭, ૧૯૧૦, જાન્યુ. અંક-૧ પૃ. ૨૭–૨૯ ૧૮. ગુઅલે, ભાગ ૪, નં. ૪૦, પૃ. ૯૩ 12.24 L. D. Swamikannu Pillai, An Indian Ephemeris (AD. 700 to 'A.D. 1799), Vol.
LIV, Delhi, 1982, p. 196 ૧૯. એજન, ભાગ ૩, નં. ૨૨૫બ ૨૦. IK, No. 36, p. 739 ૨૧. IA, Vol. 8, p. 186; IK, No. 39, p. 27. ૨૨. ગુએલ., ભાગ ૪, નં. ૪૬, પૃ. ૧૧-૧૦ ૨૩. એજન, પૃ. ૩૧, લેક નં. ૧૪-૧૫
૨૪. IK, No. 125, p. 338 [ સામીપ્ય : એપ્રિલ, '૯૩–સપ્ટે, ૧૯૯૨
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ શહેરનું એક સ્થળ નામઃશેખા મુંજાલની પોળ
ઝેડ. એ. દેસાઈ
ગુજરાતનાં સ્થળનામોનાં સંશોધન તરફ ત્રણેક દાયકાએ પૂવે વડોદરાના પ્રાચ્ય સંશોધન સંસ્થાના નિયામક, જે. જે. સાંડેસરા તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાના પુરાતત્ત્વ વિભાગના વડા ૨. ના. મહેતાના પ્રયાસોથી અસ્તિત્વમાં આવેલ ગુજરાત સ્થળનામ સંસદના ઉપક્રમે ખંભાત, પાટણ વગેરે શહેરોનાં સ્થળના પર અપાયેલાં વ્યાખ્યાને પુસ્તકાકારે પણ પ્રકાશિત થયાં હતાં. પણ તત્પશ્ચાત તે સંસદ કે બીજી કઈ સંસ્થા દ્વારા આ દિશામાં વધુ કાર્ય થયું હોવાનું જાણમાં નથી. પાંચેક વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વડા રસેશ જમીનદાર તથા મહેમાન ટેરેસર ૨. ના. મહેતાની દોરવણી હેઠળ બહુધા યુનિવ ગ્રાન્ટસ કમિશનના પ્રોજેકટ તરીકે અમદાવાદ શહેરના ઇતિહાસ પર એક દળદાર પુસ્તક તયાર થયું હતુ જે અપ્રકાશિત છે.
અખિલ ભારતીય સ્થળનામ પરિષદ, અખિલ ભારતીય અભિલેખ પરિષદની જેમ ગુજરાતના સ્થળનામમાં રસ ધરાવનાર વિદ્વાને કે અભિલેખવિદોને આકર્ષ્યા નથી તેનું મુખ્ય કારણ મારા નમ્ર મતે ગુજરાતના મોટા ભાગના ઇતિહાસકારોની અંગ્રેજી ભાષાની એક પ્રકારે ફરજિયાત રીતે કરાવવામાં આવેલી ઉપેક્ષા ગણાવી શકાય. કારણ જે કાંઈ હોય, પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે ગુજરાતના પ્રતિષ્ઠિત ઇતિહાસકારો બે ચાર ગણ્યા ગાંઠયા અપવાદને બાદ કરતાં ભારતીય કક્ષાની પ્રતિહાસ પરિષદ જેવી આવી ઇતિહાસનાં વિવિધ પાસાંઓના સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થાઓના અધિવેશનમાં ભાગ લઈ ન શકતા હોવાથી પણ આ વિષય પર સંશોધન કરવાનો તેમને અવસર પ્રાપ્ત થતું નથી, તેટલું જ નહિ પણ તેના લઈને ગુજરાત બહાર તેમનું નામ સાવ અપરિચિત રહ્યું છે. વળી ગુજરાતના ઇતિહાસવિદોના ઐતિહાસિક સંશોધનનું ક્ષેત્ર ગુજરાતી ભાષા માધ્યમ અને ગુજરાત સુધી મર્યાદિત રહ્યું હોવાથી તેમને લેખે ગુજરાતી ભાષામાં ગુજરાતને લગતા વિષયો પર પ્રસિદ્ધ થતા હોઈ, તેમનું સંશોધન કાર્ય ગમે તેટલી ઉત્કૃષ્ટ કોટિનું હોય, ગુજરાત બહાર સાવ અણુપિછાયું રહ્યું છે. ખુદ અભિલેખોના સંશોધન ક્ષેત્રમાં-હરિપ્રસાદભાઈ શાસ્ત્રી તથા તેમના બે એક સહકાર્યકરો અને સહાધ્યાપકોનું આ ક્ષેત્રમાં અતિ મહત્ત્વનું અનુદાન લેખામાં લઈએ તે ૫ણુ-ગુજરાત ભારતના બીજા પ્રદેશ વિશેષ કરીને દક્ષિણ ભારત કરતા સાવ પાછળ રહી ગયેલ છે. ગુજરાત રાજય પુરાતત્વ ખાતા કે બીજી કોઈ સંશોધન સંસ્થા તરફથી ગુજરાતના અભિખાનું સર્વેક્ષણ કે સંકલન કે પ્રકાશનને કઈ વ્યવસ્થિત પ્રયાસ હજી સુધી હાથ ધરવામાં આવ્યો નથી તે ગુજરાતની ઇતિહાસ તરફ ઉદાસીનતાનું ઘાતક છે. આમ પણ ગુજરાતની વિવા સંસ્થાઓએ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસના અયન કે સંશોધન તરફની શૈક્ષણિક પિલીસીના પરિણામ સ્વરૂપ ગુજરાતના સિદ્ધહરત ઇતિહાસકારે અર્વાચીન યુગ અને તે પણ વિશેષ કરીને ઓગણીસમી–વીસમી સદી, ગાંધી યુગ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામકાળ કે આઝાદી પશ્ચાતના ઇતિહાસ આલેખનમાં રત છે. * નિવૃત્ત નિદેશક (અભિલેખ), ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, નાગપુર
અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પિળ]
૫૧
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આના લઈને પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસના રસપ્રદ માહિતીપૂર્ણ વિવિધ પાસાંઓનું આલેખન કરતા લેખેા પ્રમાણમાં ધણી એછી સંખ્યામાં જોવામાં આવે છે. ગુજરાત ઇતિહાસ પરિષદના જ્ઞાનસત્રા કે વિશ્વવિદ્યાલયેાના ઇતિહાસ વિભાગ દ્વારા આયેાજિત સેમીનારામાં પણ બૃહદ્ અંશે વિષયાની પસંદગી પણ આજ ધેારણે થાય છે. ગુજરાત ઇતિહાસ પરિષદે ગુજરાતના સમગ્ર ઇતિહાસના અધ્યયન અને શેાધન તર ધ્યાન આપી આ દિશામાં નક્કર પગલાં ભરવા જોઈએ. આમ પણ સ્થાનિક ઇતિહાસને લગતા જે સાધના અભિલેખા હસ્તલિખિત પ્રતિએ દરતા. વેજો ઇત્યાદિ ઉપલબ્ધ હોય તેમના પર આધારિત સ્થાનિક ઇતિહાસનું આલેખન લેકમાં તેમજ વિદ્યાથી એમાં ઇતિહાસ તરફ અભિગમ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થઈ શકે. સ્થળનામેાના આવા ઇતિહાસ માત્ર ઇતિહાસ પ્રેમીએ નહિ પણુ સામાન્ય વાંચકામાં આવકાર પામશે તેમાં સદેહને સ્થાન
નથી.
અમદાવાદ શહેરના સ્થળનામેાનું સાધન એટલા માટે પણ મુશ્કેલ નથી કે પાણા સેા એક વર્ષો પહેલાં સ્થપાયેલ આ શહેરના ઇતિહાસની સાધન સામગ્રી પ્રાચીન કે અતિપ્રાચીન શહેરાની સરખામણીમાં અપ્રાપ્ય નથી. દાખલા તરીકે આજથી સવા બસે વર્ષો પૂર્વે` અમદાવાદ શહેરને ઇતિહાસ આલેખતુ' ફારસી પુસ્તક 'મિરાતે અહમદી' તેના અંગ્રેજી ગુજરાતી અને ઉર્દૂ ભાષાંતરામાં ઉપલબ્ધ છે. થડા સમય પહેલાં મે અમદાવાદની હાલ લગભગ સાવ અજાણ પણુ અદોપાળના નામ દ્વારા જળવાઈ રહેલ શાહપુર, કાળુપુર, દરિયાપુર જેમ મુન્નુપુર નામને મહાલે કયારે અને કાના નામ પરથી વસ્યા હશે તે વિષય પર એક લેખ અખિલ ભારતીય સ્થળનામ સ`સદના એક અધિ વેશનમાં વાંચ્યા હતા જે સ`સદના જલમાં છપાયેલ ૪ ઇતિહાસ જીવંત કરવાની વાત તેા જવા દઈ એ પરંતુ ઇતિહાસ જીવંત રાખવાને બદલે ઇતિહાસને અંધકાર તરફ ધકેલી દેવાની આપણી વર્તમાન સંકુચિત શોચનીય પેાલીસીને લઈને આજે લગભગ નામશેષ મલેક શાખાનનુ` તળાવ, તેની જગ્યાએ બાંધવામાં આવેલ મલેક શાખાન સ્ટેડિયમનું નામ પણ બદલી દેવામાં આવ્યું તે તળાવ તથા સ્ટેડિમવાળા ગુજરાતના સુલતાનાના પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં મહાન અમર મલેક શાખાનનું નામ કે તેના તળાવ વિષે આપણી ઊગતી પેઢી નાવાકેફ છે તે મલિક માદુલ-મુલ્ક શાખાનની દાઈ ખીખી સુદૂ દ્વારા મુદ્દપુર મહોલ્લા અરિતત્વમાં આવ્યેા હશે કે તેના નામે તેનું નામાધિકરણ થયું હશે તે હકીકત ઇતિહાસના પુસ્તકામાં નહિ પણ્ દરિયાપુર ડબગરવાડામાં આવેલી પીરકુદૂસની મસ્જિદના શિલાલેખ પરથી પ્રતીત થાય છે.
અમદાવાદ્દનુ' આવું જ એક સ્થળ શેખા મુંજાલની પાળ છે જે માણેકચેકથી ફર્યાનિઝ પુલ નીચે થઈ કાળુપુર દરવાન તરફ જતા રસ્તા પર રિલીફ્ રાડ અને કાળુપુર ટાવર વચ્ચે ડાખી તરફ ભાઈવાડાની પાળ સામે આવેલી છે. આ પાળમાં બધાં ધરેશ દાઉદી વહેારા ભાઈઓનાં છે જે નોંધપાત્ર છે. આ વિસ્તારમાં આવેલા શેખ નબદ્દીની પાળ, મુલ્લા હાફનની પાળ, ખાલા (કે ખુકુલ્લાહ) પાળ ત્યાદિ પાળાની જેમ આ પાળનું નામ કઈ વ્યક્તિ પરથી પાયું હશે તે તે તેનુ નામ જ કહી આપે છે, ભલે તેને લેાકેાક્તિ સિવાય કોઈ આધાર હાય કે ન હોય. આ નામ કયારે પડ્યું કે જેના નામ પરથી આ નામ પડયું તે વ્યક્તિ ક્રાણુ હતી તે કહેવુ. એટલું સહેલુ નથી. ઇતિહાસ-રસિકેાને વિદિત છે કે મધ્યકાલીન ઇતિહાસના મૂળ સાધને ફારસીમાં અને બહુધા અપ્રકાશિત છે અને જે એ ચાર પ્રકાશિત છે માત્ર તેમનુ` જ અંગ્રેજી કે ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ
૫૨.
[ સામીપ્ટ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ફારસી ભાષાના જાણકારાની સખ્યા છેલ્લા પાંચેક દસકાઓથી એછી થતી ગઈ છે. મધ્યકાલીન ઇતિહાસકારોની માત્ર રાજકીય બનાવા આલેખતી કૃતિઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસસામગ્રી પ્રમાણમાં ધણી એછી મળે છે. આ માહિતી તેા વિદેશીઓના સારનામાએ કે પ્રવાસ વના, રાજનીશીઓ, પત્ર વ્યવહાર, સતાના જીવનચર અને તેમના વચનામૃતાના સગ્રહે, અભિલેખા ઇત્યાદિ સાધનામાં જ શેાધવી રહી. આ સાધના પણ માટે ભાગે અપેક્ષાના ભાગ બન્યા હાઈ આપણું મધ્યકાલીન સમાજ અને સંસ્કૃતિનું જ્ઞાન મર્યાદિત રહ્યું છે. ભારતના અરી ફારસી અભિલેખાના પ્રકાશિત પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય તરફ પણ ભારતના મધ્યકાલીન કે સ્થાનિક ઇતિહાસ લેખકના અજ્ઞાન તરફ મે' ઈ. સ. ૧૯૭૨ના મુઝફ્ફરપુર ખાતે ભરાયેલા અખિલ ઇતિહાસ પરિષદના અભિલેખ વિભાગના પ્રમુખના વ્યાખ્યાનમાં ટકાર પણુ કરી હતી. ગુજરાતના ઇતિહાસકારો પણ આમાં અપવાદરૂપ નથી.
અમદાવાદના આવા એક પ્રકાશિત અરબી અભિલેખમાં શેખા મુ'નલની પોળ સાથે સ’કળાયેલા શેખા મુંજાલની ભાળ મળે છે. આ અભિલેખ આજથી ત્રણેક દાયકા પૂર્વે પ્રકાશિત થયેા હતા,પ છતાં તેના તરફ્ ઇતિહાસ-રસિકેાનું ધ્યાન ગયું નથી. માત્ર શેખા મુ ંજાલ નહિ પર ંતુ આ મુ ંજાલ પરિવારના બીજા ઓછામાં ઓછા અર્ધું એક ડઝન જેટલા સદસ્યાનાં નામ પણ ખીજા અભિલેખા દ્વારા પ્રાપ્ત થાય છે.
અરબી તેમજ સસ્કૃત ભાષામાં એક જ વિષયના એ અભિલેખાની તકતી સરસપુરમાં આવેલા દાઉદી વહેારા મુસ્લિમભાઈના વિખ્યાત કુત્બી મઝારના કમ્પાઉન્ડમાં આવેલી બાઈ હરીરની વાવ જેવી વાવેાની હરાળમાં મૂકી શકાય તેવી શેખા મુજાલની વાવ પર સામસામે જોવા મળે છે. ઈ. સ. ૧૯૫૭ માં આ વાવ તથા તેના લેખા પ્રત્યે મારું ધ્યાન પ્રથમ અમદાવાદના પ્રતિ હ્રાસમાં ઊંડો રસ ધરાવતા રાયખડના પ્રતિષ્ઠિત વકીલ અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે અગ્રણી એવા મ`મ સૈયદ જમાલુદ્દીન બડા સાહેબ કાદરી એ દેવુ`' હતું, એટલું જ નહિ પરંતુ તેમણે દાઉદી સંપ્રદાયના સ્થાનિક વડાને મળી પ્રસ્તુત લેખેાની છાપ લેવાની પરવાનગી પણ્ મેળવી આપી હતી. પરિણામે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણુની અભિલેખ શાખાના ઈ. સ. ૧૯૫૭-૫૮ ના ભારતીય અમલેમેના વાર્ષિક અહેવાલમાં તેની સપ્રથમ તેાંધ લેવાઈ હતી. ત્યાર બાદ તે જ શાખાના વાર્ષિક ‘એ પૈગ્રાફિયા ઇન્ડિકા અરેબિક ઍન્ડ પશિયન સપ્લીમેંન્ટ'ના ૧૯૬૩ ના અંકમાં અરખી લેખ પર તેની પ્રતિકૃતિ સાથે એક વિસ્તૃત લેખ પણ લખ્યા હતા. જે ૧૯૬૫માં પ્રકાશિત થયા હતા.
આ અભિલેખમાં જણાવ્યા મુજબ આ વાવ મુંજાલ અટકવાળા ઈસાના પુત્ર શેખાએ બંધાવી હતી તથા તેને ફરતી બાંધવામાં આવેલી ઇમારતા તથા ફળદ્યાનને તેણે સામાન્ય પ્રજા અને વઢેમા'એ માટે વકફ કર્યાં હતા, તથા વાવનું નિર્માણ કાર્ય ગુજરાતના સુલતાન બહાદુશાહના સમયમાં હિજરી સન ૯૪૦ ના શાખાન(ઈ. સ. ૧૫૩૪ના ફેબ્રુઆરી-માર્ચ) માસમાં શરૂ થઈ બહાદુરશાહના અનુગામી અને ભત્રીજા સુલતાન મહમૂદશાહ ૩ જાના રાજ્યકાળમાં હિ. સ. ૯૪૬ માં (ઈ. સ. ૧૫૩૯) સંસ્કૃત લેખ પ્રમાણે વિ. સ. ૧૫૯૬, કાર્ત્તિક સુ. ૧ રવિવાર, (ઈ. સ. ૧૫૩૯, કટાબર ૧૨) પૂરું થયુ` હતુ`. લેખમાં વાવ સાથે ઇમારતા તથા ફળક્ષેાના ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે કે વાવ ફળઉદ્યાનમાં બાંધવામાં આવેલી હશે અને તેના બંધાવનાર મુંજલના પરિવારના કબરસ્તાન માટે તેના ઉપયોગ થયા હશે તથા સમયના વહેણ સાથે તે જમીનના દાઉદી વહેારા સમુ દાયના કબરસ્તાન તરીકે તેના ઉપયોગ કરવામાં આવ્યા હશે.
અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પાળ ]
For Private and Personal Use Only
[ પઢ
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયા ા નિર્માÊ કર્તા અને અમદાવાદની રોખા મુજબ પોળવાળા રીખા ઈશા સુખલ શ્યામ ઈ. સ. ૧૯મા સૈકાના પૂર્વાધ માં થઈ ગયા.* અભિલેખમાં તેને વિષે શ્રીનું કાર્ય માહિતી મળતી નથી, પરંતુ આ બસ્તાનમાં એમાં ઓછી વધુ કબરો મા ભાવી છે. (કદાચ વધુ બ ઢા). જેમના ગ્રુપની તક્તીઓના લેખો પરથી તે રાખા ઈંસા મુજબના પુત્ર તથા મુજબ અટાળા ખીન્ત (દેખીતી રીતે જ તે જ પિરવારના) સદસ્યાની કબરી હાવાનુ` તથા તેમના પિતા પિતામહ વગેરેનાં નામે સાથે તેમની મૃત્યુ સાલ પણ નવા મળે છે. શેખા ઇસા મુ ંજાલના પુત્ર મિયાં હાફ્તિમજીની કબરની તક્તીના લેખ મુજબ તેએ જ્યારે નમાઝ પઢવા માટે વુઝૂ કરી રહ્યા હતા ત્યારે એક નિભી'એ (કાફિર) તેમને શહીદ કરી નાખ્યા હતા. લેખમાં વધુ ૩ માસ કે તારીખ આપવામાં આવી નથી. માત્ર આ બનાવ ક્રવાર બન્યા હતા તેટલા ઉલ્લેખ છે... બીઝ ખર મિયા મ રાજભાઈ મુન્તલની છે જેમનું મૃત્યુ હિ. સ. ૯૯૬ના રમઝાન માસ (ઈ.સ. ૧૫૮ જુલાઈ એગસ્ટ)ના દિને થયુ` હતુ`. ૧૨ શેખા મુંજાલના મિયાં આદમજી કઈ રીતે સગા થતા હતા તે આ લેખ પરથી નિશ્ચિત થતુ' નથી, પણ તે શેખા મુંજાલ જે હિ. સ. ૯૮૬ (ઈ. સ. ૧૫૩૯) સુધી વિદ્યમાન હતા તેમના પરિવારના જ સદસ્ય અને તેમના નજદીકના સંબંધી થતાં હોવાનું અનુમાન અનુચિત નથી. બહુધા તે શેખા મુંબલના પિતરાઈ ભાઈ કે તેના પુત્ર કે પૌત્ર હાવા જોઈએ. ત્રીજી કબર વિ. સ. ૧૦૨૭, સર માસ ૪ (ઈ. સ. ૧૬૧૮, જાન્યુઆરી માસ, ૩૧)ની તારીખે મા પામેલા મિયાંના પુત્ર શૈખાના પુત્ર શેખ∞ મુજબની છે.૧૩ આ રાખ∞ મુનલ, રીખા મુાલ કે મિયાં આમ સાથે સુ` સગપણ ધરાવતા હતા તે ખા ટૂંકા લેખ પરથી નિશ્રિત રીતે કહી શકાય તેમ નથી. પણ મા ત્રણે લેખામાં મુલ શબ્દ અટક કે પરિવારના નામ રૂપે વપરાયે ઢાય તે બધા એક જ કુટુંબના સદસ્યો હોય તેમ માનવું અસ્થાને નથી. ઉપર જપ્યુામ્બુ તેમ ખા મુનલ દ્વા નિમિત વાવવાળા ઉદ્યાનમાં પ્રાજ્ઞિ મુજબ તેના પરિવારના માસા ન થયા હોય તે સઁખાતુ જ દફન છે. પ્રસ્તુત ત્રણ કળા પણ એક જ સ્થળે આવેલી છે તે હકીકત પશુ આ અનુમાનને ટેકા આપે છે.
શેખા મુનલ પોતાના સમયની એક પ્રતિષ્ઠિત તથા પૈસાપાત્ર વ્યક્તિ હશે તે તે। તેણે બધાવેલી વાય તથા વિશાળ ઉદ્યાન પરથી ાઈ આવે છે આ વાવ પૂર્વે ત્યાંથી બહુ દૂર નહિ એવી બાઈ હરીરની વાવના બાંધકામમાં તેના લેખમાં જણાવ્યા મુજબ ૩,૨૯,૦૦૦ મહમૂદી એટલે આશરે ૧,૫૮,૮૦૦ રૂપિયા ખર્યાં થયા હતા.૧૪ તે જોતાં આ વાવ તથા ઉદ્યાન પર પતુ સાર્કો એવી રકમ ખર્ચ થઈ તાવી એઈએ. કુત્બી મનાર, દાઉદી વહેારા માઈનું ભરસ્તાન તેમજ હાલ પણ શેખા મુ ંજાલ પાળમાં આવેલાં બધાં ધરા દાઉદી વહેારા ભાઈઓનાં છે તે ધ્યાનમાં લેતાં શેખા મુન્ના પણ્ દાઉદી વહેારા સપ્રદાયના હતા તે લગભગ નિશંક રીતે કહી રાકાય. વળી ઉપર જેમના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે મુ ાલ પરિવારના સદસ્યાના આદમ, રાજભાઈ, તેમજ જી' ચાન વાચક પ્રત્યયવાળાં નામેા આજે પણ દાઉદી વહેારા ભાઈએમાં પ્રચલિત છે તે પણ આ અનુમાનને ટકા આપે છે. તે જ રીતે, દાઉદી વહેારા ભાઈઓના વશપર પરાગત વેપાર વ્યવસાયને જોતાં શેખા મુન્દ્રા પથ્થુ એક શ્રેષ્ઠી શ્રેણીનો ધનવાન વેપારી મુખ્ત લિના વેપારી હશે તેમ કહી શકાય.
વાવના નિર્માતા શેખા મુજાલ તથા તેમના પરિવારના આ પાળમાં વસવાટના લઈને પાળ શેખા મુ`જાલની પાળના નામે ઓળખાવાઈ હાવી જોઈએ.
vr]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંજાલ અટક વિષે પણ બેચાર શબ્દ અહીં અનુચિત નહિ ગણાય. મુંજાલના શબ્દ અર્થ કે તેની વ્યુત્પત્તિ પર તે ગુજરાતી ભાષાના વિદ્વાનો પ્રકાશ પાડી શકે. પણ ગુજરાતના મહાન રાજવી સિદ્ધરાજ ચૌલુક્યના મહામાન્ય મુંજાલ મહેતાનું નામ તો ગુજરાતમાં જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ઈ. સ. ૧૨૨૮ના એક અભિલેખમાં પણ મોઢ જ્ઞાતિના વણિક વોહરા મુંજલનું નામ જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાના પોરબંદર તાલુકાના ગોરા ગામમાં આવેલી સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઈ. સ. ૧૪૮૦ માં નિર્મિત એક વાવનો નિર્માતા પણ તેના અભિલેખ મુજબ નાગર વણિક જ્ઞાતિનો સુરા પુત્ર મુંજાલ હતો. ૧૬ ગુજરાતમાં આ અટક કે જ્ઞાતિ અસ્તિત્વમાં છે કે નહિ તેની મને માહિતી નથી. પરંતુ મુંજાલ અટક ધરાવતા રાજસ્થાનના પ્રતિષ્ઠિત હિંદુ ઉદ્યોગપતિ તથા વેપારી ભાઈઓનાં નામે આજે પણ જોવા મળે છે.
અંતમાં નિમ્નલિખિત શેખા મુંજાલની વાવવાળે પાઠ તથા તેનું ભાષાંતર ગુજરાત તેમ જ અમદાવાદના ઈતિહાસપ્રેમી અથવા સામાન્ય પાઠકોને રસપ્રદ થશે એવી આશા છે. ૧. બિસ્મિલાહિરહમાનિરહીમ ૨. કદ ઈન્તા હિ હઝલ-બિઅરુલમીબો માઓ ઉબન ગુલાલનું વ વકફ બિહી લિ
ઇસ્તિત્કાઈ ખટકે ૩. વલિમન જાએ બિહી વફફન હલાલનું મઅ ઇમારાતિહિલ મઅસૂરત વે અણજારિહીલચસ્પતિ
મુમિરતે ઇતિગાઅન્. ૪. લિ વહિલાહિલૂ-મુઅઝમે વ રિજાઅન લિ શિફતે રસૂલિલ્લાહે સલલાહે અલયહે વલમ
અલ્-મુકરમ ફ્રી અરિસુતાનિલ મુશરફ ૫. બિ તથરીફિરમાન કુબુદુંન્યા વદ્દીન અબૂલ (અનિલ જોઈ એ) ફઝલ બહાદુરશાહ બિન
મુઝફફર શાહ ૬. સન ૯૪૦ ફી શબાન. વ અતમહા ફ્રી અહદ સુલતાનિ સલાતીનિઝઝમાન અલ-વાચિક ૭. બિ તાઈદિરહમાન નાસિરિન્યા વદ્દીન અબૂલ (અબિલ જોઈએ) ફતહ મહમૂદશાહ ઈન્તિ ૮. લતીફશાહ અખિયિ બહાદુરશાહ ઈન્નિ મુઝફફરશાહ ઈનિ મદમૂદશાહ ઈન્નિ ૯. મુહમદશાહ ઈન્તિ અદ્દમદશાહ ઈન્નેિ મુહમદશાહ ઇગ્નિ મુઝફફર શાહ ૧૦. અસૂ-સુલતાન ખલલ્લાહે મુહૂ વ સુલતાનg શેખા બિન ઈસા અલ-મુલકાબ ૧૧. બિ મુંજાલ જઅલલાહે લહૂ હાલ મૈત્ર મકબૂલતનું નરિયતન વ સકાહે મિન હૌઝિલકૌસરે શરબતન્ સાયિતનું ફ્રી સન ૯૪ ૬.
ભાષાંતર ૧. પરમકૃપાળુ દયાવાન ઈશ્વરના નામથી (શરૂ કરું છું).
૨. આ વાવ જેનું પાણી મીઠું, નિર્મળ અને સ્વાદિષ્ટ છે, તેનું ખોદકામ શરૂ કર્યું તેમ જ તેને વકફ કરી ફાયદા માટે જગતવાસીઓના.
૩. તેમ જ તેમના માટે જેઓ અહીં આવે, શાસ્ત્રોક્ત રીતે વકફ (કરી),. તેની (આસપાસની) સુંદર ઇમારતે તેમજ ફળફળાદિના વૃક્ષો સાથે, પ્રાપ્ત કરવા અથે.
૩. ઈશ્વરની મહાન કૃપા (મેળવવા) (કયામતના દિન) તેમજ ઈશ્વરના મહાન પેગમ્બર (હઝરત મહમ) તેમના પર ઈશ્વરના સલામ તેમજ સલવાત હું —–ની (પોતાના ગુના માફ કરાવવા હેત) દરમ્યાનગીરી, રાજ્યકાળમાં સુલતાન સન્માનિત છે.
અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પોળ ].
[ પપ
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. કૃપાળુ (ઈશ્વર)ની સન્માન (દ્યોતક) શલથી તે (સુલતાન) કુત્બુદ્દુન્યા વદ્દીન અબૂલ-ફૈઝલ બહાદુરશાહ જે પુત્ર છે મુઝફ્ફરશાહતા તેના (રાજ્યકાળમાં).
૫. શાબાન માસ (હિજરી) સન ૯૪૦ (ફેબ્રુઆરી-માર્ચ ઈ. સ. ૧૫૩૪)માં (શરૂ કરી) અને તેને પૂછુ કરી રાજયકાળમાં વિશ્વના સુલતાનાના સુલતાન, આસ્થા છે જેને
૬. કૃપાળુ પરમેશ્વરની મદદ પર તે (સુલતાન) નાસિરૂદુંન્યા વદ્દીન અબૂલ-ફ્રહ મદ્ભૂશાહ જે પુત્ર છે
૭. લતીશાહને જે ભાઈ છે બહાદુરશાહના, જે પુત્ર છે મુઝફ્ફરશાહ (ર જા)ને, જે પુત્ર છે મહમૂદશાહ (બેગડા)ના જે પુત્ર છે
૮. મુહમ્મદશાહ (રા)ના, જે પુત્ર છે અહમદશાહ (1લા) તે, જે પુત્ર છે મુહ`મશાહ (૧લા) ને જે પુત્ર છે મુઝફ્ફરશાહ (૧લા)
૯. સુલતાનના, પરમેશ્વર તેના રાજ્ય તેમજ સલતનતને અનંતકાળ સુધી રાખે ઇસાસુત શેખા જેનેા લકબ (અર્થાત્ અટક)
૧૦. મૂંજાલ છે તેણે (બધાવી તથા વક કરી), સન હિજરી ૯૪૬(ઈ. સ. ૧૫૩૯)માં પરમેશ્વર આ (લાક) હિતના કાર્યને નિર ંતર જારી રાખો કબૂલ ફરમાવે તથા તેને (સ્વર્ગના) કૌસર જળાશયનુ નિમ`ળ પાણી પીવું રાજી કરે.
પાટીપ
૧. ગુજરાત સ્થળનામ ગ્રંથમાળા ભા. ૧, વડેદરા
૨. આના લઈને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ઍન્યુઅલ રિપોટ એન ઇન્ડિયન એપિગ્રાફીમાં ગુજરાતના જે સેંકડો સંસ્કૃતના અભિલેખાની નોંધ થઈ છે તેથી આપણા ઇતિહાસ સંશોધન ક્ષેત્રના વિશારદે જ્ઞાત હોય તેમ લાગતું નથી.
૩. ફ્રાબસ ગુજરાતી સભા, મુબઈ એ ધણાં વર્ષાં પહેલાં શ્રી ગિરાશ કર વલ્લભજી આચાય કૃત ગુજરાતના ઐતિહાસિક' લેખ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કર્યા હતા. ત્યાર પછી ઈ. સ. ૧૯૭૯ અને ૧૯૮૧ માં સભાએ ડૉ. હરિપ્રસાદ ગ`ગાશંકર શાસ્ત્રી સ`કલિત જે મે ભાગેા-ભાગ ૪ સલ્તનત કાલ' અને ભાગ ૫ ‘મુધલકાલ’-પ્રસિદ્ધ કર્યાં તેમાં ગુજરાતી કે અ'ગ્રેજી સામયિામાં કે રિપેર્ટીંમાં જે સંસ્કૃત ગુજરાતી અભિલેખે પ્રકાશિત થયા છે તેનું સંકલન કર્યુ` છે. ઉપર જણાવેલ ઍન્યુઅલ રિપાટ ઑન ઇન્ડિયન એપિગ્રાફીમાં નાંધાયેલ સલતનત અને મુલકાલના લેખા ડૉ. શાસ્ત્રીના સકલિત ભાગેામાં લેવાયા લાગતા નથી.
અહી' એ વાતનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય કે ઘણા એક સમય પહેલાં વાટ્સન મ્યુઝિયમ, રાજકોટના કયુરેટર શ્રી દત્તાત્રેય બી. ડિસ્કલકરૈ કાઠિયાવાડના અભિલેખેા પર ન્યૂ ઇન્ડિયન ઍન્ટિકવરી (અગ્રેજી) સામયિકમાં કાઠિયાવાડના નાગરી લિપિના જે અભિલેખા પ્રસિદ્ધ કર્યાં હતા તે ‘ઇન્ક્રિપ્શન્સ ઍફ કાઠિયાવાડ'ના નામે પુસ્તકાકારે પણુ કર્ણાટક પબ્લીશીંગ હાઉસ મુંબઈ તરફથી પ્રગટ થયેલ. પરતુ ગુજરાતના મેટા ભાગના ઇતિહાસ તથા શ્રી હિળકર બંનેના પ્રયાસેાનું મૂળ ધ્યેય તે! વેટ્સન મ્યુઝિયમના કયુરેટર શ્રી વલ્લભજી હરદત્ત આચાર્યને જાય છે. શ્રી વલ્લભજી એ ‘ભાવનગર પ્રાચીન શેાધ સંગ્રહ'માં સ`કલિત સંસ્કૃત ગુજરાતી તેમજ કાસ ઇન્ક્રિપ્શનમ્ ભવગરીના અરબો ફારસી અભિલેખા આજથી એક સૈકા ઉપરાંત પૂર્વે
૫૬ ]
[સામીપ્ય ઃ એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાત તથા ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાનના અમુક ભાગેામાંથી એકત્ર કરી, પ્રત્યેક લેખની કાગળ પર છાપ લઈ દરેક લેખના પાઠ તેનું ભાષાંતર તથા તે પર સવિસ્તર ટિપ્પણી જુદા જુદા કાગળ પર લખી તેમને લેખવાર બંડલમાં સુરક્ષિત મૂકેલ. વલ્લભજીના આ અભિલેખ અધ્યયન કા તેમના પુત્ર શ્રી ગિરિાશ કરે તેમના ગુજરાતના ઐતિહાસિક લેખા' ભાગ ૧-૩ તથા શ્રી ડિસ્કળકરે તેમના ઇન્ક્રિપ્શન્સ ઑફ કાઠિયાવાડમાં પૂરેપૂરા ઉપયાગ કર્યો છે, વાસ્તવમાં આ કાનુ' શ્રેય શ્રી વલ્લભજીને જાય છે.
નગુણી ગુજરાતે શ્રી વલભજી આચા` જેવા બીજા એ મહાન ઇતિહાસકારાને જેમણે ગુજરાત બહાર ગુજરાતનું નામ દિપાવ્યું છે તેમને સાવ ભુલાવી દીધા છે. ત્યાં સુધી કે માટા ભાગના ઇતિહાસના અધ્યાપકોને પણ તેમના નામની ખબર નહિ હૈાય. પ્રેાફેસર શાપુરજી હારમસજી હાડીવાલા જે બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢમાં પ્રિન્સિપાલ હતા, તેમનું નામ માત્ર ભારતમાં નહિ પણ વિશ્વમાં જેટલું જાણીતુ છે તેટલુ ગુજરાતમાં નથી. ખીન્ન નામેામાં સદ્ગત મૌલાના સૈયદ અબૂઝફર નદવી (પ્રાધ્યાપક, ગુજરાત વિદ્યા સભા) તેમજ પ્રે. માણેકશાહ કેમિસરિયેટના
નામ લઈ શકાય.
૪. ‘મિરાતે અહમદી'માં અહમદાબાદના મેહુલા, ચકલા, રસ્તાઓનું વગેરેતુ' સવિસ્તર વધ્યું ન છે. પરંતુ તેમાં શેખા મૂં^લની પાળના ઉલ્લેખ મળતા નથી. શ્રી રત્નમણિરાવ ભીમરાવ જેટના અતિમૂલ્યવાન ગુજરાતનું પાટનગર અમદાવાદ'માં પણ અમદાવાદની પાળાના વર્ણનમાં શેખા મુ'જાલની પોળના ઉલ્લેખ નથી.
૫. મૅન્યુઅલ રિપેટ આન ઇન્ડિયન એપિગ્રાફી (એરિઈએ). ૧૯૫૬-૫૭, પરિશિષ્ટ,” નં. ૧૫, એપિગ્રાક્રિયા ઈન્ડિકા અરેબિક ઍન્ડ પશિયન સપ્લીમેન્ટ', ૧૯૬૩, પૃ. ૪૮.
૬. આ લેખા ત્રણૢ કમરા પર છે જેના ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે.
૭. એરિઇએ, ૧૯૫૬-૫૮, ૩-૧૫, એજન, ૧૯૫૭-૫૮, અ-૧૪૧.
૮. જુઓ ટિપ્પણી નં. ૫. ગુજરાતના સુલતાનેાના બીજા અમુક અભિલેખાની જેમ શેખા મુંજાલનીવાવવાળા સંસ્કૃત અભિલેખનેા ઉલ્લેખ ગુજરાતના ઐતિહાસિક લેખા ભા. ૪ (મુંબઈ ૧૯૭૯)માં નથી.
૯. એરિઈએ, ૧૯૫૭-૫૮, અ-૧૪૧માં રાજવીના કોલમમાં મુřરાંહનુ નામ છે જે ભૂલ
લાગે છે.
૧૦. શેખા મુનલ જેવુ' અસામાન્ય નામ, મુાલ પરિવારના શેખાના પુત્ર મિયાં હાશિમજી સમેત સદસ્યાની વાવને લગતા આવેલા આરસ્તાનમાં આવેલી કમરા તથા શેખા મુ ંજાલ પાળમાં આજે પણ સા ટકા વસ્તી દાઉદી વહેારાભાઈની છે તે બધી હકીક્ત આ અંતે વ્યક્તિએ એક જ ૧૧. એરિઈએ, ૧૯૫યુ-૫૭, ન. ૪–૧૩, ૧૩. એજન, ૧૯૫૬-૫૭, ન.. ડ–૧૪ ૧૪. ડૉ. મુહમદ અબ્દુલ્લાહ યુધતાઈ, મુસ્લિમ મોન્યુમેન્ટ્સ ઑફ અહમદાબાદ થ્રૂ ઇટ્સ ઈન્ક્રિપ્શન્સ (પુણે, ૧૯૪૨), પૃ. ૭૦, ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૪, પૃ. ૫૩. ૧૫. ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વોટલી, પૃ. ૪, પૃ. ૭૬૬, ટિ. ૩.
હતી તેની ઘોતક છે.
૧૨. એજન, ૧૯૬૩-૬૪, ન. ૩-૬૫
૧૬. ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ ૪, પૃ. ૨૩. ૧૭. વસ્તી ગણતરીના પત્રકામાં કદાચ આ માહિતી મળે.
અમદાવાદ શહેરનુ એક સ્થળનામ : શેખા મુનલની પાળ ]
For Private and Personal Use Only
[ ૫૭
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મધ્યકાલીન ગુજરાતમાં પ્રચાજાયેલા કેટલાક
સમ આઝા
સમય નિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વનું અંગ વુ` છે, પરંતુ એવા કયા સંવતનું છે એ માલૂમ પડે તે જ એ ઉપયેાગી નીવડે છે. ગુજરાતનાં લખાણામાં કાલગણુનાને લગતા સૌથી પ્રાચીન ઉલ્લેખા અભિલેખેામાં આવે છે. એમાં વપરાયેલા ધણા સંવતા આગળ જતાં ગુજરાતના સાહિત્યિક લખાણેામાં પણ મળે છે. એમાંના કેટલાક સંવત વહેલાં મેડાં ભારતના ખીન્ન ભાગેામાં પ્રત્યેાજાયા છે, જ્યારે કાઈ સોંવત કેવળ ગુજરાતમાં જ વપરાયા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક કાલના આરંભમાં ભારતમાં કોઈ સળ ંગ સવત પ્રચલિત નહાતા. ભારતમાં સળગ સંવતને પ્રયાગ અનુમૌય કાલ (ઈ. સ. ૧૮૫–ઈ. સ. ૭૧૯) દરમ્યાન શરૂ થયા. મૌય સમ્રાટ અશાકના અભિલેખોમાં રાજ્યાભિષેકનાં વર્ષો પ્રયાાયાં છે.
૫૮ ]
સવા
પ્રાચીનકાલમાં ગુજરાતના અભિલેખામાં વિક્રમ, શક, કથિક, ગુપ્ત-વલી, કલસુરિ, સિંહ, સિદ્ધ-હેમ-કુમાર, વીરનિર્વાણ, હિજરી જેવા સંવતાના પ્રયાગ થયેલા માલૂમ પડે છે. એમાંના વિક્રમ, શક, વીરનિર્વાણ, હિજરી જેવા સવા પ્રાચીનકાલ પછી પણુ અદ્યાપિપય ́ત પ્રયેાાય છે. જ્યારે કથિક, ગુત–વલભી, કલચુરિ અને સિંહ તેમ જ સિદ્ધ-હેમ-કુમાર જેવા સંવતેા પ્રાચીનકાલ પૂરતા મર્યાદિત રહ્યા. ગુજરાતમાં મધ્યકાલ દરમ્યાન વિક્રમ, શક, હિજરી, ઇલાહી, સૂરસન, કલિયુગ, આમે'નિયન, યઝદગદી, ઇસવી સન જેવા સંવા પ્રયેાજાયેલા છે. અત્રે ઇલાહી, સૂરસન, કલિયુગ, આમેનિયન, યઝદગદી`સનના પરિચય આપેલ છે.
ઇલાહી સન મુસ્લિમકાલ દરમ્યાન ઉપલબ્ધ થતા સંસ્કૃત અભિલેખામાંથી વિક્રમ, શક અને હિજરી સ’વતને નિર્દેશ મળે છે. તેમ કેટલાક શિલાલેખેામાં ખાસ કરીને જૈન પ્રતિમા લેખામાં ઇલાહી સંવતને નિર્દેશ પણ ઉપલબ્ધ થાય છે.
મુત્રલ બાદશાહ અકબરે ‘દીને-૪-ઇલાહી' નામે નવા ધમ'ની સ્થાપના કર્યાં પછી ઈલાહી સન’ નામે નવી સન શરૂ કરી. એ પહેલાં એના રાજ્યમાં હિજરી સન પ્રચલિત હતી. અકબરના દરબારમાં એક વિદ્વાન અબ્દુલ કાદિર બદાયૂનીએ 'મુંતમજી તવારીખ'માં જણાવ્યા અનુસાર બાદશાહ અકબરે હિજરી સન દૂર કરી તારીખ-૪--ઇલાહી નામે નવી સન ચલાવી. જેનુ` ૧ લુ` વર્ષ બાદશાહના તખ્તનશીનીનુ વ હતું. વાસ્તવમાં આ સંવત અકબરના રાજ્ય ૨૯ અર્થાત્ હિજરી ૯૯૨ (ઈ.સ. ૧૫૯૪)થી ચાલ્યે. પરંતુ એના ૧લા રાજ્યવથી ગણાવા લાગ્યા. અકબરની તખ્તનશીનીની મિતિ ૨ રવીકસ્સાની હિજરી સન ૯૬ ૩ (ઈ. સ. ૧૫૫૬, ૧૪ ફેબ્રુ, શુક્રવાર=વિ સ. ૧૬૧૨, શક ૧૪૬૮ ફાલ્ગુન, કૃષ્ણ ૪) છે. ઈરાનીએના વર્ષાંતેા પહેલો મહિના ફરવરદીન શરૂ થયા ત્યારથી એટલે તખ્તનશીનીની મિતિ પછી ૨૫ દિવસ બાદ ૨૮, રવીઉસ્સાની હિ. સ. ૯૬૩ (ઈ. સ. ૧૫૫૬, ૧૧ માચ^=વિ. સ. ૧૬૧૨, અમાવાસ્યા)એ શરૂ થયા.
અધ્યાપક, ભારતીય સસ્કૃતિક વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
For Private and Personal Use Only
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૩
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાડી મનને 'તારીખ---લારી પર્ણ કહે છે. આ સનનાં વ" સૌર અને મહિના તેમ જ તારીખોનાં નામ ઈરાની છે. ખા બાબતમાં કબરને જયાતી સનની પતિ ખાસ પસંદ હતી. અનુ. રાજ્યારાવણ તા રખી ઊસ્સાની મહિનાની ૨ જી તારીખે (૧૪ .) થયેલ’, પશુ એ પછી ૨૬ વિસે (૧૧ માર્ચે) જધાસ્તી વના પહેલા મહિના શરૂ થયા તે, તે દિવસથી કાઢી સનની પહેલો મહિના ગવામાં આાવ્યો, પરંતુ જરથોસ્તી વર્ષના દરેક મહિના ૩૦ દિવસના ગણુાય છે ને વર્ષને અંતે પાંચ દિવસ ઉમેરવામાં આવે છે, જ્યારે ઇલાહી સનમાં કાઈ મહિને ૨૯ દિવસના, કાઈ ૩૧ દિવસના અને એક મહિના ૩૨ દિવસના ગળુ, ને એ રીતે વ કુલ ૩૬૫ દિવસનુ થતુ.૨ વળી દર ચોથા વર્ષે ૧ દિવસ ઉમેરવામાં આવતા હતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાહી સનના ભાર મહિનાઓનાં નામ જયારતી સનના મહિનાઓ પ્રમાણે રાખવામાં ગાળ્યો. એવી રીતે મહિનાના રાજનાં નામ પબુ જુદાં જુદાં રાખવામાં આવ્યાં ને એમાંના પહેલા ૪૦ નામ ભારતી રાજનાં નામ પ્રમાણે ખાયાં. રાજ ૪૧ માટે 'રાજ' અને રાજ૩ માટે 'શ' નામ રખાયું. એક બીજાથી અલગ પાડવા ‘પ્રથમ' અને ‘દ્વિતીય' કહેવાતા ૧૨ માસના નામ નીચે પ્રમાણે છે :
૫. મીરદાદ
૬. શરીઉર ૬. મિકિર
૮. અખાન
૧ ફરવરદીન ૨ અદી મેહિસ્ત
હૂ આ
૩ ખુરાદ
૧૦. દેશ ૧૧ બહુમન ૧૨.
૪ તીર
ઈસ્મન્દમ ઝ
આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. આ સન એકબરના તથા જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન પ્રચલિત રહી. પર`તુ શાહજહાંએ હિજરી સન ચાલુ કરી તેથી મારી સનના લાપ થયા.૪
અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી શામળાની પોળમાંના શામળા પાનાથના મ'માંના માપની ભીંતમાં આવેલા લેખમાં ખા 'વતના નિર્દેશ કરેલો છે, “સવત ૧૯૫૩ અલાઇ ૪૨ વર્ષ પાતિસાહિં શ્રી બાર વિજય રાજ્યે...' આ શિલાલેખનુ મહત્ત્વ તેમાં નિર્દેશ કરેલા ઇલાહી અથવા અલાઇ સહેવતમાં છે. અલાઇ સંવત ૪૨=વિક્રમ સંવત ૧૬૫૩માં લખાયેલા પ્રસ્તુત લેખની મદદથી લાપ્ત સંવત, વિક્રમ સવંત ૧૬૧૧ અને ઈ. સ. ૧૫૫૫ થી ર્થાત ભરના રાજ્યા મિલેકના વર્ષથી શરૂ થયા હોવાના મત બાંધી શકાય. આ સવતનું' પ્રથમ વર્ષ વિક્રમ સવંત ૧૬૧૨ ના ચૈત્ર અમાવાસ્યા તારીખ ૧૧મી માર્ચ, ૧૫૫૬ માં પૂરું થયું... હાય એમ આ શિલાલેખથી જણાય છે.પ મેડતાના મહાવીરના મંદિરમાં કંપનો લેખ છે. ખંભાતના ચિંતામણૢિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિમા ઉપર લાઠી સનત ૪૬=વિ. સ. ૧૬૫૮ના લેખ છે.” આમ, અકબરના ખા ઇલાંથી વર્ષના ઉપયેગ જૈન પ્રતિમા લેખોમાં અને શિલાલેખામાં થયેલા જોવા મળે છે,
શાફ્ટ કે સુર સન
આ સંવતનેા ખીન્નપુરના આદિલશાહી રાજાના ફરમાનામાં પ્રયોગ થયા છે એ હિજરી સનનુ રૂપાંતર છે. એને 'અરખીસન' કે ‘મૃગસાલ' પ કહે છે.
દૂર (કે શુદ્ર) એ નામ અરબી શબ્દ ‘શહેર’ (મહિના)ના બહુવચનના રૂપમાંથી વ્યુત્પન્ન થયું લાગે છે. સૂર એ પ્રાય: એના અરખી નામનુ` મરાઠી રૂપાંતર છે.૧૦
અધ્યકાલીન ગુજરાતમાં પ્રાજાયેલા કેટલાક સવા]
For Private and Personal Use Only
[ પ
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનાં વર્ષ તથા એના માસ સૌર છે. એના વર્ષમાં ૫૯૯-૬૦૦ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ અને ૬૫૬-૫૭ ઉમેરવાથી વિ. સં. આવે છે. આ સંવતને આરંભ ઈ. સ. ૧૩૪૪ના મે માસની ૧૫ મીએ (વિ. સં. ૧૪૦૧, જે. સુદિ ૨) સૂર્ય મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે થયેલ હોવાનું માલુમ પડે છે. ૧૫ એનાં વર્ષ સૂર્ય મૃગનક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે અર્થાત ૫મી, ૬ ઠ્ઠી કે ૭મી જૂને શરૂ થાય છે. તેથી એને “મૃગ-સાલ' કહે છે.
આ સંવતનાં વર્ષ અંકેથી નહીં પણ અરબી શબ્દોનાં મરાઠી રૂપાંતો દ્વારા દર્શાવાય છે, જેમ કે ૧=અહદ (અહદે), ૨=ાસના (ઈસને), ૩ સલાહ (સલીસ), ૪=અરબા, પખસ્સા (ખમ્માસ), ૬ સિરા (સિત્ત), કસબા (સિમ્બા), ૮ = સમાનિઆ (સમ્માન), ૯ = તસઆ (તિસ્સા), ૧૦ = અશર, ૧૧ = અહ૬ અશર, ૧૨ = અસ્ના (ઈસને) અશર, ૧૩ = સલાહ (સલાસ) અશર, ૧૪= અરબા અશર, ૧૫ = ખખ્ખા (ખમ્મસ) અશર, ૨૦ = અશરીનું, ૩૦ = સલાસીન (સલાસીન), ૪૦ = અરબઈન, ૫૦ = ખમ્મીન, ૬૦ = નિત્તીન (સિદૌન), ૭૦ = સખીન (સૌ), ૮૦ = સમાનીનું (સમ્માનીન), ૯૦ = તિસઈન (તિસૌન), ૧૦૦ = માયા (મયા), ૨૦૦ = માઅતીન (માતન), ૩૮૦ = સલાસ માયા (
સિલાસ મયા), ૪૦૦ = અરબા માયા, ૧૦૦૦ = અલફ (અલફ), ૧૦,૦૦૦ = અશઅલફં. * ઉપરોક્ત આંકડાઓ શબ્દમાં લખવા માટે પ્રથમ શબ્દ એકમ, બીજે દશક, ત્રીજે શતક અને ચોથ હજાર બતાવે છે. દા. ત. ૧૩૧૭ માટે “સલાસે અએ સલાસ માયા વ અલફ” લ
શાદૂર સનની ઉત્પત્તિ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ સુલતાન મુહમ્મદ તુઘલકે (ઈ. સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી ત્યારે રવિ અને ખરીફ એ બંને ફસલે નિયત મહિનાઓમાં વસૂલ કરવા માટે એણે દખણમાં હિજરી સનનું આ સૌર રૂપાંતર પ્રચલિત કર્યું હોય એવું એના પ્રચલિત થયાના વર્ષ ઈ. સ. ૧૩૪૪, ૧૫ મે (વિ. સં. ૧૪૦૧, જ્ય. શુદિ ૨) ૧ મુહરમ, હિ. સં. ૭૪૫ પરથી સૂચિત થાય છે.૧૩
આ સંવત દખણના મરાઠી ભાષી પ્રદેશમાં પ્રચલિત હતો. હાલ એ કવચિત મરાઠી પંચાંગોમાં જે દેખા દે છે. મરાઠી પંચાંગમાં વૈશાખ કૃષ્ણ ૧૩ (અમાંત-પૂર્ણિમાંત જેઠ કૃષ્ણ ૧૩) શુક્રવારને “મૃગાક” લખ્યું છે અને સાથે ફસલી સન ૧૩૨૮ અબ સન ૧૩૧૯ સૂન સન “તિસા અશર સહલાસે મયા વ અલફ' લખ્યું છે. (તિસા = ૯, અશર = ૧૦, સહવાસે ગયા = ૩૦૦, વ = અને, અલફ = ૧૦૦૦ તેથી ૧૩૧૯ થાય).૧૪
ભરૂચના મખદુમપુરમાં આવેલ સૈયદ શરફદીન મશહદી નામના સંતપુરુષના રજા પર શુદૂરસન ૧માં એ પૂણ થયો તેવો લેખ છે. ૧૫ આ સંવતના ઉલેખે મધ્યકાલ દરમ્યાન ઘણાં જૂજ પ્રમાણમાં મળે છે. કલિયુગ સંવત
જયોતિષના ગ્રંથોમાં તથા પંચાંગોમાં કલિયુગ સંવતનાં વર્ષ આપવામાં આવે છે. ૧૬ એને આરંભ ઈ. પૂ. ૩૧૦૨ માં થયો મનાય છે. પરંતુ આ સંવતના ઉલેખ ઈ. સ.ની આરંભિક સદીઓથી થયા છે. કલિયુગ સંવત અને શક સંવતના વર્ષ વચ્ચે ૩૧૭૮ વર્ષ તફાવત છે. આથી ક. સ.ના વર્ષમાંથી પહેલા નવ દસ મહિના દરમ્યાન ૩૧૦૧ અને છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૩૧૦૦ બાદ કરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે. દા. ત. શક વર્ષ ૧૮૯૪ (ૌત્રાદિ વિ. સં. ૨૦૨૯) માં કલિયુગ સંવતનું વર્ષ ૨૦૭૩ હોવાનું મનાય છે, જ્યારે ઈ. સ. ૧૯૭૨-૭૩ આવે છે. ૧૦
[ સામીપ્ય : એપ્રિલ, '૯૩–સપ્ટે, ૧૯૯૩
૬૦]
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલુક્ય રાજા પુલકેશી ૨ જાના ઐહેળે શિલાલેખમાં ભારત યુદ્ધનુ વષ ૩૭૩૫ અને શક સંવતનું વર્ષ ૫૫૬ જણાવ્યું છે.૧૮ આ બે વર્ષ વચ્ચે ૩૧૭૯ વર્ષને તફાવત છે. આમ એમાં ભારત યુદ્ધ કલિયુગના આરંભે થયું હોવાનું મનાય છે. અર્થાત કલિયુગ સંવત અને ભારતયુદ્ધ સંવત અહીં એક જ મનાયા છે. ભારત યુદ્ધ સમાપ્ત થતાં તરત જ યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયો ગણુય છે. આથી તેને “યુધિષ્ઠિર સંવત' પણ કહે છે.
આ સંવતનો આરંભ “સૂર્યસિદ્ધાંત' પ્રમાણે ૧૭–૧૮ ફેબ, ઈ. પૂ. ૩૧૦૨, ગુરુવારની મધરાતે થયેલ છે તો કેટલાકના મતે ૧૮ ફેબ્ર. શુક્રવારના સૂર્યોદયથી આ સંવતને આરંભ થયો હોવાનું મનાય છે.
આ સંવતના વર્ષ રૌત્રાદિ અને મેષાદિ બને છે. ખગોળના ગ્રંથોમાં અને પંચાંગોમાં આ સંવતને પ્રયોગ થયેલો જોવા મળે છે. પંચાંગોમાં ગત, વર્તમાન અને બંને પ્રકારનાં વર્ષો પ્રજાતાં, ૫૮
આ સંવતને પ્રયોગ અભિલેખોમાં કવચિત જોવા મળે છે. ગોવાના કદમ્બ રાજાઓના ઈ. સ. ૧૧૬૭ થી ઈ. સ. ૧૨૪૭ સુધીના કેટલાક અભિલેખોમાં કલિયુગ સંવત આપેલ છે. ૨૦ મુઘલકાલ દરમ્યાન ઉપલબ્ધ પેટલાદની વાવના શિલાલેખમાં કલિયુગ સંવતને પ્રવેગ થયેલે છે. એમાં “નંદકાદિયુગે ૪૭૯૮ મિત્તે કલિગતે શ્રી વિક્રમાકે પ્રભોરબ્દ પંચશરાદ્રિભૂ ૧૫૫ પરિમિતે...” આ લેખમાં કલિયુગ સંવતનું વર્ષ ૪૭૯૯ વિક્રમ સંવતના ૧૭૫૫ વર્ષ સાથે આપેલું છે.' આર્મેનિયન સંવત
ગુજરાતમાં આમેનિયન ખ્રિસ્તીઓ મુઘલકાલમાં વસતા હતા. ૨૨ અમદાવાદ, સુરત વગેરે સ્થળોએ એમની કબર આવેલી છે. લોર્ડ સ્ટીફનના સમયને (આર્મેનિયન) સંવત ૧૦૭૭ (ઈ. સ. ૧૬૨૮૨૯)ને એક કબર શિલાલેખ અમદાવાદમાં કાંકરિયા તળાવ પાસે મળેલા છે.૨૩
આ સંવતને પ્રસાર કરનાર આર્મેનિયન લોકોનો પ્રદેશ આર્મેનિયા કાળા સમુદ્રની દક્ષિણે તેમ જ ઈરાનની ઉત્તર પશ્ચિમે આવેલ છે. આર્મેનિયન લોકોનો સંવત “આર્મેનિયન સંવત' તરીકે ઓળખાય છે. ૨૪
આ સંવતનો આરંભ ૧૧ મી જુલાઈ, ઈ. સ. ૫૫૨ થી થયેલું મનાય છે. વ્યવહારમાં આમેંનિયન લોકોએ ઈજિપ્તના જુના સંવતનાં અનિશ્ચિત વર્ષોનો પ્રયોગ કર્યો, પરંતુ ધાર્મિક રીતે તો જુલિયન કેલેન્ડરનાં વર્ષો મુજબ તેઓ ગણતરી કરતા. એ અનુસાર દર ચોથું વર્ષ ક૬૬ દિવસનું હોય છે, આથી તહેવારો બધી જ ઋતુઓમાં અને વ્યવહારમાં એક જ વખતે આવે છે. આમેં. નિયન લોકો યુરોપિયન સાથેનાં વ્યવહારમાં આર્મેનિયન સંવત અને જલિયન કૅલેન્ડરનાં વર્ષોનો પ્રયોગ કરતા.૨૫
આ સંવતના મહિના તેમજ દિવસ જુદી રીતે ગણાતા, પરંતુ અહીં પ્રયોજાયેલી મિતિઓ તે ઈ. સ.ના મહિનાં અને તારીખ પ્રમાણે ગણુતી. ઈ. સ. અને આ સંવત વચ્ચેનો તફાવત ૫૫ર ને રહે છે એટલે કે આ સંવતને વર્ષમાં ૫પર ઉમેરવાથી ઈ. સ.નો આંકડો મેળવી શકાય છે.૨૬ યઝદગાસન
ઈરાનથી ભારત આવેલા પારસીઓમાં યઝદગદસન પ્રચલિત છે. તેને જરથોસ્તી સન” “પારસી. સન” પણ કહે છે. હાલના પારસીઓ જે યઝદગદ્દસનને પ્રયોગ કરે છે તે રાજ યઝદગદ ૩ જા ગાદીએ બેઠા (ઈ. સ. ૬૩૨, ૧૬ જૂન) ત્યારથી શરૂ થયો. ૨૭
ઈરાનના અને ભારતના પારસીઓ આ યઝદગદસનને પ્રયોગ કરે છે. યઝદગ ૩ ની હત્યા મધ્યકાલીન ગુજરાતમાં પ્રયોજાયેલા કેટલાક સંવત ]
[ ૧
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૭. મહેર
પછી ઇરાનના પારસીઓમાં યઝદગરદી સન અને પારસી સન બંને પ્રયોજાવા લાગ્યા. પારસી સન યઝગઈ રાજાની હત્યા થઈ તે વર્ષથી અર્થાત્ ઈ. સ. ૬૫ર થી શરૂ થયો.
અબેફનીએ જણાવ્યું છે કે પારસી સન યઝદગદ સનમાંથી ૨૦ બાદ કરવાથી આવે છે. પારસી સન Era Mayorum the era of the Magians તરીકે ઓળખાતો.
પારસીસન પદલવી હસ્તપ્રતો અને ફારસી રેવાયતોમાં પારસી દસ્તૂરો પ્રયોજતા. ઈરાનમાં રચાયેલ પલવી હસ્તપ્રતની પુષિકાઓમાં બે સનના ઉલ્લેખ મળે છે. ૧. યઝદગદ સન ૨. પારસીક (પલવીમાં) કે પારસી સન. પારસી સનની સહુથી પ્રથમ મિતિ પહલવી પુપિકાઓમાં વર્ષ ૩૬૯ની (ઈ. સ. ૧૭૪૧) મળે છે. આ પરથી યઝદગદ સનની સાથે પારસી સનનો પ્રયોગ ઈરાનમાં ઈ. સ.ની ૧૮ મી સદીના મધ્યભાગ સુધી થયેલો જોવા મળે છે. ભારતના પારસી દસ્તૂર યઝદગદ સનનો પ્રયોગ કરે છે. ૨૮
યુઝદગદ સન યઝદગઈ ૩ જાના રાજયહણથી શરૂ થયો. એટલે કે યઝદગઈ સનને આરંભ ૧૬ જૂન, ઈ. સ. ૬૩૨ થી થયે.૨૯ એના વર્ષમાં ૬૩૦–૬ ૩૧ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે.
આ સનનાં વર્ષ સૌર છે. એમાં ૩૦-૩૦ દિવMા ૧૨ માસ ગણવામાં આવે છે. એનાં નામ છે : ૧. ફરવરદીન ૫. અમરદાદ
૯. આદર : ૨. અરદી બહસ્ત ૬. શહેરેવર
૧૦. દેહ ૩. ખેરદાદ
૧૧. બહમન ૪. ખેર ૮. આવાં
૧૨. અંદારમંદ એના રોજ સંખ્યાકથી નહી પણ પ્રાય: નામથી દશવાય છે. . ૧. અમરદાદ
૧૧. સરોશ
૨૧. આસ્માન ૨. દેપઆદર ૧૨, ને
૨૨. જમીઆદ ૩. આદર ૧૩. ફરવરદીન
૨૩. મારેસ્પદ ૪. આવાં ૧૪. બેહેરામ
૨૪. અનેશન ૫. ખોરશેદ ૧૫. રામ
૨૫. હારમઝદ ૬. મહેર ૧૬. ગોવાદ
૨૬. બેહમના ૭. તીર ૧૭. દએપદીન
૨૭, અદી બેહસ્ત ૮. ગોશ ૧૮• દીન
૨૮. શેહેરેવર - ૯, દેપમેહેર ૧૯, આશીશવંધ
૨૯. અશફનહામદ ૧૦. મેહેર ૨૦, આસ્વાદ
૩૦. ખેરદાદ છેલા મહિનાના ૩૦ માં ૨જ પછી પાંચ ગાથાના દિવસ ઉમેરવામાં આવે છે. એ રીતે વર્ષ કુલ ૩૬૫ દિવસનું થાય છે. ને છતાં મહિનાના દિવસની સંખ્યા એકસરખી રહે છે. સૌર વર્ષ ખરી રીતે લગભગ ૩૬૫-૨૫ દિવસનું હોય છે ને આથી દર ૧૨૦ વર્ષો જરથોસ્તી વર્ષ ૩૦ દિવસ જેટલ પાછળ પડે છે. આથી એમાં દર ૧૨૦ વર્ષે ૧ માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસને કબીસા' કહે છે.૩૦
નવા વર્ષની ગણતરી બાબતમાં મતભેદ થવાથી જરથોસ્તી ધમ મુખ્ય ત્રણ સંપ્રદાયમાં વહેંચાઈ ગયો છે. (1) શહેનશાહી (૨) કદમી અને (૩) ફસલી.૩૧ ૬૨]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૩,-સપ્ટે, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વની ગણુતરીના ઝધડાને ‘કીસાને કલહ' કહે છે. જરથુાસ્તીએ પેાતાનું વર્ષ ૩૬૫ દિવસનું ગણે છે. બાકીના પાંચ કલાક અને ૪૮ મિનિટ તેમજ ૪૯ સેંકડને તેએ ગણુતરીમાં લેતા નથી. પ્રાચીન ઈરાનના શહેનશાહ દર ૧૨૦ વષઁના અંતે કબસે।' (અધિક માસ) કરીને પેાતાનુ પંચાંગ મેળવી લેતા હતા. ઇ. સ. ૧૯૩૦ માં હિંદુસ્તાનના પારસીએએ પ્રથમવાર જ એ વાતની નોંધ લીધી કે તેઓ પેાતાનુ' નવું વર્ષ ઈરાનના જથેાસ્તી કરતાં એક મહિના મેડું શરૂ કરે છે. વર્ષીની આ ગણતરીને કારણે જરથેસ્તીઓમાં જે મતભેદ ઊભા થયા તે ‘કખીસાનેા કલહુ'ના નામે ઓળખાયા. આ મતભેદને કારણે જ જરથાસ્તી ધર્માંમાં આગળ દર્શાવેલા ત્રણ પથ પડી ગયા. બીસા'ની પદ્ધતિને અપનાવનારા ‘શહેનશાહી' કહેવાય છે. શહેનશાહી-પ'થીએ ‘શમી' એટલે રશમ રૂઢિ પ્રમાણે ચાલનારા કહેવાય છે. સૂર્યની ગણતરી પ્રમાણે વર્ષની શરૂઆત કરનારા જરસ્થાશ્તી' ‘સલી' કહેવાય છે. અને તે પેાતાનું નવુ વર્ષ ‘જમશેદી નવરાઝ'થી શરૂ થયેલું ગણે છે. જેમણે જૂનવાણી પતિને સ્વીકાર ન કર્યાં અને વની ગણુતરીની બાતમાં નવું કમ ભર્યુ‘ તેએ ‘કદમી’ કહેવાયા ૨
કદમીએ શહેનશાહ કરતાં પોતાનુ વ એક માસ વહેલુ' ગણે છે. કદમીઓનું નવું વર્ષ` ૧૯મી આગષ્ટથી શરૂ થાય છે. જ્યારે શહેનશાહીએનું ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. શહેનશાહીએ'ના મતે દર ૧૨૦ વર્ષે એક અધિક માસ ગણાતા. તે પર્શિયાના સામ્રાજ્યના અંત પછી ખારાસાનમાં રહ્યા ત્યારે એક માસ અધિક આવ્યા હતા. પરંતુ તેઓ ભારતમાં આવ્યા ત્યારે આ અધિક માસ ગણવાની પદ્ધતિ પારસીઓમાં પ્રચલિત નહાતી. આથી કમીએના પાંચાંગમાં શહેનશાહીઓનુ વર્ષી એક માસ પાછળ છે. કર્મીઓના મત મુજબ પારસી પોંચાંગમાં અધિક માસ ગણાતા નહી.૩૩ આ ત્રણેય સ`પ્રદાયેના મતભેદ માત્ર વર્ષની ગણતરી બાબતમાં જ છે, બાકી એમની ધાર્મિક માન્યતાઓ, રીતરિવાજ અને ક્રિયાકાંડમાં કાઈ તફાવત નથી.
યઝદગદ સનના ઉલ્લેખા આભિલેખક અને સાહિત્યિક સ્ત્રોતેામાંથી ઉપલબ્ધ થાય છે. તેમાંથી યઝદગદીસન, મહિના અને રાજનાં નામ મળે છે. ઉ, ત. આયસ બહેરામ ક્રિયાકામ કરતાં તાડી નહી' પીવા બાબતેનેા સ` ૧૬૨૬ લેખ મળી આવેલ છે. તેમાં “રાજ અરબેહસ્ત માહુ અસ્પ દારમદ સંવત ૧૬૨૬ વર્ષે જે કોઈ બાજ ધરે તે તેતલા દહાડા આપણસી તુબતે અગીયારમાંથી રહે તેટલા દહાડા દરવદ સાથે અડકે નહી’૩૪
ઉપરાક્ત ઠરાવમાં રાજ અરદમેહતા અને માહુ અપ'દારમદા ઉલ્લેખ છે.
અ'કલેશ્વરમાં આવેલ એક પૃથ્થરના દેખમા ઉપર રાજ ૧૨ માહ ૧૧ (શે) ૮૬૬ જરડી'' લખેલ છે.૩૫ આ લેખમાં યઝદગદી સન ૮૬૬, રાજ ૧૨, માહ ૧૧ના ઉલ્લેખ છે.
યજદ.
નવસારીમાંથી પ્રાપ્ત જૂના લેખાની હસ્તપ્રતમાં રાજ ૫ માહ કે (શે.) ૧૧૦૨ યજદજરદીને ઉલ્લેખ છે.૩૬ આમાં યઝદગદી` સન ૧૧૦૨, રાજ ૫, માહ ૬ના ઉલ્લેખ છે.
આ રીતે રેવાયામાં, જૂની હસ્તપ્રતમાં, દેખમા ઉપર, વિસયતનામામાંથી, દર્રમેહુર પરઠાવી ઢાય ત્યારે તેમજ સાહિત્યિક સ્રોતામાંથી યઝદગદી સનના ઉલ્લેખા પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only
આસ મધ્યકાલ દરમ્યાન વિક્રમ સંવતના પ્રચુર પ્રયાગ જોવા મળે છે. જે અદ્ય પર્યંત ચાલુ છે તેમ છતાં મધ્યકાલના ઉપલબ્ધ સાહિત્યિક તેમ જ આભિલેખિક સ્રોતાને અભ્યાસ કરતાં જાય છે કે આ કાલ દરમ્યાન ઈલાહી સન, શાહુર કે સૂરસન, કલિયુગ સ`વત, આર્મેનિયન સ ́વત, મઝગદી સનનેા પણ વત્તા ઓછા અંશમાં ઉપયાગ થયેલેા છે.
સભ્યફ્રાલીન ગુજરાતમાં પ્રયેાાયેલા કેટલા સંવતા ]
[a
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટીએ ૧. મુનિ વિશાલવિજયજી, “કાવી-ગંધાર-ઝઘડિયા” (કાગઝ), પૃ. ૧૫, ૧૮, ૨૭; “જેન તીર્થ
સવ સંગ્રહ' (જેતીસસ), ભાગ-૧, ખંડ-૧, પૃ. ૬૦ આઝા, ગૌરીશંકર હી. “ભારતીય પ્રાચીન લિપિમાલા, (ભાપ્રાલિ). પ્ર. ૧૯૩; Indian Ep
igraphy (IE), p. 306-ક મહિનો કેટલા દિવસનો ગણાતો એની વિગત નકકી થઈ નથી. 3. Sewell, Robert and Dikshit, S. B; Indian Calendar (IC.), p. 46 ૪. શાસ્ત્રી, હ. ગં. “ભારતીય અભિલેખવિદ્યા' (ભાઅવિ), પૃ. ૨૧૦. ૫. મહેતા, ૨. ના, અને જમીનદાર, રસેશ, “અમદાવાદમાં ઈલાહી સંવતને શિલાલેખ,” “સામી.”
પુ. ૫, અંક ૩-૪, (૧૯૮૮-૮૯), પૃ. ૨૧૪-૨૧૬ ૬. મુનિ જિનવિજયજી,” પ્રાચીન જૈન લેખ સંગ્રહ,” ભાગ-૨, પૃ. ૩૦૫ ૭. શ્રી બુદ્ધિસાગરસૂરિ, જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ’ (જૈધાપ્રલેસ), ભાગ-૨, પૃ. ૧૦૪ ૮. ભાઅવિ, પૃ. ૨૦૩
૯. ભાપ્રાલિ, પૃ. ૧૯૧; IE, p. 311 ૧૦-૧૧ IE, p. 311; IC, p. 45
૧૨. ભાકાલિ, પૃ. ૧૯૧ ૧૩. IE, p. 311
૧૪. ભાકાલિ, પૃ. ૧૯૧ ૧૫. મુનશી, ધનપ્રસાદ ચ', “ભરૂચના ઈસ્લામીયુગના શિલાલેખો,” “ફાર્બસ ગુજરાતી સભા
માસિક” (ફાગુ), પૃ. ૪, અંક-૭, પૃ. ૩૧૬-૧૭ ૧૬. ૧૮મી ફેબ્રના પ્રાત:કાલમાં (ભાકાલિ, પૃ. ૧૬૧)
૧૭. ભાઅવિ, પૃ. ૧૮૫ ૧૮. એજન, પૃ. ૧૬૧; Indian Antiquary (IA), Vol. 14, p. 218 ૧૯. IC., p. 40
૨૦. 1A, Vol. 14, p. 288 ૨૧. શાસ્ત્રી, હ. ગં., “ગુજરાતના ઐતિહાસિક લેખ' (ગુએલ), ભાગ ૧, પૃ. ૯૧, કમાંક-૧૪ ૨. Commissariat, M. s; History of Gujurat, Vol. I, p. 337
Rape, E. L; An Armareian Epigraph at Ahmedabad,' "Journal of Oriental Institute" (JOI), Vol. 17, p. 22 શાસ્ત્રી, હ, ગ'અને પરીખ, પ્ર. થિ, “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ
(ગુરાસાંઈ), ગ્રંથ ૧, પૃ. ૪૯૫ 24. Encyclopidia Britanica (EB), Vol. 6 p. 316 ૨૬. ગુરાસાંઈ, ગ્રંથ ૧, પૃ. ૪૯૫ ૨૭.
Mirza, Horamzdayar Dastur Khoyaji, Outlines of Parasi History,' p. 165 Fn. 1 Ibid, p. 183
૨૯ ER, Vol 28, p. 909 ૩૦. ભાવિ , પૃ. ૨૦૮
૩૧. ગુરાસાંઈ, ગ્રંથ ૭, પૃ. ૩૨૮ ૩૨. પેરીન દારાં ડ્રાઈવર, ‘સત્તરમા શતકમાં પાસ્સી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા' (અપ્રગટ
મહાનિબંધ), પૃ. ૮૩-૮૪ 33. Karaca Dosabhai Faramaji, The Histovy of the Parsis,' p. 109 ૩૪. દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદીન, “મુસ્લિમ રાજયમાં શરાબબંદી' (ઈ. સ. ૧૦૩૧ થી ઈ. સ. • ૨ ૧૭૦૦), ફાગુ, પુ. ૪, અંક ૩, પૃ. ૩૧° ૩૫. “પારસી પ્રકાશ,' ભાગ-૧, પૃ. ૭
૩૬. એજન, પૃ. ૨૯ ૬૪]
[ સામીપ્ય ઃ એપ્રિલ, '૯૭સપ્ટે., ૧૯૯૩
૨૪.
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંસ્કૃત કવિનું એક અલ્પજ્ઞાત કુટુમ્બ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાથ' ય. વાકણકર*
ભારતમાં જ્ઞાનનેા પ્રસાર મુખ્યત્વે મૌખિક પર પરાથી જ ચાલતા હતા. આમાં ગુરુશિષ્ય પરં પરાથી જ જ્ઞાનનું સંક્રમણ થતુ હતું. પ્રમુખતયા પિતા એ જ પ્રથમ ગુરુ હતા અને ગાયત્રીના ઉપદેશ (ઉપનયન) પછી પુત્રને ગુરુકુલમાં દાખલ કરવાની પદ્ધતિ પ્રચારમાં હતી. આવી પરંપરા ઘણાં વિદ્વાન કુળામાં-કુટુમ્બામાં હજી સુધી દેખાય છે. આ પરપરાની એક ખાસિયત એ હતી કે એક જ કુટુમ્બમાં ધણા વિદ્વાન તૈયાર થતા હતા. ‘શિષ્યાદ્રિèવરાલય આ ઉદાત્ત ભાવનાથી ગુરુ શિષ્યને (પિતા પુત્રને) બધી જ રીતે સર્વોત્કૃષ્ટ શિક્ષણુ આપવા ઉત્સુક હતા. આના પરિણામે વિદ્રાની એક પરપરા જ આવાં કુટુમ્બેમાં જોવા મળતી હતી. આવા પ્રકારના એક કુટુમ્બના ત્રણ વિદ્વાને પરિચય આ લેખમાં આપવા ઇચ્છું છું. આશા છે કે વિદ્વાના એને સારા આવકાર આપશે.
ત્રિવિક્રમ, નીલક’ઠ અને મુકુંદ આ ત્રણુ કર્ણાટકી બ્રાહ્મણા કવિ તરીકે અત્યાર સુધી અપનાત રહેલા છે, ત્રિવિક્રમે ‘કુવલયાશ્વમ્પ' ઉદ્દે` ‘મદાલસાચમ્પ' અને ‘૫ચાયુધપ્રપ ચ ભાણુ' આવી એ કૃતિએની રચના કરી. એમના જ્યેષ્ઠ પુત્ર નીલક8 અને કનિષ્ઠ પુત્ર મુકું‰ હતા. નીલકંઠે ‘યાદવેન્દુમહેશ્ય’ મહાકાવ્ય (૧૦ સગ’), ‘શંકરાભ્યુદય' લધુ(ખ'ડ) કાવ્ય (છ સ') અને ‘શંકરમંદાર સૌરભચમ્પ' (૬ ઉલ્લાસ) આ ત્રણ કાવ્યગ્રંથ રચ્યા. મુકુ દે ‘ચણ્ડીદડક' નામનું સ્તેાત્ર અને મેાટાભાઈ નીલકંઠના શકરમદાર સૌરભચમ્પૂ' ઉપર ‘સમીર’ નામની ટીકા લખી છે.
ત્રિવિક્રમના બંને ગ્રંથ અને નીલકંઠના શંકરાભ્યશ્ય' કાવ્ય મુદ્રિત થયેલાં છે, બાકી બધા ગ્રન્થ હજુ સુધી હસ્તલિખિત સ્વરૂપમાં જ સચવાયેલા છે. માટે અજ્ઞાત જ રહેલાં છે. એમને વિદ્વાન સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન આ લેખમાં કર્યાં છે.
ત્રિવિક્રમ : પુણ્યગ્રામ (મહારાષ્ટ્રસ્થિત પુણે)ના રહેવાસી ત્રિવિક્રમ પ્રકાંડ પ`ડિત હતા. એમનાં પત્નીનું નામ પા′તી હતુ.... એમને નીલકણ્ઠ અને મુકુંદ નામના એ પુત્ર હતા. એમના પિતાનું નામ ચિદ્ધનાનન્દનાથ અને માતાનું નામ અનસૂયા (ઉર્ફે વેકમ્મા / કેકમ્મા) હતું. એમના મોટાભાઈનું નામ ત્ર્યમ્બક હતું. એ પણ પ્રકાણ્ડ પડિત હતા. પણ એમણે કાઈ કાવ્ય ગ્રંથ લખ્યા હાય એવી માહિતી મળતી નથી. એમની વિદ્વત્તાનું વન ત્રિવિક્રમ પેાતાના ‘પંચામ્રુધપ્રપ’ચભાણુ’ના આઠમા શ્લોકમાં કરે છે. જે આપણે પછી જોઈશું.
ત્રિવિક્રમે એ ગ્રંથ લખ્યા એવી માહિતી મળે છે. અને ખંતે ગ્રંથ પ્રસિદ્ધ-પ્રકાશિત-થયેલા છેએમનું પ્રથમ ગ્રંથ-રત્ન છે નલરાજાનું ચરિત્રવ`નયુક્ત ઉલ્લાસમાં વિરચિત ‘કુવલયાયપૂ’
સ`શોધન અધિકારી, પ્રાચ્ય-વિદ્યામ`દિર, મ. સ. યુનિવર્સિ`ટી, વડોદરા
સ ંસ્કૃત કવિનું એક અદ્વપજ્ઞાત કુટુમ્બ ]
For Private and Personal Use Only
[૬૫
Page #71
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉફે “મદાલસાચમ્પ” એ મુંબઈથી ઈ. સ. ૧૮૯૦માં ગ્રંથ રત્નમાલા કમાંક-૪ તરીકે પ્રકાશિત થયો છે. એમને બીજે ગ્રંથ છે. સંસ્કૃત સાહિત્યમાં રચેલે સૌથી મોટો ભાણ એટલે “પંચાયુધપ્રપંચ ભાણું”. આ ભાણુમાં જ છેલ્લે આવો ઉલ્લેખ છે કે એ ભાણું શક ૧૭૨૭ (ઈ. સ. ૧૮૦૫)માં પુણે શહેરમાં રચાય છે. આ બંને ગ્રંથના આદિ બ્લેક અને અંતિમ શ્લોક એક જ છે જે નીચે પ્રમાણે છે:
आदि : ग्रन्थस्य लिख्यमानस्यास्यान्तरा पततां मुहुः ।
. शान्त्यर्थमन्तरायाणां शिवां पञ्चमयीं नुमः ॥ 'अन्त : त्रिविक्रमकृतामेतां शीतांशुसहजासखां ।
त्रिविक्रमः कृति पायादपायादघसम्भवात् ।। પંચાયુષપ્રપંચભાણના આઠમા અને નવમા લોકમાં ત્રિવિક્રમ પતાના ભાઈ યંબક, સાથે જ પિતાના અને પોતાના પિતા ચિધનાનન્દનાથના જ્ઞાન-શિક્ષણની પાર્શ્વભૂમિ જણાવતાં લખે છે.
न्यायाम्भोनिधिमन्दरः श्रुति शिरः कासारपाठीनराट् मीमांसा त्रिमुनिश्रुतप्रकटितानल्पात्मधीवैभवः । यः साहित्यकलाविलोलनयनामाङ्गल्यसूत्र दृढं सोऽय त्र्यम्बकपण्डितो विजयते यस्याग्रजः सोदरः ।।
न केवलमग्रजो विद्याप्रदश्च । (साश्चर्य) किं वय ? "किमयमनवद्यसकलविद्यानिधेस्यम्बकविद्वन्मणेरनुजन्मना त्रिविक्रमेण प्रणीतो भाण: ? तर्हि विदित एवायमस्माकम् ।
यत्कारुण्यात्कवयितुरमुष्याग्रजः ख्यातकीर्तिः लोके सारस्वतजलनिधेः पारदश्वा बभूव । सोऽयं विद्यागुणमणिखनिः सर्वमन्त्रात्ममूर्तिः तातो यस्य त्रिदशदशश्चिद्घनोनन्दनाथः ॥
આ બે શ્લોક ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે બંને ભાઈઓ (બક અને ત્રિવિક્રમ) વિવિધ શાસ્ત્રોમાં નિષ્ણાત હતા. * પંચાયુધપ્રપંચભાણની શરૂઆતમાં જ ત્રિવિક્રમ એવું સ્પષ્ટ જણાવે છે કે આ ભાણને પુણે શહેરમાં પ્રયોગ થાય છે.
गुमे। :- सूत्रधारः (आकाशे कर्णदत्वा)
अये । कोऽयमभिहन्यमानमृदुमधुरमृदङ्गनिनद संगतसंगीतभङ्गी परिमिलनमनोहरों नागराणां कलकल: ? तन्मन्ये सकलसुरासुरशिखरशेखरो भवदनवद्यशासनस्तम्बस्य भगवतः शम्बररिपोर्वसन्तपूजामहोत्सवः परिसरोद्याने समारब्धः पुण्यपुरविलासिमिरिति । तदहमपि तत्र गत्वा कञ्चित् समयं मनो विनोदयामि ।
આ ભાણના અંતે કવિ આ ભાણ કયાં અને કયારે ભજવ્યો હતો તેની વિગત આપે છે. ऋषिनयनाचलशशिमितशकवर्षे (१७२७) क्रोधनामिधे शुक्रे । यात: सितद्वितीया सुरगुरु दिन एष पूर्णतां भाण: ॥ जयति धृतपुण्ड्रचापश्चरणसरोजानताखिलाशापः ।
पुरहरपुण्यविवर्तस्त्रिविक्रमाघौघ जन्तुसंवर्तः ।। પુણે શહેરમાં શક ૧૭૨૭( ઈ. સ. ૧૮૦૫)માં આ ભાણની રચના પૂર્ણ થઈ. આવા સ્પષ્ટ ઉલ્લેખથી એવું અનુમાન કરી શકાય કે ત્રિવિક્રમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થયા.
[सामा५ : मेनिक्ष, '४४-सप्टे., १८६.
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' નીલકંઠ
ત્રણ જુદા કાવ્ય પ્રકારોમાં એમણે ત્રણ ગ્રંથ રચ્યા છે. (૧) જમિ -૧૦ સર્ગોના આ મહાકાવ્યમાં જન્મથી માંડીને રુકિમણી-વિવાહ સુધી - કૃષ્ણચરિત્રો આલેખ કાવ્યાત્મક રીતે વર્ણવે છે. (૨) કંટાસૌરમપૂ - ૬ તરંગોમાં આદિશંકરાચાર્યના જીવન અને કાર્ય વિષે આમાં વિગતે
આપેલી છે અને ઈતિહાસની દષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વ ધરાવે છે. | () જૂન્યુયાય - ૬ સર્ગના આ લઘુકાવ્યને વિષય પણ શંકરાચાર્યનું જીવન અને ચરિત્ર
એ જ છે.
ક્રમાંક ૨ અને ૩ વિશે એક મહત્વની વાત એ નજરે પડે છે કે બંને ગ્રંથના કર્તાઓ એક જ છે, કાવ્ય-વિષય એક જ છે, ફક્ત કાવ્યના પ્રકાર જુદા છે (પૂકાવ્ય અને લઘુકાવ્ય). વળી, બંને કાવ્યના અંતે (છેલ્લા ૧૭ ક-માંક ૯૯ થી ૧૧૫) કવિએ એમનાં કુટુંબ, માતા-પિતા, પિતામહ, પિતામહી, ગુરુ, કાકા વગેરેની જે વિગતો આપી છે એમાં સમાનતા છે.
સામાન્ય રીતે સંસ્કૃત કવિઓ પોતાની માહિતી આપવા માટે એટલે આત્મશ્લાધા કરવા માટે ઉદાસીન જેવા હોય છે. આ બાબતમાં નીલકંઠ અપવાદ છે. એમના ત્રણેય ગ્રંથના અંતે એમના માતા, પિતા, કાકા, પિતામહ, પિતામહી, આધ્યાત્મિક અને વિદ્યાકીય ગુરઓનાં નામ આપે છે જે વિગત નીચે પ્રમાણે છે :
श्रीमन्नृसिह भारत्यभिधानान् देशिकान्नमस्यामि । भगवत्पादपुरोगमगुरुमणिमाला मणीयते येस्तान् ॥ स्वपूर्वजानां सुगतिप्रदां यो निनाय वाणी निजमन्ववायम् । तपोऽनुभावेन निजेन लोकं भगीरथा देवनदीमिवेनम् ॥ चिद्घनानन्दनाथाख्यौं त नमामि पितामहम् । अनसूयोपमानां च वेङ्कमाख्यां पितामहीम् ।। आकालधर्ममनवाप्तपराभवेन दुर्दान्तवा दिविजयेन कथासु येन । निष्पादितस्य यशसो जगदेव साक्षि तव्यम्बकाख्यमहमस्मि नमन् पितृव्यम् ॥ विद्वदरांस्त्रिविक्रमशर्मण आत्मीय पितृचरणान् । वन्दे सतीवरिष्ठां पार्वत्यभिधां च निजजननीम् ।। गङ्गाधरनामभ्यां न्यायत्याकरणलाभो मे ।। याभ्यामभूद्भजे तौ कारुण्यनिधी गुरू नित्यम् ॥ यदीर्जगज्जातमिवासुरारेस्तनूरखेदाऽभत शास्त्रजातम् । त्रिविक्रमाभिख्यतदात्मजन्मा यः पार्वतीनन्दनतामयासीत् ॥ .
સ વિષા નીરુ: અને નીરજેન તેનામિન વગેરે
પાવતી અને ત્રિવિક્રમ એ માતા-પિતા, ચિદૂધનાનન્દનાથ એ પિતામહ, અનસૂયા (કમ્મા કંકમ્મા) એ પિતામહી, ચેમ્બક એ કાકા હતા. ન્યાય અને વ્યાકરણના એમના ગુરુ હતા એમના સંસ્કૃત કવિઓનું એક અજ્ઞાત કુટુમ્બ]
[૬૭
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પિતાશ્રી ત્રિવિક્રમ અને ગંગાધર અને એમના આધ્યાત્મિક ગુરુ હતા. શૃ ંગેરી મઢના શ્રીમનૃસિંહભારતી સ્વામી. શૃંગેરી મઠની ગુરુ-પર ંપરાનુસાર આ સ્વામીજીના સમય ઈ સ. ૧૮૧૭ થી ૧૮૭૯
હતા.
આ વિગતા એમના સમય નિશ્ચિત કરવા માટે ઉપયેાગી નિવડતી નથી, પણ એમના નાના ભાઈ મુકુદે એમના રામ રાૌરમત્તજૂ ઉપર જે સમીર નામની વ્યાખ્યા લખેલી છે એને રચના સમય અને આ હસ્તલિખિત પ્રતિ કયારે લખાઈ છે એને! સમય આપણને મદદરૂપ થાય છે, જેની વિતા નીચે આપેલી છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિષ્ણુ શામરાય રાનડે નામના પુણે શહેરના વિદ્વાને યાદવેન્દ્રમહેશય ઉપર એક ટીકા લખી છે અને રાષ્ટ્રમ ટ્રસૌરમષમ્પૂની પાથીના એ લહિયા છે. વડાદરાસ્થિત પ્રાચ્યવિદ્યામંદિરમાં રાષ્ટ્રરમ વારસોમની એ હસ્તલિખિત પોથીઓ છે (૪. ૨૭૧૪૭ અને ૨૭૧૪૯). આ બંને પાથીએ કયારે લખાઈ એને સ્પષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે મળે છે—
इदं पुस्तक' रानडे इत्युपनामक शामरायाङ्गजेन विष्णुना पुण्याख्यपत्तने कष्टेन सम्पादितम् । शके १७७१ सौम्याब्दे पौषमास्यसिते दले दशम्यां भौमवासरे समाप्ति पफाण ||
इदं पुस्तक रानडे इत्युपनाम्नः शामरायाङ्गजस्य विष्णोरस्ति । शके १७७१ पौषे मासि कृष्णपक्षे त्रयोदश्यामस्य ग्रंथस्य लेखनं समाप्तम् ।
યાદવેન્દ્ર મહેાયના ટિપ્પણના અંતે શ્રી વિષ્ણુસ્યામરાય રાનડે આ ટિપ્પણના લેખન-કાલ વિશે લખે છે
शके १७७१ फाल्गुनासित द्वादश्यां रविवासरे टिप्पण समाप्तम् ।
શકે ૧૭૭૧ એટલે ઈ. સ. ૧૮૪૮-૪૯. એના અથ એ થયા કે નીલકંઠે શક ૧૭૭૧ (ઈ. સ. ૧૮૪૮–૪૯) પહેલાં આ ગ્રંથેાની રચના કરી છે. એટલે એના સમય ઈ. સ.ની એગણીસમી સદીના મધ્યકાલ છે એમ કહી શકાય.
મુકુન્દ–ત્રિવિક્રમના કનિષ્ઠ પુત્ર અને નીલકણ્ઠના નાના ભાઈ મુકુન્દે એ પ્ર'થાની રચના કરી છે. (૧) ૬૪છમાં રચેલુ' ચણ્ડીદેવીનુ` સ્તેાત્ર ચણ્ડીદડક અને
(૨) પેાતાના મેટાભાઈ નીલકંઠના શરમ વાસૌરમન્નઘૂ ઉપર લખેલી સમીર નામની ટીકા.
આ બંને ગ્ર ંથા હજી સુધી અપ્રકાશિત છે. આ બંને પ્રથાના અંતિમ લેાક અને પુષ્પિકામાં એ પેાતાના માતા-પિતા અને ભાઈનુ નામ આપે છે પણ સમય-નિર્દેશ કરતા નથી. પરંતુ અંતે પાર્થીઓના લહિયાએ પેાથીના લેખન-કાલ સ્પષ્ટ રીતે લખે છે જે નીચે પ્રમાણે લખેલ છે :
$< ]
बालाजीति च य प्राहुर्मुकुन्द इति य जगुः । चण्ड पुष्टिप्रयासाख्यो दusकस्तेन નિમિતઃ ॥
પુપિયા
इति श्रीत्रिविक्रमसूरिसूनोः पार्वतीगर्भसम्भवस्य मुकुन्दस्य कृतौ चण्डीदण्डस्समाप्तः ॥ श्री शालिवाहन शके १७६५ शोभकृद्वत्सरज्येष्ठवद्य (शुद्र) प्रतिपदि लिखितोऽयं रामेण दण्डकः ॥
રા કસ્મ દારસૌરભ સમીરના અંત આ પ્રકારના છે
(સામીપ્સ : એપ્રિલ, '૯૩–સપ્ટે., ૧૯૯૭
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
जातात्रिविक्रमगुरोः सम्भूतो यो मुकुन्दशब्दगुणात् ।
आकल्पान्त चरतात् शङ्करमंदारमौरभसमीरः ॥ इति श्रीमत्रिविक्रमविद्वन्मणिसूनो: पार्वत्यम्बातनयस्य नीलकण्ठानुजस्य मुकुन्दस्य कृतौ शङ्करमंदार सौरभसमीरे षष्ठस्तरङ्गः । सम्पूर्णश्चाय ग्रन्थः ।
इदं पुस्तक' रानडे इत्युपनाम्नः शामरायाङ्गजस्य विष्णोरिति । शके १७७१ पौषे मासि कृष्णपक्षे त्रयोदश्यामस्य ग्रन्थस्य लेखनं समाप्तम् ।
ઉપરના કાલ-નિદેશથી એમ સ્પષ્ટ અનુમાન કરી શકાય કે “યાદવેન્દ્રમહાદય” અને “શંકરમદાર સૌરભની રચના નીલકંઠે ઓગણીસમી સદીના ચોથા દાયકામાં કરી હોય અને તરત જ એના ઉપર ટીકાઓ લખાઈ ગઈ. આનાથી એવું સૂચન મળે છે. કે આ ગ્રંથ રચ્યા પછી તરત જ આ (B) વિદ્વાનોમાં માન્ય થયા. એ કદાચ પાઠશાળાઓમાં ભણાવવામાં પણ આવતા હતા માટે તરત જ એમના ઉપર ટીકાઓ લખાઈ ગઈ અને આ પ્રકારે એમને પ્રવૃત્તિ-પ્રચાર વિદ્વાનોમાં થતો રહ્યો. આનાથી વધુ માહિતી જો કોઈ વિદ્વાન ધરાવતા હોય તો એમને એ વિગતે મને જણાવવા વિનંતી કરું છું જેથી આ આ લેખ પરિપૂર્ણ થવામાં મદદ થશે.
સંસ્કૃત કવિઓનું એક અલ્પજ્ઞાત કુટુમ્બ].
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
મહાકવિ પદ્મનાભ વિરચિત “કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલું સમાજ જીવનઃ એક અભ્યાસ*
મહેશચંદ્ર પંડયા*
ઇતિહાસ સંશોધકને, ઇતિહાસના અન્વેષણ દરમ્યાન અનેકવિધ સાધન સંચય કરી, તેનું સંકલન કરી, તે સાધનોનું સંદર્શન કરી, ચિંતન કરીને તેને આધારે સલેખન કરવાનું હોય છે. તે સાધનમાં વ્યાપક સાધન સાહિત્ય હોય છે. કહેવાય છે કે, સાહિત્ય પ્રજાજીવનનાં પ્રતિબિંબ ઝીલતું પણ છે. પરંતુ એ બધાં પ્રતિબિંબ બધી વખતે શ્રદ્ધેય અને તયપૂર્ણ નથી હોતાં. કયારેક તેમાં કલ્પના તત્વ જોર કરી જતું હોય છે. એટલે, સાહિત્યિક ગ્રંથમાંથી ઇતિહાસ શોધનાર અનવેષકે, સાહિત્યના ઇતિહાસના સાધન તરીકેની તે મર્યાદા લક્ષ્યમાં લેવી આવશ્યક બને છે. સાહિત્ય જે સમય દરમ્યાન રચાયું હોય, તે સમયના લોકજીવન પર તે પ્રકાશ પાડતું હોય છે. તેથી ઐતિહાસિક સાધને લેખાય નહિ તેવી સાહિત્યિક કૃતિઓ પણ તતકાલીન સમાજ જીવનને સમજવામાં અગત્યની બને છે. કેટલીક સાહિત્યિક કૃતિઓમાં તે તત્કાલીન સમાજ જીવનનાં પરિબળો કે ઘટનાઓ પ્રતિબિંબિત થતી હોય છે. તેથી તેની સાહિત્યિક કૃતિઓ ઇતિહાસ નિરૂપણના સાધન તરીકે ઉપયોગી નીવડે છે. તે દૃષ્ટિને નજર સમક્ષ રાખીને અહી મહાકવિ શ્રી પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલા સમાજ જીવનને અભ્યાસ રજુ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. કાન્હડદે પ્રબંધ'ના રચયિતા મહાકવિ પદ્મનાભ વીસનગરા નાગર હતા. તેઓ નેધે છે કે,
“વિમલનગરઉ નાગર એક, પદ્મનાભ કવિ પુણ્ય વિવેક,
એહવું બિરદ આદરઈ અની, લહઈ બુદ્ધિ કવિજન રંજની'૪ કવિ પદ્મનાભ રાજસ્થાનના જાલોર રાજ્યના ચૌહાણ રાજ અખયરાજના રાજકવિ હતા. મુનિશ્રી જિનવિજયજી તેમને ભારતના પુરાતન પુણ્ય પ્રદેશના સાચા સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી, આદર્શ રાષ્ટ્રકવિ અને મધ્યકાલીન કવિઓમાં “મહાકવિ' પદના અધિકારી માને છે." તેમણે અખયરાજની પ્રેરણાથી અખયરાજ પૂર્વેની પાંચમી પેઢીએ થયેલા મહાપરાક્રમી રાજા કાનહડદેની વીરગાથા ઈ સ. ૧૪૫૬ માં આ મહાકાવ્યમાં વર્ણવી છે.
પ્રાચ્યવિદ્યા વિશારદ 3. ન્યૂલર, અપ્રસિદ્ધ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથની હસ્તપ્રતે શોધવા ઉત્તર ગુજરાત રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. ત્યારે થરાદ(જિ. બનાસકાંઠા)ના જૈન જ્ઞાન ભંડાર તપાસતાં તેમને આ પ્રબંધ મળી આવ્યો હતો. તે પ્રબંધ સુરક્ષિત દાબડામાં, તાળા-ચીવાળા ટાળામાં
* તા. ૨૬, ૨૭ ડિસેમ્બર, ૧૯૯૨ દરમ્યાન વીસનગર મુકામે યોજાયેલા, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ
પરિષદના ૧૦મા અધિવેશનમાં ૨જ કરેલો લઘુ શોધનિબંધ. * રીડર, ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પરિવ
[સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે. ૧૯૯૭
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચવાયેલું હતું તેમણે તેની નકલ કરાવી. સ્વ. નવલરામ લક્ષ્મીરામ પંડયા (શાળા પત્રના તંત્રી)ને તે મોકલી. નવલરામે તેને ઈ. સ. ૧૮૭૭-૭૮ દરમ્યાન “શાળા પત્ર'ના અંકમાં અક્ષરશ: પ્રસિદ્ધ કરી તે પરથી તથા અન્ય મળી આવેલી પ્રતિમાઓનું સંકલન કરીને ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીએ,
કડદે પ્રબંધ'ની વાચના તેયાર કરીને ઈ. સ. ૧૯૧૩ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ કેટલાક સુધારા વધારા સાથે તેની બીજી આવૃત્તિ ૧૯૬૪માં પ્રસિદ્ધ કરી. ત્યારબાદ ડે. કે. બી. વ્યાસે મુનિ શ્રી જિનવિજયજીની પ્રેરણાથી ગુજરાત-રાજસ્થાનના ગ્રંથાલયોમાંથી એ પ્રબંધની ૧૧ પ્રતિ મેળવીને તેના પાઠનું સંકલન કરીને, એ પ્રબંધની વાચના નિર્ણિત કરી. તેને રાજસ્થાન પુરાતન ગ્રંથમાળાના ૧૧ મા મણકા તરીકે, આચાર્ય જિનવિજયજીના પુરોવચન સાથે ઈ. સ. ૧૯૫૩ માં પ્રસિદ્ધ કરવામાં આવી.
ગુજરાતી સાહિત્યના પ્રથમ બૃહત્ વીરરસ કાવ્ય ગણાતા એ પ્રબંધનું ગુજરાતી સાહિત્યમાં અસાધારણ મહત્ત્વ છે. તેમાં કવિએ અરબી-ફારસી શબ્દોથી સમૃદ્ધ “ગુજર ભાખા”નો પરિચય સુલભ કરી આપે છે.૧૧ એ ઉપરાંત કવિએ એતિહાસિક આધારોનું સમર્થન લઈને તેમાં ઉચ્ચ દેશભિમાન, પ્રબળ ધર્માભિમાન, અને ઉન્નત રાષ્ટ્રપ્રેમનું નિરૂપણ કર્યું છે. ઈ. સ. ૧૪૫૬ માં રચાયેલા એ ગ્રંથમાંનો પ્રસંગ સોલંકી કાળના અંતરે છે. કણ વાઘેલાના પ્રધાન માધવ મહેતાએ અલ્લાઉદ્દીનને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું. અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘખાનને લશ્કર સાથે પિતાના પ્રદેશમાં થઈને પસાર થવા દેવાની જાલોરના થરવીર રાજા કાન્હડદેએ ના પાડી. તેથી ગુસ્સે થયેલા ઉલુઘખાનનુ લકર, મેવાડ અને બનાસકાંઠા પસાર કરીને, ગુજરાતના રાજસ્થાનની સરહદે આવેલા પ્રથમ લશ્કરી થાણું ગણાતા મોડાસે આવ્યું. મોડાસાના ઠાકર બત્તડે તેને પ્રથમ સામનો કર્યો. છેવટે બતવીરગતિને પામ્યા.'' તે આ ગે પદ્મનાભે નોંધ્યું છે કે,
“ઊડી એહ થયું અંધારું, ગણિ ન સૂઝઈ ભાણ, ચાલી દળ મુહડાસઈ આવ્યાં, છમઢમિયાં નિસાણ, મારી મળેછ પડત દીઠ૬, બરડ વાણિયું સાનિ,
જ્યજયકાર હઉ, સરગાપુરી બઈસી, ગયઉ વિમાની'૧૨ મોડાસાને બાળી, ઉજજડ કરી, લશ્કર કાનમ, ચરોતર, બાવન ખેડાર, દક્ષિણેત, દંડવ્ય થઈ અણહિલપુર પાટણ આવ્યું. પાટણને લૂંટી, બાળી, સેરઠ આવ્યું. સેરઠમાં મેઘલપુર, મહુઆ, ઊના, પાઠા. દીવ, સોમનાથ પાટણને ખેદાનમેદાન કરી જાલોર પહોંચ્યું. જાલોરના રાજા કાન્હડદેએ તેને વીરતાપૂર્વક સામનો કરી ઉલુઘખાનને યુદ્ધમાં હર્યો. છેવટે અલાઉદ્દીન ખલજીએ કાન્હડદેને પરાસ્ત કરવા જતે જાલોર આવવું પડયું. વગેરે અતિહાસિક વિગતોનું વર્ણન કાન્હડે પ્રબંધ'માં કરવામાં આવ્યું છે.૧૩
કવિ પાનાભે એ પ્રબંધમાં ગુજરાત અને રાજસ્થાનની તકાલીન સામાજિક પરિસ્થિતિનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે.૧૪ એ સામાજિક પરિસ્થિતિનું નિરૂપણ કવિના સમયનું એટહો કે ઈ. સ.ની ૧૫ મી સદીના ઉત્તરાર્ધના ગુજરાત અને રાજસ્થાનના સમાજ અંગેનું છે. આ અંગે કાન્હડદે પ્રબંધ'ની રાજસ્થાની આવૃત્તિમાં “પ્રાસ્તાવિકમાં પુરાતત્વવિદ જિનવિજયજી મુનિએ જણાવ્યું છે કે, “એ સમય દરમ્યાન રાજસ્થાની યા ગુજરાતી એવાં, ભાષાભેદ સૂચક નામોનું નિર્ધારણ થયું નહતું. એ સમયે રાજસ્થાન અને ગુજરાત પ્રદેશમાં ભાષા વિષયક ખાસ ભિન્નતા ન હતી બિનતા
મહાકવિ પદ્મનાભ વિરચિત “કાન્હડદે પ્રબંધમાં નિરૂપાયેલું સમાજજીવન...]
| [૭૧
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માત્ર રાજકીય સીમાઓ સંબંધી હતી. ચાલુક્યની રાજધાની અણહિલપુરમાં વસનારા લોક જેવી ભાષા બોલતા હતા, લગભગ એવી જ ભાષા ચાહમાનની રાજધાની અજમેરના લોકે પણ બોલતા હતા. ભિન્નતા માત્ર રાજકીય સીમાઓ સંબંધી હતી. સાંસ્કૃતિક, સાહિત્યિક અને સામાજિક દષ્ટિએ એ બનને પ્રદેશો વચ્ચે કોઈ સીમા ભેદ નહતો. બન્ને પ્રદેશ પરસ્પર એકરૂપે હતા.૫૫ આમ રાજસ્થાનની સમાજ વ્યવસ્થા અને ગુજરાતી સમાજ વ્યવસ્થામાં સામ્ય રહેલું હતું. ભાષા, પ્રદેશ, રીત રિવાજે, અને સંસ્કારિતાની દષ્ટિએ તે, મારવાડ, આનર્ત પ્રદેશ, ઈડર, મોડાસા, વડનગર અને વીસનગરની સંસ્કારિતા હજારો વર્ષો સુધી એક અને અવિભાજ્ય રહી હતી. તેથી એ સહિયારી ભાષા સંસ્કારિતા માટે ઉમાશંકર જોશીએ પ્રયોજેલો “માર ગુર્જર” શબ્દ યોગ્ય ગણવામાં આવે છે. ઈડર પ્રદેશને તે છેક હમણાં સુધી નાની મારવાડ તરીકે ઓળખવામાં આવતો. તેથી મહાકવિ પદ્મનાભે ગુજરાત રાજસ્થાનની એ સહિયારી ભાષામાં “કાન્હડદે પ્રબંધ'નું નિરૂપણ કર્યું છે અને તેમાં તકાલીન સમાજ જીવનનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. સમાજ વ્યવસ્થા :
મહાકવિ પદાનાભે રચેલા કાન્હડદે પ્રબંધ'માં ૧૧ મી સદીના ઉત્તરાર્ધના ગુજરાત રાજસ્થાનના સમાજ જીવનનું પ્રતિબિંબ ઝીલાયું છે. તેમાં જ્ઞાતિ વ્યવસ્થા, રીત-રીવાજો, પાપ અને પુણ્ય અંગેની માન્યતા, નગરરચના, ગઢની રચના, યુદ્ધ સમયની વ્યુહરચના વગેરે અંગે સુંદર માહિતી આપી છે. જ્ઞાતિ વ્યવસ્થા:
મહાકવિ પવાનાભે જ્ઞાતિ વ્યવસ્થાની માહિતી કાન્હડદેની રાજધાની જાલોર નગરમાં વસતી જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને નિરૂપી છે. તેઓ જણાવે છે કે, જાલોરમાં અઢારે વણની વસતી હતી. ખાસ કરીને તેમણે બ્રાહ્મણે, રાજપૂત, વણિકો , કારીગરો વગેરે અંગેની વિગતવાર માહિતી આપી છે. બ્રાહ્મણો :
તેઓ નોંધે છે કે, જે નગરોમાં બ્રાહ્મણોનું પ્રાધાન્ય હોય તેવાં નગરો “બ્રહ્મપુરી' તરીકે ઓળખાતા હતાં. તેમણે આ જ્ઞાતિનું વર્ણન ભિન્નમાલ જેવાં કેટલાંક નગરોને ધ્યાનમાં રાખીને કર્યું છે. તેમણે બ્રાહ્મણોની વિદત્તાના ભારે વખાણ કરતાં જણાવ્યું છે કે, બ્રાહ્મણને અંગ સહિત ચારે વેદે કંઠસ્થ હતા. એ ઉપરાંત તેઓ ૧૪ વિદ્યા, ૧૮ પુરાણ, આયુર્વેદ, ભરત નાટયમ , જ્યોતિષ, પિંગળ વગેરે શાસ્ત્રોના અભ્યાસુ હતા. તઉપરાંત, ગાયન, વાદન, અભિનયકલા વગેરે વિદ્યાનું પણ તેઓ પરિશીલન કરતા હતા. બ્રાહ્મણે જળાશયોમાં સ્નાન કરીને પાછા વળે ત્યારે તેમની સાથે રહેલા તેમના શિષ્યો વેદમંત્રોનો ઉષ કરતા કરતા તેમની સાથે ચાલતા હતા. તેથી જણાય છે કે તત્કાલીન સમાજના બ્રાહ્મણોનું જીવન પ્રાચીન કાલીન ઋષિ-મુનિઓના જીવન જેવું હતું. ૨જપૂતો :
પદમનાભે છત્રીસ પ્રકારના રજપૂતનો ઉલ્લેખ કર્યો છે. તેમાં વાધેલા. સોલંકી, રાઠોડ, પરમાર, બારડ, દૂથ, દરિયક, ચાવડા, ડેડીઆ, જાદવ (યાદવ), દૂલ, નિકુંભ, ગોહિલ, ઝાલા, જેઠવા, તુંવર પડિહાર, વિહલ વગેરે મુખ્ય પ્રકારે ગણાવ્યા છે. ૮ તેમણે આ જ્ઞાતિની વીરતાની ભારોભાર પ્રસંશા કરી છે. તથા તેમના સદગુણોને પણ બિરદાવ્યા છે. તેઓ નોંધે છે કે, રજપૂત શરીર, ઉદાર,
ર].
[ સામીપ્ય : એપ્રિલ, ”ા-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વફાદાર, ચારિત્રશીલ, યુદ્ધ કુશળ અને સગ્રામ સમથ હતા. તેા કેટલીક વાર કાયર, રજપૂત પણુ મળી આવતા. સામાન્ય રીતે તે ધમ પાલક, હારીને શરણે જવા કરતાં, કેસરિયાં કરીને વીરગતિને સ્વીકારવાનું પસંદ કરતા હતા. પદ્મનાભે કરેલા વનને આધારે જણાય છે કે, મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના શૂરવીર રજપૂત યાદ્ધાએ ખુમારીથી પેાતાનું જીવન જીવતા હતા. યુદ્ધ વખતે વફાદારી એ તેમને નોંધપાત્ર ગુણુ હતા.૧૯
વૈશ્યા :
કાન્હડદે પ્રબંધ'માં પદ્મનાભ નગરામાં વસતા વૈશ્યા અને વેપારીઓનુ` સુંદર વર્ણીન કરતાં નોંધે છે કે વેપારીએ સમથ અને દેશદાઝવાળા હતા. તેઓ વાણિયા તરીકે ઓળખાતા હતા. તેમના વેપાર દેશ-વિદેશમાં ચાલતા હતા. ખાસ કરીને વિશા, દશા, શ્રાવક, માહેશ્વરી (મેસરી), ફડિયા, દોશી, ઝવેરી, ગાંધી વગેરે અટકા ધરાવતા વૈષ્ણવાની તેમણે નાં કરી છે. નગરાના મધ્યમાં વેપારી આનું મુખ્ય મથક ‘માંડવી' આવેલુ` હતુ`. વેપારીએ રાજને વફાદાર રહેતા હતા. ઝાલારગઢમાં અલ્લાઉદ્દીનના લશ્કર સામે લડતાં લડતાં, કાન્હડદેના લશ્કર માટેની ખાદ્ય સામગ્રી અને અન્ય સામગ્રી ખૂટી પડી ત્યારે, ફડિયા, દેશી, ઘી તેલના વેપારીઓ, લાકડાના વેપારીઓ, ગાળના વેપારીએ વગેરેએ કાન્હડદેને હિંમત આપતાં જણાવ્યુ` હતુ` કે તેઓ વર્ષાં સુધી સર–સામાન અને યુદ્ઘકીય સામગ્રી પૂરાં પાડશે. તેથી કાન્હડદેએ યુદ્ધ બ`ધ કરવુ' નહિ.૨૦ આથી જણાય છે કે તે સમયે ઝાલેર નગરમાં દેશદાઝવાળા વેપારીઓ વસતા હતા.
કારીગર વગ :
પદ્મનાભે જુદા જુદા ધધા કરનારા કારીગર વર્ગની પણ માહિતી આપી છે. તે જણાવે છે કે ઝાલેરનગરમાં ના, કરૂંસારા, ઘડયા ધાટ વેચનારા, લેાહટિયા (ધાતુકામ કરનારા), હથિયારાના વેપારી, ઘેાડાના સેાદાગર વગેરે વસતા હતા. તેમની સાથે બ્રાંચી, મેાચી, દરજી, સુથાર, છીપા, માળી, ખાખર, ચાડ, તમાળી (લશ્કરની સાથે ચાલનારા), કાવડિયા (કાવડ લઈ ચાલનારા), ભાઠી (ભઠ્ઠી લઈને (ચાલનારા), ખમાર (રૈાટલીમાં ખમીર મેળવનારા), ભઠિયારા (મુરિલમ રસઈઆ), લુહાર, બાટધડા (કુંભાર), સલાટ, ચુનારા, વેરા, કાગળકૂટા (કાગદી), જૂનારા (રેશ્મી વસ્ત્ર વણુનારા), આળગણા, કરકટિયા, ભાથાધર (ભરાજ), ફરસીધર (ફરસી લઈ ચાલનારા), સપરાણા વગેરે કારીગર વના લાકા પણૢ વસતા હતા. તેઓ પોતાતાના કારીગરીના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા. પરિણામે નગરજનાને જરૂરી ચીજ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હતી.૨૧
રીતરિવાજો :
પદ્મનાભે કાન્હડદે પ્રબંધ'ના ત્રીજા ખંડમાં તત્કાલીન સમાજમાં પ્રચલિત લગ્નપ્રથા, બાજન પ્રભુધ, અત્યેષ્ટિ ક્રિયા, પાપ-પુણ્ય અંગેની માન્યતા વગેરે રીતરિવાજોની વિગતવાર માહિતી આપી છે.
લગ્નપ્રથા :
તેમણે આ મહાકાવ્યમાં લગ્નવિધિ અંગેના ઉલ્લેખ કરતાં જણાવ્યુ` છે કે, લગ્નના પ્રારંભમાં આપ્તજને માગું લઈને જતા હતા. તેને સ્વીકાર થયા પછી લગ્નની વિધિના જુદા જુદા તબક્કા મેયરામાં ખેસવુડ, પાણિમ્રહણ કરાવવુ વગેરે રિવાજોની માહિતી આપી છે. તેથી જણાય વખતની લગ્નવિધિ વર્તમાન સમયની લગ્નવિધિ સાથે સામ્ય ધરાવતી હતી.
છે કે તે
મહાકવિ પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલુ સમાજજીવન...]
For Private and Personal Use Only
[ ૭૩
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પ્રબંધ:
પદ્મનાભે કાન્હડદેના ભોજનનું રસિક વર્ણન કર્યું છે. તેને આધારે તત્કાલીન સુખ-સંપન્ન સમાજમાં પ્રચલિત ભોજન પ્રણાલિની માહિતી મળે છે. તેમના જણાવ્યા પ્રમાણે ભજનમાં સુંવાળી સેવ, ગો લાડુ, મોટી-પાતળી રોટલી, તળેલા પાપડ, કડક ખાજાં, વડી નાખેલાં શાક, કપૂર વાસિત કુર (ભાત), પંચધાર લાપસી, કંસાર, ચોસલાં પડે તેવું દહીં, વગેરે અઢાર પ્રકારની વાનગીઓ કાન્હડદેને નિત્ય ભોજનમાં પીરસવામાં આવતી. જમી રહ્યા પછી તાંબૂલવાહક, કપૂર મિશ્રિત, પાનબીડાંને મુખવાસ થતું. તે પછી હાથ પર સુગંધિત દ્રવ્યને લેપ કરવામાં આવતો.૧૨ પાનાભે ભજન પ્રબંધના કરેલા વનને આધારે જણાય છે કે સુખ-સંપન્ન સમાજ, સુખેથી જીવન જીવતો હતે. વિવિધ પ્રકારની વાનગીઓ આરોગતા હો અને સરસ ભોજનનું સુખ માણુ હતે. અંત્યેષ્ટિ ક્રિયા :
પદ્મનાભ, કાન્હડદે પ્રબંધ'માં રાજકુટુંબ અને ઉચ્ચ વર્ગના લોકોની અંતકાળે થતી ક્રિયા વિધિની માહિતી આપતાં જણાવે છે કે રાજકુટુંબોમાં અને ઊંચા વર્ગોમાં અંતકાળે દાન આપવાની પ્રથા હતી. તેઓ નોંધે છે કે કાન્હડદેએ કેસરિયાં કરતાં પ ઘડાશાળાના તમામ ઘોડાઓનું રાજપુરોહિતોને દાન કર્યું હતું. આમ મૃત્યુ પૂર્વે કરવામાં આવતા દાનનો મહિમા હતો. રાજાને મૃત્યુ પછી, શબવાહિની રાજપૂતે ઉપાઠતા હતા, રજપૂત યોદ્ધાઓ કેસરિયાં કરે તે પૂર્વે તેમની રાણીઓ જૌહર કરતી હતી અથવા પતિનું મસ્તક ખોળામાં લઈને સતી થતી હતી વગેરે માહિતી આપી છે. પાપ-પુણ્ય અંગેની માન્યતા :
કાન્હડદે પ્રબંધ'માં પાપ-પુણ્ય અંગેની માન્યતાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેને આધારે તત્કાલીન સમાજમાં પ્રચલિત જીવન મૂલ્યોને પરિચય પ્રાપ્ત થાય છે. ખોટી સાક્ષી પૂરવી, બેટા આળ ચઢાવવાં, સ્તનપય શિશુ ઝૂંટવી લેવાં, ગોચર ખેડવું, મિલકતનો હક ડૂબાડવો, મધ પાડવું, ખેડેલાં ખેતરોમાં વાટ પાડવી, મા-બાપની આજ્ઞાનું ઉલંધન કરવું, શાસ્ત્રોની આજ્ઞાને ભંગ કરવો, એકાદશી જેવાં વ્રતો તેડવાં, બ્રાહ્મણને દાન ન આપવું, ઘાસની ગંજી સળગાવવી, સરોવર પાળ પદવી, પીંપળ કાપો, મૂતિને પગ લગાડવો, મીઠું, લાખ કે તલનો વેપાર કર, યુદ્ધમાંથી ભાગી જવું, સ્વામી દ્રોહ કર, વચન ભંગ કરવો, લાંચ લેવી, વગેરે બાબતોને તત્કાલીન સમાજમાં પાપ ગણવામાં આવતું અને તેવાં પાપ કરનારને ઈશ્વર અનેક યાતનાઓ આપે છે તેમ માનવામાં આવતુ. જ્યારે પુણ્યશાળી લોકોને અનેક પ્રકારનાં સુખે, અઢળક સંપત્તિ, નિરોગી શરીર, કુલવંતી પની વગેરે પ્રાપ્ત થતાં એમ મનાતુ'. આ ઉપરાંત મંત્ર અને જાપથી તથા યજ્ઞ-યાગથી માગ્યા મેહ વરસતા હોવાની માન્યતા પણ પ્રચલિત હતી. નગરરચના :
કાન્હડદે પ્રબંધ'માં ઝાલોરની નગરરચનાની સુંદર માહિતી આપતાં પદ્મનાભ જાવે છે કે, એ નગરને સરખ્ય પ્રવેશ દ્વાર, માળ અને અટારીઓથી શોભતાં સપ્તકાશી ધવલહે. મોટાં ચૌટાં, અનેક ચોક પહોળા રસ્તા, બારે, ચૂનાથી ધોળેલાં હાટ, ધેરી છાયાવાળાં વૃક્ષો, વગેરેથી નગર શોભતું હતું. નગરની શેભા વધારતાં ધાર્મિક સ્થળોનું વર્ણન કરતાં તેઓ જણાવે છે કે, ઝાલેરમાં
9૪]
[સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૩
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશાપુરા, બ્રહ્મા, ગણુપતિ, કૃષ્ણ વગેરે દેવ-દેવીઓનાં વિશાળ અને ઉન્નત મંદિરો આવેલાં હતાં, જેમાં આઠે પહોર પૂજા થતી હતી. સોમનાથનું લિંગ ઝાલોરમાં સ્થપાયા પછી તેની ષોડશોપચાર વિધિથી પૂજા થતી હતી. મંદિરનાં નૃત્ય અને નાટકે, ભવાઈ વેશ વગેરે નટો કરતા હતા. ૨૩ દેવની પધરામણી મોટા ઉત્સવો સાથે થતી હતી. નગરમાં મોટાં જૈન મંદિરો પણ આવેલાં હતાં. પાનાભે મંદિરોમાં નૃત્ય નાટકે-ભવાઈ વેશ વગેરે ભજવાતાં હતાં તેની નેંધ કરી છે. તેથી જણાય છે કે, એ વિસ્તારમાં નૃત્ય-નાટક કરનાર, નતક વર્ગ પણ વસતો હશે. તે જ રીતે ગુજરાતમાં પણ નર્તન કરનાર વગ વસતો હતો. તેથી ખાસ ઉત્તર ગુજરાતનો પ્રદેશ “આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય હશે. તે અંગેની નોંધ લેતાં “પુરાણોમાં ગુજરાત' નામના ગ્રંથમાં ઉમાશંકર જોશી જણાવે છે કે, “આજે પણ વીસનગર, વડનગર (આનર્તપુર), ઈડર વગેરે પ્રદેશમાં દોઢિયા તાલની વિશિષ્ટ નૃત્ય ભંગી સાચવતી સંગીત કુશળ, નટકલા-નિપૂણ નાયક જ્ઞાતિ વસે છે.૨૪ એ પ્રદેશ નત ન હોવાથી આનર્ત' કહેવાયા હશે. સભાગૃહ
પવનાબે ઝાલોરના સભાગૃહનું પણ વર્ણન કર્યું છે. એ સભાગૃહમાં સુખડના સુંદર ગેખ, મલયાધર લાકડાની જાળીઓ, નાજુક ખંભિકાઓ, મણિજડિત, સ્ફટીકમય ભૂમિતળ અને ગૃહની વચોવચ શણગારેલું સિંહાસન શોભતું હતું, જેમાં રાજા બિરાજત હતો. સભાગૃહની ભીત, ચાકળા, ચંદરવા, અને પુષ્પમાળાઓથી શણગારવામાં આવતી હતી. સભાગૃહની બેઠક વખતે પાંચવાજિંત્રો વગાડવામાં આવતાં હતાં. એ નતંકીઓ નૃત્ય કરતી હતી. રાજના શિર પર પંચવણું છત્ર ધરવામાં આવતું. તથા બને બાજુ ચામર ઢોળવામાં આવતાં. સભામાં અમાત્ય, પ્રધાન, સામંત, માંડલિક, અધિકારીઓ વગેરે બિરાજતા હતા.૨૫ ગની રચના :
‘કાન્હડદે પ્રબંધ'માં પદ્મનાભે, ઝાલોરગઢનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, ગઢ ઉપર વિશાળ જળાશયો, ઊંડી ઝાલર વાવ, સાદાણવાવ, રાણીવાવ, ઝીબાલી કુંડ, ભોલઈ તળાવ, પાણીની અનેક પર અને અન્નક્ષેત્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી યુદ્ધ સમયે ખેરાક-પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે. તથા ધાર્મિક પર્વે સમયે નગરજને પવિત્ર સ્નાન કરી શકે. ગઢને અનેક ગગનચુંબી મુર, કોઠા, જુદા જુદા દરવાજા, અને ચેકીઓથી સજવામાં આવ્યો હતો. ગઢને અવસરપ્રસંગે શણગારવામાં આવતા ત્યારની તેની શોભા અદ્વિતીય ભાસતી. ગઢમાં ગીત-સંગીત-નૃત્ય આદિના સમારંભે પણ યોજવામાં આવતા. યુદ્ધ પ્રકિયા :
મધ્યયુગીન રાજસ્થાન અને ગુજરાતમાં યુદ્ધો સામાન્ય બાબત હતી. “કાન્હડદે પ્રબંધ'માં પણ તે સમયે થતાં યુદ્ધોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેને બે વિભાગમાં વહેંચી શકાય. (1) રજપૂત ઢાઓ દ્વારા લડાતાં યુદ્ધો અને (૨) મુસલમાન સૈનિકે દ્વારા લડાતાં યુદ્ધો. ૨જપૂત દ્વાએ દારા લડાતાં યુદ્ધો:
મહાકવિ પદ્મનાભ જણાવે છે તે પ્રમાણે રજપૂત રાજાઓ યુદ્ધ શરૂ થાય તે પૂર્વે દુશ્મન છાવણીમાં દૂત મોકલી વિષ્ટિ કરતા હતા. તે કાર્ય સામતે અથવા પ્રધાનો મારફતે થતું હતું.
મહાકવિ પદ્મનાભ વિરચિત કાન્હડદે પ્રબંધમાં નિરૂપાયેલું સમાજજીવન...]
[ ૭૫
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
યુદ્ધ કરનારા બન્ને પક્ષે તેનું સન્માન કરતા હતા. જે વિષ્ટિમાં સફળતા મળે તે યુદ્ધ થતું ન હતું. પરંતુ નિષ્ફળતા મળે તે યુદ્ધ અનિવાર્ય બની જતું. દૂતને દુશ્મન દળ જેવાની તથા નગર જેવાની સગવડ આપવામાં આવતી હતી. જેથી પરસ્પરનાં દળેનો એક બીજાને અંદાજ આવી શકે. યુદ્ધમાં સફળતા મેળવનાર રજપૂત યુદ્ધ કેદીઓ સાથે સલુકાઈ ભર્યો વર્તાવ કરતા હતા. રજપૂતોમાં કેસરિયાં કરવાની પ્રથા હતી. કેસરિયાં કરતાં પહેલાં રજપૂત યોદ્ધાઓ સ્નાન કરી, તુલસીની માળા જપી, શાલિગ્રામની પૂજા કરી, રામનામ જપતાં જપતાં મરણિયા થઈ દુશ્મને પર તૂટી પડતા. રાજાને તેના મિત્ર રાજાએ, ખંડિયા રાજાઓ, સામતે મદદ કરતા હતા. ગઢના કેટ ઉપર પથ્થર અને ગેળા ફેંકવાનાં, કારકી, ઢિકલી, નલિયાર વગેરે સાધનો રાખવામાં આવતાં. રાત્રિના સમયે ઓચિંતે છાપ મારવામાં રજપૂત યોદ્ધાઓ કુશળ હતા. જ્યારે દિવસે થતી હાથોહાથની ઝપાઝપીમાં પણ તેઓ પાવરધા હતા. છેવટે વિજયની આશા ન જણાય ત્યારે વીરગતિને સ્વીકારી લેતા હતા. પરંતુ કોઈ પણ સંજોગોમાં દુશ્મનની શરણાગતિ સ્વીકારતા ન હતા. હાઓ કેસરિયાં કરે તો બીજી બાજુ રજપૂતાણીઓ પણ જોહર કરીને વીરગતિને પામતી. જૌહર કરતાં પહેલાં રજપૂતાણુઓ, સ્નાન કરી, વસ્ત્રાભૂષણ સજી, સૂર્યને અર્થ અપી, ચંદન કાષ્ટની ચિતા પર વીરાંગનાની જેમ ચઢી જતી. ગઢનું પતન થાય ત્યારે રાજરાણીઓ પછી વસતીની સ્ત્રીઓ પણ જૌહર કરતી. ૨૬' રજપૂત રાજાઓને દળમાં અશ્વદળનું ખૂબ જ મહત્ત્વ હતું. પદ્મનાભે છા૫ન જાતના વિવિધ અશ્વોની માહિતી આપી છે.૨૭ ઉપરોક્ત વર્ણનને આધારે જણાય છે કે મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના રજપૂત યોહાઓ સંગઠિત બનીને મર્દાનગીભર્યા યુદ્ધો ખેલતા હતા.
મુસ્લિમ સૈનિકો દ્વારા લડાતાં યુદ્ધ
મહાકવિ પદ્મનાભે આ પ્રબંધમાં મુસ્લિમ યુદ્ધકળાનું પણ વર્ણન કર્યું" છે. તેઓ જણાવે છે, યુદ્ધના પ્રારંભ પૂર્વે, પાદશાહ તેમની હકૂમત હેઠળના રાય, રાણુ, સામંતે અને સરદારને હલકારા દ્વારા બોલાવતા હતા. તે પછી યુદ્ધ બૃહ ગોઠવવામાં આવતો. લશ્કરી કુચ વખતે હાથીએ, અશ્વો, સંદેશાવાહક સાંઢણીઓ, પગપાળા યેહાએ, ઉપરાંત ભોઈ, કહાર, ભઠિયારા, તબાખ, પખાલી, મોચી, ધાં છા, વેપારીઓ, સથવારા, સલાટ, કદાળિયાઓ, પથ્થર ફેડાઓ વગેરેને સાથે રાખીને, સાત કોશ વિસ્તારમાં છાવણી નાખવામાં આવતી. મુસ્લિમ લશ્કરો ગામો ભાંગવાં, સળગાવવાં, લૂંટવાં, બાન પકડવાં વગેરે પ્રવૃત્તિઓ કરતાં હતાં. છાવણીની આસપાસ લાકડાનો ગઢ બનાવી, ખાઈએ ખોદાવવામાં આવતી મુસ્લિમ શાસકો પણ યુદ્ધ પૂર્વે રજપૂત છાવણીમાં દૂત મોકલતા હતા. તથા શત્રુદળમાંથી આવનાર દૂતને ઇનામ આપી સકારતા તથા શૂરવીર યોદ્ધાઓને બીરદાવી તેમનું લોહી પિતાને લલાટે લગાડતા. મુસ્લિમ છાવણીમાં પરાજયના સમાચાર પહોંચે ત્યારે તુક નારીએ હૈયાફાટ રુદન કરતી.૨૮
આમ મહાકવિ પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધમાં તત્કાલીન સમાજનાં વિવિધ પાસાંઓનું રસાળ ૌલીમાં આબેહૂબ આલેખન કર્યુછે. એ સમયે પ્રાચીન ગુજરાતી અને પ્રાચીન રાજસ્થાની ભાષાઓ અભિન્ન હતી. આ મહાકાવ્ય દક્ષિણ રાજસ્થાનમાં રચાયેલું હોવાથી તેમાં રાજસ્થાની છાંટ નજરે પડે છે. પરંતુ એકંદરે ૧૫ મી સદીના ગુજરાત અને રાજસ્થાનના સમાજજીવનનું યથોચિત પ્રતિબિંબ તેમાં ઝીલાયું છે.
૭૬ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે૧૯૯૩
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાટી
૧. મહેશચંદ્ર પડવા, આઝાદીની લડત અને સાબરકાંઠા', ગૂજરાત વિદ્યાપીઠે, અમદાવાદ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮૯, પૃ. ૧૪૪
૨. ભાગીલાલ સાંડેસરા, ‘ઇતિહાસ ઉપયેાગી લલિત સાહિત્ય' ગુજરાતનેા રાજકીય અને સાંસ્કૃતિક, ઇતિહાસ”, ગ્રંથ-૯, અમદાવાદ, ૧૯૮૭, પૃ. ૧૦
૩. ભોગીલાલ સાંડેસરા, ‘હિંદુ–જૈન સાહિત્ય,' ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહ્રાસ', ગ્રંથ-૬, અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૧૧
૪. કાન્તિલાલ ખળદેવરામ વ્યાસ (સંપાદક), 'કાન્હડદે પ્રબંધ,' ખંડ–૪, ચેાપાઈ (શ્લેક) ૩૪૦, મુંબઈ, ૧૯૭૭, પૃ. ૧૧
તેાંધ: કવિએ તેમના પ્રબંધ, કાન્હડદે પ્રબંધ'ના ૪થા ખ'ડની ૩૪૦ મીચાપાઈમાં પેતે વીસનગરા નાગર હાવાનું જણુાવ્યુ` છે. વીસનગરા નાગર મૂળ વીસનગર(ગુજરાત)ના વતની હાવાનું મનાય છે. અને તેથી કવિ પદ્મનાભ પણ વીસનગરના હશે. તેમના પૂર્વજો ઝાલારમાં જઈને વસ્યા હશે એમ અનુમાની શકાય. અહીં વીસનગર કોણે વસાવ્યુ' તે પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પેદા થાય છે. તે અંગે એ મતા પ્રચલિત છે. વીસનગર, અજમેરના રાજા વીસલદેવે વસાવ્યુ' એમ કેટલાક વિદ્યાના માને છે. જ્યારે કેટલાકને મતે ગુજરાતના પાટણના વાધેલા વશના રાજા વીસલદેવે તે વસાવ્યુ. એમ મનાય છે. આથી આ બાબતે વધુ સ`શાધનની જરૂર રહે છે. હૈં।. આર. એન. મહેતા તેમના પુસ્તક 'વીસનગર'માં સંસ્કૃતના મૂળ શબ્દ ‘વિસલ’–‘બિસલ' એટલે નાનુ અથ કરીને એ મૂળ શબ્દ વિસલ પરથી ‘વિસનગર' એટલે કે નાનું નગર કહેવાયું હશે અને વડનગર એટલે માટું નગર કહેવાયુ હશે તેવુ અનુમાન કરે છે. જ્યારે ઓચ્છવલાલ માણેકલાલ મહેતા, ભાડીઆ પાળ, વીસનગર (હાલ રાજકોટ) જણાવે છે કે, વિ. સં. ૧૦૧૦ ના વૈશાખ સુદ-૩ (અખાત્રિજ)ને રવિવારે, પૃથ્વીરાજ ચૌહાણના દાદા વીસલદેવે, પાટણના રાજા ભીમદેવને હરાવીને વીસનગર વસાવ્યુ`. તેમના મતથ્યના સંદર્ભ"માં તેમણે, મથુરા–નિવાસી ધ શાસ્ત્રી શાલીગ્રામ પંડયાની પાસે રહેલા તામ્રપત્રમાં એ વિગતે આપી છે તેમ જણાવ્યું છે. તેથી આ તામ્રપત્રની તપાસ કરીને, તેનું અધ્યયન કરવામાં આવે તા વીસનગરની સ્થાપના પર પ્રકાશ પડી શકે તેમ છે.
પૂ. મુનિશ્રી જિનવિજયજી લિખિત, ‘પ્રાસ્તાવિક' કાન્હડદે પ્રબંધ' (સંપાદક કે. જી. બ્યાસ)
·
મુંબઈ, ૧૯૭૭
૬. કાન્હડદેના વીરમદે, તેમના મેગલદે, તેમના અંબરાજ, તેમના ખેતશી અને ખેતીના પુત્ર અખયરાજ થયા. પાનાંધ-૪ પ્રમાણે, પૃ. ૧૨-૧૩
૭. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી (અનુવાદક), કાન્હડદે પ્રબંધ,' અમદાવાદ, ૧૯૨૪
૮. ડૉ. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ (સ`પાદક) ‘કાન્હડદે પ્રબંધ,'
પૃ. ૯-૧૦
૯. વિજયરાજ વૈદ્ય, ગુજરાતી સાહિત્યની રૂપરેખા, ૧૯૪૩, પૃ. ૧૨
૧૦. કેશવરામ કા. શાસ્ત્રી, “તર સાહિત્યકારો,’ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ-પ, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૩૨૫
મહાકવિ પદ્મનાભ વિરચિત ‘કાન્હડદે પ્રબંધ'માં નિરૂપાયેલુ' સમાજજીવન...]
For Private and Personal Use Only
ખ`ડ ૩–૪ ની પ્રસ્તાવના
[ ૭૭
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૧. ભોગીલાલ ગાંધી (સંપાદક), પુરુષાર્થની પ્રતિમા', વડોદરા, ૧૯૫૯, પૃ. ૫૭-૫૮ ૧૨. પાનાં ૮ પ્રમાણે, ખંડ-૧, ચોપાઈ ૫૧ તથા ૫૬, મુંબઈ, ૧૯૭૭, પૃ. ૬ ૧૩. એજન, ખંડ –૪ ની પ્રસ્તાવના, પૃ. ૫૪ ૧૪. ભોગીલાલ જ. સાંડેસરા, ‘સસ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતીમાં લખાવેલી ઇતિહાસોપાગી
કૃતિઓ', “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ-૫, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૧૪ ૧૫. પાદનોંધ ૧૧ પ્રમાણે, પૃ. ૨૮ ૧૬. એજન, પૃ. ૨૯ ૧૭, પાનધ ૮ પ્રમાણે, ખંડ ૩-૪, ચો. ૨૩ થી ૨૮, મુંબઈ, ૧૯૭, પૃ. ૩ ૧૮. પાદનોંધ ૭ પ્રમાણે, શ્લોક ૩૫ થી ૩૮, પૃ. ૮૫ ૧૯. પાદનધ ૮ પ્રમાણે, ખંડ ૩, પૃ. ૫-૭ ૨૦. એજન, ખંડ-૪, ચોપાઈ ૧૪-૨૦, પૃ. ૨૮ ૨૧. એજન ૨૨. એજન, બ્લેક ૫૦-૫૩, પૃ. ૩૧ ૨૩. એજન, ખંડ ૧-૨ ની પ્રસ્તાવના, પૃ. ૬૬
૪. ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, પૃ. ૪૦ રપ. પાદનોંધ ૮ પ્રમાણે પૃ. ૬૭ ૨૬. એજન, પૃ. ૭૨-૭૪ ૭. પાકાંધ ૭ પ્રમાણે, ખંડ ૧, પૃ. ૧૯ તથા ખંડ ૩, પૃ. ચેપાઈ ૪૦ થી ૫૭
નોંધ: ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીએ એ ગ્રંથની “ભડાઉલીમાં નીચે મુજબના ૫૬ જાતના અશ્વોની માહિતી આપી છે. . (૧) ઉજજરા (૨) ગહરા (૩) કાર () તારકા (૫) ભારિજા (6) સીંધૂયા (૭) અહિબાણ (૮) પહિઠાણું (૯) ઉત્તરદેશના ઉંદિર (૧૦) કુલથા, (૧૧) મધ્ય પ્રદેશને ચહુપડા (૧૨) દેવગર દેશાઉ (૧૩) અબરા (૧૪) બેબાણું (૧૫) સંભ્રાણી, (૧૬) પાણી પંથા (૧૭) ઉરાહા
૧) શેરાહા, (૯) કાલીકઠા (૨૦) કિહાડા (૨૧) કરડા (૨૨) કરડાગર (૨૩) નીલડા, (૨૪) મલહડા (૨૫) હરિપડા, (૨૬) શોખંડા (૨૭) ટૂંકકના (૨૮) ક્ષેત્ર ખુરાસાણી, (૨૯) બારિયા (૩૦) લહિયા (૩૧) ગંગેટિયા (૩૨) હંસજાદર (૩૩) ઉડર અમર (૩૪) ઉધસ્યા ફારણ (૩૫) ચપલચરણ વિસ્તીર્ણ (૩૬) શાલીહોત્રી, (૩૭) ગંગાજલ તુરી (૩૮) કિહાડા તુરી (૩૯) ચાંપલા (૪૦) ચંગ (૪૧) કાલુઆ તુરંગ (૪૨) સુરંગી (૪૩) વાલી તેજી (૪૪) હાંસલા (૪૫) બોરિયા કેકાણુ (૪૬) જાંબુઆ (૪૭) કુલથવના (૪૮) સેરાહા (૪૯) વાહર (૫૦) કાછેલા (૫૧) સિંદુચા (૫૨) કરડઈ (૫૩) માંટીપણું (૫૪) પૂઠીઈ પંચવણું ૫હાણું
(૫૫) અબરસ કેકાણુ અને (૫૬) ખુરાસાણી. ૨૮. પાદનોંધ ૮ પ્રમાણે, પૃ. ૭૫-૭૬
૭૮]
[ સામીપ્ય : એપ્રિલ, -સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર રસના પ્રકાર
પી. યુ. શાસ્ત્રી*
કાવ્યમાં આલેખાતા રસમાં ગાર ભલે રાજ હોય, પરંતુ વીર રસ પણ શૃંગાર રસ જેટલો જ મહત્ત્વનું ગણાય છે. શૃંગાર, વીર કે શાન્ત રસોમાંથી કોઈ પણ એક મહાકાવ્યમાં મુખ્ય રસ તરીકે આલેખવો જોઈએ.' એવી જ રીતે, નાટકમાં શૃંગાર કે વીર બેમાંથી કોઈ એક મુખ્ય રસ હોવો જોઈએ. આમ નાટક અને મહાકાવ્યમાં શૃંગાર રસ જેટલું જ મહત્ત્વ વીર રસનું છે એ સ્પષ્ટ છે. જ્યાં યુદ્ધ, ધર્મ, દાન વગેરેને ઉત્સાહ એટલો બધો હોય કે વ્યક્તિ તેને માટે જન કુરબાન કરવા તયાર થઈ જાય એવું આલેખાય ત્યાં વીર રસ જન્મે છે. આ વીર રસના ત્રણ પ્રકારો આચાય’ ભરત નાટયશાસ્ત્રમાં સર્વ પ્રથમ ગણાવ્યા છે તેમાં (૧) યુદ્ધવીર (૨) દાનવીર અને (૩) ધમવીરને સમાવેશ થાય છે. ખુદ બ્રહ્માએ વીર રસના આ ત્રણ પ્રકારે કહ્યા છે એવા ભારતના કથનને મોટા ભાગના આલંકારિકાએ બ્રહ્મવાક્યની જેમ સ્વીકાર્યું છે. પરંતુ જેમ શૃંગારના બે જ મુખ્ય પ્રકારો સંભોગ અને વિપ્રલંભને ગણાવવા છતાં તે અનંત ભેદોવાળે ગણાય છે, તેવી જ મુંજાશ વીર રસમાં હેવાથી તેના અનેક ભેદો થઈ શકે એમ માની શકાય,
ત્યારબાદ સ્ક્રટે ભરતનો મત સંપૂર્ણ રીતે સ્વીકારી યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ભારતે ગણવેલા ત્રણેય પ્રકાર ગણાવ્યા છે.'
એ પછી ધનંજયે વીર રસના પ્રકારો બાબત ભરતને અનુસરી, અંશત : પિતાને મૌલિક મત રજૂ કર્યો છે. ભારતને અનુસરી ધનંજય, વીર રસના ત્રણ પ્રકારો જ માને છે, છતાં ભરતના ધમવાર પ્રકારને બદલે દયાવીર નામને વીર રસને નવો જ પ્રકાર તે ગણાવે છે. ધનંજયે ગણવેલા આ કયાવીર એ નવા પ્રકારને મોટા ભાગના અલંકારિક સ્વીકારે છે.
તે પછી આચાર્ય ભેજે ધનંજયના જેવો જ મત સ્વીકાર્યો હોવાનું જણાય છે, કારણ કે પિતાના ગ્રંથમાં તેઓ આ ત્રણે પ્રકારનાં ઉદાહરણે ૨જુ કરે છે.'
એ જ અરસામાં આચાર્ય મમ્મટે પોતાના ગ્રંથ કાવ્ય પ્રકાશમાં વીર રસની ચર્ચામાં ફક્ત યુવીર પ્રકારના વીર રસને એક જ શ્લેક ઉદાહરણ તરીકે આપે છે. એટલા પરથી ધનંજયના વીર રસના ત્રણ પ્રકારે આચાર્ય મમ્મટ સ્વીકારતા હોવા વિશે કાવ્ય પ્રકાશના પ્રખ્યાત ટીકાકારોની શકાઓ જોતાં અનુમાની શકાય. - ત્યાર પછી આચાર્ય હેમચંદ્ર ધનજયના દયાવીરને દૂર કરી ભરતના ધર્મવીર પ્રકારને સ્વીકાર કર્યો છે. આચાર્ય હેમચંદ્ર ભરતના પ્રામાયને ચુસ્ત રીતે વળગી રહી તેમણે કહેલા ત્રણ પ્રકારોને જ ગણવે છે.
એ પછી નાટપર્પણના લેખક રામચંદ્ર અને ગુણચંદ્ર વીર રસના પ્રકારોમાં ધનંજયને બદલે ભરત અને હેમચંદ્રને અનુસરે છે. તેઓ ભારતના ત્રણ પ્રકારે ગણુવ્યા પછી ધનંજય કરતાં પણ વધુ કાતિકારી મત સર્વ પ્રથમ રજૂ કરે છે. એ મત મુજબ વીર રસના અનેક પ્રકારો પડી શકે * અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ
-વીર રસના પ્રકારો]
[૭
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. આ પ્રતિકારી મત સર્વ પ્રથમ રજુ કરવાનું માન રામચંદ્ર અને ગુણચંદ્રને ફાળે જાય છે. આ મત વિસ્તારથી સ્થાપવાનું કાર્ય જગન્નાથે પાછળથી કર્યું છે.
ત્યારબાદ વાલટાલંકારના લેખક વાલ્મટ,૧૦ નરેન્દ્રપ્રભ૧ અને કાવ્યાનુશાસનના લેખક વાડ્મટ ૨ ભરત અને હેમચંદ્રને અનુસરી યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારેને સ્વીકારે છે. , તે પછી અલરાજ૧૩ અને સિંહભપાલ૧૪ એ બંને આલંકારિકે વળી પાછા ધનંજયને અનુસરી ધર્મવીર પ્રકારને બદલે દયાવીર પ્રકારને સ્વીકારે છે.
એ બા વિશ્વનાથે ભારત અને ધનંજય બનના મતોને સમન્વય કરી વીર રસના ચાર પ્રકારો સ્વીકાર્યો છે. યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ભરતે ગણવેલા ત્રણ પ્રકારે સાથ બને જયે ગણાવે દયાવીર પ્રકાર પણ વિશ્વનાથે સ્વીકાર્યો છે. આમ વિશ્વનાથે સમન્વયકારી નવીન મત રજૂ
વિશ્વનાથ પછી અમૃતાનંદ, અજિતસેન ૧૭ વિજયવણી૧૮ અને ભાન ૮ ધનંજય ગણવેલા વીર રસના ત્રણ પ્રકારે સ્વીકાર્યા છે. એટલે કે તેઓ ભારતના ધર્મવીર પ્રકારને સ્વીકારતા નથી જ.
એ પછી ગોસ્વામી ભક્તિ એ એક જ રસને માને છે. ભારતના વીર રસને તે વીરભક્તિ રસ કહે છે. વિશ્વનાથને અનુસરી આ વીરભક્તિ રસને ચાર પ્રકારને ગણાવે છે.૨૦ એટલે વીરભક્તિ રસના યુદ્ધ, દાન, દયા અને ધર્મ એ ચાર પ્રકારે તે વર્ણવે છે.
. ત્યારબાદ ગંગાનંદ અને પદ્મસુંદર૩ ધનંજયના મતને જ અનુસરી વીર રસના યુદ્ધ, દાન અને દયા એ ત્રણ પ્રકારો સ્વીકારે છે.
૨૫ ગોસ્વામીની જેમ મધુસૂદન સરસ્વતી ભક્તિને જ એકમાત્ર રસ માને છે. તેથી તેમણે વીર રસના સ્થાયી ભાવ ઉતસાહના ત્રણ પ્રકાર (૧) દત્સાહ (૨) કાનોત્સાહ અને (૩) ધર્મોત્સાહ ગણાવ્યા છે.૨૩ ભક્તિમાં યુદ્ધ તો હોય જ નહીં. માટે યુદ્ધોત્સાહ પ્રકાર માન્ય નથી. મધુસૂદને કહેલા ઉત્સાહ ત્રણ પ્રકાર અને તેનાં ઉદાહરણે પરથી તેઓ વીર રસના ત્રણ પ્રકાર માનતા હેવાનું અનુમાન કરી શકાય. આમ યુદ્ધવીરને ન સ્વીકારનારા આલંકારિક મધુસૂદન એકલા જ અપવાદરૂપ છે.
છેલ્લે, જગન્નાથે વીર રસના પ્રકારોની બાબતમાં વિશ્વનાથના મતને અનુસરી ચાર પ્રકારો માન્યા છે. એટલું જ નહીં, એ પછી રામચંદ્ર ગુણચંદ્રને અનુસરી, તેમનાથી એક ડગલું આગળ વધી વીર રસના શૃંગાર રસની જેમ ઘણા પ્રકારો થઈ શકે એવો અવનવીન મત૨૫ વિસ્તારપૂર્વક રજૂ કર્યો છે. જગન્નાથ કહે છે કે પ્રાચીનોએ ગણવેલા ચાર પ્રકારે ઉપરાંત સત્યવીર એ પાંચમો પ્રકાર ગણો પડે. તેને જે ધર્મવીર પ્રકારમાં સમાવે તે દયાવીર અને દાનવીર એ બે પ્રકારોને ધર્મવીર પ્રકારમાં સમાવવાને અનિષ્ટ પ્રસંગ આવશે. એ ઉપરાંત છઠ્ઠો પાંડિત્યવીર પ્રકાર પણ ગણાવી શકાય. આ પાંડિત્યવીરને જે યુદ્ધવીરમાં સમાવો તો ક્ષમાવીર એ સાતમાં પ્રકારને એની જેમ સમાવી નહી શકાય. વળી બલવીર એ આઠમો પ્રકાર પણ માનવો પડે. હવે જે બલવીર પ્રકારમાં ગર્વ એ ભાવને ધ્વનિ હોય છે એમ કહી તેને રસ ના માને તે યુદ્ધવીરમાં પણ આવા ભાવ વનિઓ બતાવી શકાય કે જે અનિષ્ટ છે. વળી દયાવીરમાં ઉત્સાહ હોય છે એ માનતા હેવાથી બલવીરમાં પણ ઉત્સાહ જ માનવો પડશે. આમ વિસ્તૃત છણાવટ કરી જગન્નાથ એવા નિષ્કર્ષ પર પહોચે છે કે
[સામીપ્ય : એપ્રિલ, ૯૩-સટે, ૧૯૯૩
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વીર રસના ઘણા પ્રકારા પાડી શકાય છે. કવિએ શૃંગાર રસને મુખ્ય માને છે અને તેના અનેક પ્રકાર પાડે છે તેવી જ રીતે વીર રસ શૃંગાર જેવા મુખ્ય હોવાથી તેના ઘણા પ્રકારો પડે એ સ્વાભાવિક છે. આમ જગન્નાથને મત રામચંદ્ર અને ગુણ્યદ્રના મતના વિસ્તાર છે. એમ કહેવુ રહ્યું. જગન્નાથના આવા મત પછી પણ વિદ્યાભૂષણ૨૬ અને વિશ્વેશ્વર૨૭ વીર રસના ચાર પ્રકારો સ્વીકારે છે એ તવુ જોઈએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પછી વિદ્યારામ,૨૮ ભૂદેવ શુકલ,૨૮ ગાવિન્દ॰ અને કૃષ્ણકવિ એ બધા જ ધન ંજયને અનુસરી વીર રસના તેમણે આપેલા ત્રણ પ્રકારો સ્વીકારે છે. ધર્મવીર એ ચેાથા પ્રકારને તે સ્વીકારતા નથી. કાવ્યપ્રદીપના ટીકાકાર વૈદ્યનાથ તત્સત્ ધર્મવીર પ્રકારના વીર રસ ધન'જયે દશકૃપકમાં માન્યા નથી,૩૨ માટે સ્વીકારી ના શકાય એમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે.
ટૂંકમાં, વીર રસના યુદ્ધવીર અને દાનવીર એ બે પ્રકારો સર્વસંમત છે. દયાવીર પ્રકાર ભરતે ન આપ્યા હેાવા છતાં ધન જયે આપ્યા હોવાથી ઘણા બધા સ્વીકારે છે. ફક્ત હેમચંદ્ર અને તેમની પરપરાના ઘેાડાક આલ'કારિકા યાવીરને બદલે ધમવીરને સ્વીકારે છે. વિશ્વનાથ બંનેના સમન્વય કરી ચારે પ્રકારાને સ્વીકારે છે. વિશ્વનાથના મતને પાછળથી થાડાક આલ કારિકાએ સ્વીકાર્યાં છે. રામ અને ગુણ્ય તથા જગન્નાથ વીર રસના અનેક પ્રકારા છે એવા મત ધરાવે છે. એમ સૂત્રાત્મક રીતે કહી શકાય.
તટસ્થ રીતે જોતાં, આલંકારિકાએ ભરતે આપેલા ચાર અલ કારાને બદલે ધણા અલ'કારે સ્વીકાર્યાં છે તથા શૃંગાર રસના અનન્ત પ્રકારના સ્વીકારની જેમ વીર રસના પણ અનેક પ્રકારે સ્વીકારવા ઘટે એવા તારણ ઉપર આ બધી ચર્ચાને અંતે આપણે આવી શકીએ.
પાદટીપ
૧. વાંચા : શુ'ત્રીરરચન્તાનામેકોડકી રસ તે । વિશ્વનાથકૃત સાહિત્યપણું', ૬/૩૧૭, નિણ્યસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૬ તક'વાગીશની ટીકા સાથે
૨. વાંચા : વ મવેડ્ડી રૃનારો વીર:વ વા । . એજન, ૬/૧૦
૩. ર્ાનવી ધર્મવીર તથૈવ ચરસ વીજ ગ્રાહ મા ત્રિવિધમેવ ૨ ॥ ‘ભરતકૃત નાટયશાસ્ત્ર', ૬/૭૯ હરિદાસ સંસ્કૃત ગ્રંથમાલા, કાશીમાંથી પ્રકાશિત.
૪. ગુસ્સાદારમા વીર: સ ત્રેષા સુધર્માનેવુ | કાવ્યાલ કાર', ૧૫/૧ નિ યસાગર આવૃત્તિ, ઈ. સ.
૧૯૨૮
५. वीरः प्रतापविनयाध्यवसाय सत्त्वमोहा विषादन्यविस्मयविक्रमाद्यैः ।
उत्साहभूः स च दयारणदानयोगात् त्रेधा किलात्र मतिगर्वधृतिप्रहर्षाः ||
‘શરૂપક', ૪/૭૨, વિદ્યાભવન સ`સ્કૃત ગ્રંથમાલા, આવૃત્તિ, ઈ. સ. ૧૯૬૨
૬. જુએ : ‘સરસ્વતીક'ઠાભરણ', ૫/૧૬૬, કારિકાના ઉદાહરણશ્લાક ૧૦૪, ૧૦૫ અને ૧૦૬, નિયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૪
વીર રસના પ્રકાશ ]
For Private and Personal Use Only
[ ૮૧
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જુએ : “કાવ્યપ્રકાશ', ૪/૬ પરને શુદ્ર સંગ્રામે એ ઉદાહરણ બ્લેક બેએ સંસ્કૃત સીરીઝ
આવૃત્તિ, ઝળકીકરની ટીકા સાથે. ૮. દિપિમા શૈશનુમાવો પૃથિમિથુરાહો ધર્માનયુદ્ધમે વીરઃ + કાવ્યાનુશાસન',
૨/૧૪, રસિકલાલ પરીખ સંપાદિત, ઈ. સ. ૧૯૩૮ ૯. ર જાનેવા યુ વાનrinતૈપાવર્ગનાધપામેાત ! “નાટયદર્પણ', ૩/૧૬,પરની ત્તિ, ગાયકલડ
ઓરીએન્ટલ સીરીઝ, વડોદરાની આવૃત્તિ. ૧૦. ૩erદારમા મવેદ્ વાંaષા પનિહાનત: વાગ્લટાલંકાર', પા૨૧, નિર્ણયસાગર આવૃત્તિ,
ઈ. સ. ૧૯૨૮ ૧૧. વલ્લાહો ટ્રાનયુqધર્મ વીરરસ: મૃત: | ‘અલંકાર મહેદધિ, ૩/ર૦, ગાયકવાડ ઓરિએન્ટલ
સીરીઝ, વડોદરાની આવૃત્તિ. ૧૨. સ = ત્રિપા–ટાનવીરો ઘવીરો યુવીરહ્યા “કાવ્યાનુશાસન', અધ્યાય ૫, પૃષ્ઠ ૨૬ પરની વૃત્તિ,
નિર્ણયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૧૫ ૧૩. તરાપ સમારે વેવ તથા ટ્રાનrષાવતિ | સ ર ત્રિવ થતો મુનિર્મિતામિ છે “રસરત્ન- પ્રદીપિકા', ભારતીય વિદ્યાભવનની આવૃત્તિ, ઈ. સ. ૧૯૪૫ ૧૪. ડરતો વીર તે / TI ત્રિષદ સમાન તાન યુદ્ધમવા “રસાવધાકર', ૨/૨૩૭-રક,
અદ્યાર લાઈબ્રેરી પ્રકાશન, ઈ. સ. ૧૯૭૯ ૧૫. સ ર કાનવયુવા ૨ મવિતથrષ રજૂ “સાહિત્યપણ', ૩/૨૩૪, નિણાસાગર આવૃત્તિ
ઈ. સ. ૧૯૩૬, તકવામીશની ટીકા સાથે. ૧૬. ઉલ્લતુ વિમાવા: પુણા વીરરસો મત | ટ્રાનવીરો ઢાવી યુવીરઢિયા કથા || “અલંકાર
સંગ્રહ', ૩/૪૨ આડયાર લાયબ્રેરી પ્રકાશન, ઈ. સ. ૧૯૪૮ , ૧૭. ઉલ્લાહો વો વિમાવા પુછો વારસો મતઃ | રોડ ટ્રાના યુટ્યૂન ત્રિવિયો મત: | , , “અલંકારચિંતામણિ', પ/૧૦૯, ભારતીય જ્ઞાનપીઠ પ્રકા, ઈ. સ. ૧૯૭૩ ૮. ...... વીરલો મત: | વૈશ્ચતf: ૪ રકા ત્રિષિ: પુનતે
રાનવીયાવીરઘુવીર પ્રશ્નારમા “શૃંગારાર્શવચંદ્રિકા', ૩/૮૬-૮૭, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન
ઈ. સ. ૧૯૬૯ ૧૯. : ૩રસાદ: સર્વેદ્રિયાન પ્રદ વા વીર: ! = = ત્રિધા, યુદ્ધવીરતાનીયાવીરાત |
“રસતરંગિણ તરંગ', ૬, પૃષ્ઠ ૪૪, કાશી ગ્રંથરત્નમાલા પ્રકાશન, કાશી २०. सेवोत्साहरतिः स्थायी विभावाद्यैर्निजोचितः । आनीयमानः स्वाद्यत्व बीरभक्तिरसो भवेत ॥
યુદ્ધનાધઐશ્વ7 વાર ૩યતે “હરિભક્તરસામૃતસિંધુ', ઉત્તર વિભાગ, ૩/૧-૨, વિવાવિલાસ
પ્રેસ, વારાણસીમાંથી પ્રકાશિત, ઈ. સ. ૧૯૩૨ ૨૧. યુવાન સામેન્ ત્રિવિષે વાર ફંતિઃ | કર્ણભૂષણ, પ/૬, નિર્ણયસાગર આવૃત્તિ, ઈ. સ.
૧૯૨૬ ૨૨. તુસાદ વીરો વાનરર્મવ: + અકબરશાહિ-શૃંગારદપણ, ૪૩૫, અને સંસ્કૃત લાઈબ્રેરી પ્રકાશન, બીકાનેર, ઈ. સ. ૧૯૪૩
[સામીપ્ય : એપ્રિલ, 'ક-સ, ૧૧
૮૨ ]
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૨૩. જુઓ : ભક્તિરસાયન, ૨/૨૧, ૨૨ અને ૨૩, વિદ્યાવિલાસ પ્રેસ, વારાણસીમાંથી પ્રકાશિત. ૨૪ થી અનુષ | કાનાવાયુષકુપાયરસાદસ્થ agવવાનું ! બરસગંગાધર', પૃ. ૩૭, નિર્ણય
સાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૦ २४. इत्य वीरमस्य मातुर्विध्य प्रपाञ्चित प्राचामनुरोधात ।
વતુતસ્તુ વદવો વીરાસર જાવ ઘારા નિમિતું ! એજન, પૃ. ૪૨ ૨૬. ગુઢાનાર્થપૂર્વવત્ વીરશ્ચતુર્વિધ: | "સાહિત્યકૌમુદી ઉલ્લાસ, ૪/૮ પરની વૃત્તિ, નિસાગર
આવૃત્તિ, ઈ. સ. ૧૮૯૭ સાક્ષમા વીર: ....જૂ નાયુદ્ધધર્મgrળામુસીનાં મેઢાવાઈ રસચંદ્રિકા, વીરરસ પ્રકરણ', હરિદાસ સંસ્કૃત ગ્રંથમાલા, કાશીમાંથી પ્રકાશિત, ઈ. સ. ૧૯૨૬ ચલાન સામેવરકત ત્રિવિધ મત: “સદીઘિકા', ૪૩, રાજસ્થાન પુરાતત્વ ગ્રંથમાલા પ્રકાશન,
ઈ. સ. ૧૯૫૯ ૨૯. .....લોડ વીરષિા મતઃ ! યુદ્ધવીરો હાનથી વીરતાવર: “રસવિલાસ', ૨/૪૨, પૂના
- ઐરીએન્ટલ બુક હાઉસ, પૂનામાંથી પ્રકાશિત. છે. તે જ ઝિન્ના, યુદ્ધવીરો નવી જમાવી . કાવ્યપ્રદીપ', પૃ. ૮૨, નિર્ણયસાગર આવૃતિ,
બ્રિકમજુ રસો જીર:, કિધા ! હાનવીરાત્રીરઘુવીર વિયતઃ | "મંદારમદચંપ', !. ૧૦૪, નિર્ણયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૨૪ ૨. જાતિ પવીત્તેવિ મિત્ર યુધિઝિહિરાસ્તથાપિ ફરાણ થી ત્રથ ga #fથતા કૃત્તિ રાવત વોરા
પપ્રદીપ', પત્ની થવનાથ તત્સતની પ્રજા ટીમ, પૃ. ૮૦, નિર્ણયસાગર આવૃત્તિ, ઈ. સ. ૧૯૭૩
વીર રસના પ્રકારે]
[ ૮૩
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય અને રાષ્ટ્રવાદ : ‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના*
જયકુમાર શુકલ *
ઇતિહાસકાર અને સાહિત્યકાર વચ્ચે એક મોટો તફાવત એ છે કે ઇતિહાસકાર તેણે પસંદ કરેલા વિષયવસ્તુનું નિરૂપણ ચોક્કસ સમય અને સ્થળના સંદર્ભમાં કરે છે, જ્યારે, સાહિત્યકાર આ મયદાથી પર રહીને તેની કથામાંથી સાર્વત્રિક સત્ય (Universal truth)ની ખેજ કરે છે. ઇતિહાસકાર તેને પ્રાપ્ત થયેલી સાધન-સામગ્રીને આધારે તેના પિતાના દષ્ટિકણ અનુસાર ઐતિહાસિક પ્રસંગોને સમજાવે છે, ત્યારે બીજી તરફ સાહિત્યકાર એક સર્જક હોઈ તે કાલ્પનિક પાત્ર દ્વારા વાચક સમક્ષ આદર્શો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ તેમની મહાન કૃતિ “સરસ્વતીચંદ્ર'માં એક તરફ પ્રાચીન હિંદુ સંસ્કૃતિનાં મૂલ્યો અને આદર્શોને ઝીલ્યા તો બીજી તરફ તેમણે પ્રાચીન અને અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનાં મૂલ્યોને પણ વાચા આપી અને આ રીતે તેમણે આ બને સંસ્કૃતિઓનાં લક્ષણોને ૧૯ મા સૈકાના પરાધીન ભારતીય જીવન સાથે વણી લઈને સ્વદેશ પ્રેમ અને સમાજ સેવાનાં પરંપરાગત તને બિરદાવ્યાં, તેની સાથે સાથે તેમણે પત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બાંધવાનું પણ ભગીરથ પ્રયાસો કર્યા. ગોવર્ધનરામે ઐતિહાસિક સંશોધનની પદ્ધતિઓ અપનાવી હોત તે આ શક જ ન બનત. આ જ કારણથી તેમણે એક સર્જનશીલ કલાકૃતિ દ્વારા પરાધીન ભારતની તે સમસ્યાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો.
આ દષ્ટિએ જોઈએ તે ગોવર્ધનરામ ત્રિપાઠીના સમકાલીન ઇચછારામ સૂર્યરામ દેસાઈએ (૧૮૫૪-૧૯૧૨) પણ તેમની પાસે ઐતિહાસિક સામગ્રી હોવા છતાં તેમની કૃતિ તરીકે તેમણે નવલકથાનું સ્વરૂપ અપનાવ્યું. તેમણે જે ઐતિહાસિક સંશોધનની પદ્ધતિઓ અપનાવી હતી તે તેમને નક્કર હકીકતોને જ વફાદાર રહેવું પડત અને પિતાની કલ્પના શક્તિને લેશમાત્ર સ્થાન ન રહેવા પામત. પરંતુ તેમણે કલાકૃતિનું સ્વરૂપ અપનાવ્યું અને તે સમયે મુંબઈથી તેમના દ્વારા પ્રસિદ્ધ થતા
સ્વતંત્રતા” નામના અખબારમાં તેમણે “પહાડ પર ભરતખંડના હેતસ્વી” શીર્ષક હેઠળ ૧૮૭૯ માં શ્રેણીરૂપે પ્રગટ કરવા માંડી. ત્યાર બાદ ૧૮૮૫ માં એટલે કે હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાના વરસે જ તે “હિંદ અને બ્રિટાનિયાના શીર્ષક હેઠળ મુંબઈથી પ્રસિદ્ધ કરી. ગુજરાતી ભાષાની આ સૌ પ્રથમ રાજકીય નવલકથા હતી.
* Research Paper read at the National Seminar on “History and Literature :
Their Inter-Relationship in the field of Research" (9-11 Feb. 1991) at Sardar
Patel University, Vallabha Vidyanagar. + નિવૃત્ત અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, એચ. કે. આર્ટસ કૈલેજ, અમદાવાદ
૮૪]
[ સામીયું : એપ્રિલ, '૯૪-સપ્ટે., ૧૯૯૭
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છારામ સૂર્યરામને જન્મ સુરતમાં થયો હતો અને તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પણ સુરતની મિશન સ્કૂલમાં લીધું હતું. જો કે નબળી શારીરિક સ્થિતિને લીધે તેઓ મેટ્રિકની પરીક્ષા પસાર કરી શક્યા નહોતા. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધથી સુરતમાં સામાજિક જાગૃતિ આવતી જતી હતી. તે સમયે દુર્ગારામ મહેતાજી, દિનમણિશંકર, દાદોબા પાડુરંગ અને કવિ નર્મદ જેવા પ્રખર સમાજ સુધારકે તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક અનિષ્ટ સામે જેહાદ ઉપાડી રહ્યા હતા. રાજકીય દષ્ટિએ જોઈએ તે સુરત અમદાવાદની સરખામણીમાં ઘણું વધારે ઉદ્દામવાદીનગર હતું. ઈ. સ. ૧૮૪૪ માં સુરતે મીઠાના આકરા કરવેરાની બાબતમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બંડ કર્યું હતું. તે જ પ્રમાણે ૧૮૦ માં જ્યારે બ્રિટિશ સરકારે ગુજરાત ઉપર આકરા આવકવેરો ઝીંકો ત્યારે સુરતના લોકેએ જબરદસ્ત હડતાલ પાડીને તેનો વળતો જવાબ આપ્યો હતો. પાછળથી જ્યારે હિંદ રાષ્ટ્રીય મહાસભામાં “મવાળ” અને “જહાલ” પક્ષે પડ્યા ત્યારે સુરતના રાજકીય નેતાઓ જહાલ પક્ષની પડખે ઊભા રહ્યા. આમ ઇચ્છારામ દેસાઈએ સુરતમાંથી ઉદ્દામવાદી સંસ્કાર સાહજિક રીતે જ મેળવ્યા હતા. “હિદ અને બ્રિટાનિયા”માં તેમની ઉદ્દામવાદી વિચારસરણી દષ્ટિગોચર થાય છે.
આ નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે અને તેમને દેવી અથવા તે સ્ત્રી-શક્તિની ઉપમા આપી છે. આ પાત્ર “હિદ” “બ્રિટાનિયા” અને “સ્વતંત્રતા” છે અને ચોથું નાનું પાત્ર “દેશહિત' છે. આ “દેશહિતને હિંદ દેવીના સંતાન તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમની વચ્ચેના સંવાદો દ્વારા લેખક હિંદ અને ઇંગ્લેન્ડની સંસ્કૃતિઓની ખૂબીઓ વાચક સમક્ષ રજૂ કરે છે અને સંવાદ કાર જ તેઓ ઇંગ્લેન્ડ અને હિંદની સારી અને નરસી બાજુઓને અભિવ્યક્ત કરે છે. પરંતુ આ અંગે આપણે ખુદ લેખકની જ પ્રસ્તાવનાને ટાંકીશું તો તે, ૧૯મા સૈકાના રાજકીય અને સાંસ્કૃતિક સંજોગોને તેમજ લેખકના દષ્ટિબિંદુને સમજવામાં સહાયરૂપ થઈ પડશે. લેખકે તેમની પ્રસ્તાવનામાં નાંખ્યું છે:
કેરકાર એ આ સૃષ્ટિનો સર્વમાન્ય નિયમ છે, અને તે જ નિયમાનુસાર મનુષ્ય જીદગીને . રાજકીય વિષયમાં હંમેશાં બનાવો બને છે. હિંદુસ્થાનનો ઇતિહાસ ફેરફારને અપૂર્વ નમૂનો છે,... ૧૮૭૬ થી ૧૮૮૦ સુધીના પાંચ વર્ષમાં આ દેશમાં મોટો રાજકીય ગડબડાટ ચાલુ થયો હતો, ને ૧૮૮૩ માં કાળાને ગોરાના મન ઘણું તપી ગયાં હતાં, ત્યારે બન્નેના ગુણ અવગુણ દર્શાવવા એવી મારી મનવૃત્તિ થઈ. તેને અનુસરીને આ તિહાસિક નિબંધ રચાય છે. કાળાગોરાના, દેશીપરદેશીના આર્ય અને અંગ્રેજના મનના ઊભરાઓ કોઈ પણ બારીક તડાતડીને સમયે બહાર જોશભેર ઊભરાઈ આવે છે, અને તેથી અસંતોષ ને અપ્રીતિ, વૈર ને ઠેષ વધવાનો ભય વારંવાર રહે છે. " બન્ને પક્ષ સામસામા એકબીજાનું ભૂંડું ઈચ્છી અતિ અઘટિત, અમર્યાદિત ભૂઠું બોલે છે. એ બને આ નિબંધ અપક્ષપાત ને નિર્મળ મને વાંચશે તો તેઓને કહેવું પડશે કે બંને પક્ષ સરખા દેષને પાત્ર છે. તથાપિ કહી કહી આ ગ્રંથમાં બ્રિટાનિયાનો પક્ષ પ્રસિદ્ધ ખેચેલે જણાશે તેનું કારણ સ્પષ્ટ છે. યોગની અનુકૂળતાઓ મોગલ-મરાઠાને પરાજય પમાડી જે રાજ્ય આજે સર્વોપરી પ્રચંડ તપે છે, અને દુનિયાની સર્વથી શ્રેષ્ઠ પ્રજા પર રાજ કરે છે, તો તે બનાવમાં ઈશ્વર આજ્ઞા વિશેષ હેવી જોઈયે એમ વિદ્વાનેને અનુસરી મારું માનવું છે, ને તે જ ખરું છે."
સાહિત્ય અને રાષ્ટ્રવાદ: ‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના]
[૮૫
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ રાજકીય નવલકથાનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે તેમાં લેખકે તેમની ધારદાર ભાષા દ્વાસ ખ્રિતિશ સરકારની નીતિઓ વિષે પેાતાના હિમતભર્યા વિચાર વ્યક્ત કર્યા છે. આ મથે ભારતના શિક્ષિત વર્ગ'માં ખળભળાટ મચાવી દીધા હતા. આ નવલકથાએ એક બાજુ વસ્તાર એગ્લે ઇશ્મિન વભાનપત્રા તથા ખીજીબાજુ રાષ્ટ્રવાદી અખબારા વચ્ચે તીવ્ર વિલ૬ જમાવ્યા હÈા. એગ્લાઇંડિયન અખબારેાએ તેની આલાચના કરી હતી, જ્યારે રાષ્ટ્રવાદી વર્તમાનપાએ તેની પ્રશ્ન સા કરી હતી. ઇંગ્લેન્ડ, યુરોપ તથા યુનાઈટેડ સ્ટેટ્સનાં અગ્રિમ અખબારામાં પણ આ ગ્રંથ વિષે ચર્ચા થઈ હતી.
આ નવલકથાના સંવાદોમાં વ્યક્ત થતી ઐતિહાસિક ઘટનાઓ તથા તત્કાલીન લાકોની જાગૃતિ દર્શાવતાં કેટલાંક ઉદાહરણો અત્રે રજૂ કરુ છુ :
હિં≠ દેવીના પુત્ર દેશહિતે કહ્યુ.....જે ભૂમિ પર સદાકાળ વિજય વિજયને હર્ષોંનાદ થતા અને જે ભૂમિની દેવી ખીજા સવ દેશોની મહારાણી તરીકે બિરાજતી એવી એ મહાદેવી! તુ આજ વહેતાં લેહીએ, નિસ્તેજ વદને આમ રખડે, એ શું થાડુ ધ્યામણું છે? તે પૂર્વના રંગ કયાં ગયા ? કયાં ગઈ તે પૂર્વીની રિદ્ધિ, સિદ્ધિ સમૃદ્ધિ ? કયાં ગયું તે પ્રેમ શૌ` ? તે યુદ્ધ રંગ કયાં છે ?...અરે તે સ્વતંત્રતા કયાં ગઈ?...'
“તે સ` બ્રિટાનિયા પાસે છે,' મહારાણી હિન્દ માલ્યાં, મારા પ્રિય પુત્ર! મારા બાંધવી તે સધળું બ્રિટાનિયાએ લઈ લીધું છે. તેણે સને નિરાધાર તે આશાભગ કીધા છે. એટલું છતાં તે ગુમાન ધરાવે છે કે, મેં હિન્દના પુત્રને આભારી કીધા છે? કેવા પ્રકારે ? કેળવણી આપી વહીન બનાવી દીધા; સદા સદંતેષમાં મહાલવાની શિક્ષા આપી, અમે તમારુ રક્ષણ કરીશું' માટે ભાઅતી તમારે જરૂર નથી એમ કહી તે લઈ લીધા; સૈન્ય વર્ગમાં આ સ્થાનીએ તે। જાણે લાયક જ નથી એમ ધારી તેને તાલીમ આપતી જ નથી...દેશી રાજ રાખ્યાં, પણ તે નહિ જેવા કરી દીધાં; વિશાયતથી અન્યસ્ત્ર માંગાવવા દીધાં, પણ તે આવ્યા પછી, તમારે તેના શા ઉપયાગ કરવા છે, અમે તમારા રક્ષણકર્તા કેવા સામર્થ્યવાન છિયે, એમ સમજાવી છિનવી લીધાં,...દેશી રાજ્યોનાં સૈન્યના નાશ કરવાની છૂપી ઈચ્છા દર્શાવી,...મારા પુત્રાને મનુષ્ય પ્રાણીમાંથી રદ કીધા, કેમકે સ્વતંત્ર હ વિના સ્વદેશાભિમાન નહિ અને સ્વદેશાભિમાન વિના મનુષ્ય જ નહિ.''
હિન્દરાણીએ કશા પણ ડર વગર કરડાકીમાં પ્રતિ ઉત્તર વાળ્યા; “ગષ્ટિ આરત! તુ શુ સવને એક લાકડીએ હાંકે છે કે? રાજ્યમદ તે ધનમ૬ એટલે ન રાખ; મુદ્ધિમંદ તે સમૃદ્ધિમાં છકેલી ! મેટમેટાના ગવ અતિશય સુંદર સ્વરૂપમાં શાબ્યા તે ખડિત થયા, તે। તું કાણુ હિસાબમાં ... પારકા બળ પર ઘૂમી આટલા બધા મદ! કઈ સૈતિક રચના રચી તે વિજય મેળવ્યા ? દાલતમાં ૬ થઈ તેમાં શું? યુદ્ધ કુશળતા દર્શાવવી હોય તેા જોજે કોઈ દહાડો મારા હાથ, પણુ હમણાં’.
ભારતને થયેલા અન્યાયા વર્તુ વતાં લેખકે લાખે! દેશવાસીઓમાં જાગૃત થયેલી રાષ્ટ્રીયભાવનાને વાચા આપતાં જણાવ્યુ` છે
....તારી અવ્યવસ્થ રાજનીતિના આધારે ને જુલમથી હારા બુલ્કે લાખે, મારાં રંક બાલા પાયમાલ થઈ ગયાં છે તે પાછાં આપ; ડેલહાઉસીની પેાતાની એકલપેટી, રંતુ' કહે છે તેવી માંસરકત હારી રાજનીતિથી જે રાજ્યેા હાઈયાં થયાં છે તે પાછાં આપ; નિઝામના વરાડ પ્રાંત જે વિનાકે તારા હાથમાં છે તે પાછા આપ;....મારી જાહેાજલાલીએ પ્રકાશતાં શેહેરા, નગરા, જેમનાં કારખાનાનાં
૬ ]
[સામીપ્સ : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હુન્નરથી આખી દુનિયા હેરતમંદ થઈ પ્રશંસા કરતી હતી....જેમના જેવા તારા માન્ચેસ્ટરને ખરમિંગહામ આબાદીની ચઢતીની ટોચ પર પહાંચ્યાં છે, તેવાં મારાં નગરા પાછાં આપ; લાડ કહીવ અને વારન સુસ્ટિંગ્સ મારા પુત્રાના ડાચાંમાંથી જે અનગળ દેાલત હીરા, મેતી, માણેક, સુન્નુ, જી" વિગેરે લઈ ગયા છે તે પાછુ આપ......આર્યાવર્તીના પહાડમાંથી આજ પચાસ વષ થયાં દેશવ્રત નામની નદીને અમર ઝરા, મેધધ સપાટાભેર ઈંગ્લેંડ સાગરમાં પડે છે અને તે ધાબા ને પટ હંમેશ વધતા જ જાય છે....તે દ્રવ્યને ધાવા આ બાજુએ રેડ.......
બ્રિટાનિયાએ જવાબ વાળ્યે; “મે તે કશું ગુમાવ્યુ` જ નથી? તારા તરફથી મે કશુ શોધ્યુ' જ નથી .......કલકત્તાના બ્લાક હાલમાં પેલા ધાતકી સુરાજૌલાએ મારા પુત્રાનાં દીલ કપાવે તે રીતે પ્રાણુ લીધા તે કેવુ` કમકમાટ ઉત્પન્ન કરનારુ' ક્રમ' છે ?’' ભારતના લેાકાએ આગ્રેજોના નાદુરીથી સામના કર્યાં, કેટલાકે તેમના મૃત્યાને બદલે લીધે તથા તેમની ૧૮૫૭ના વિપ્લવમાં કતલ કરી તે વિષે ફરિયાદ કરતા બ્રિટાનિયા જણાવે છે :
........તારી પવિત્ર ક્ષેત્ર કાશીમાં મારા પુત્રાને કાપી નાંખી, પાણીને લેાહી એક કીધાં તે તારુ` મહા અદ્દભુત કમ હશે ? લખનૌ અને મુલતાનમાં સગાં સબંધીના મિલાપ કરાવ્યા વગર તરફડીયાં મારતાં જે સ'હાર વાગ્યે તેને બદલે કેણુ આપી શકશે ! કાનપારના કુવામાં સેકડા, મારા એકલા પ્રિય બાલકો નહિ, પણ્ મારી કોમળ સુકુમાર દેવાંગના સરખી દુહિતાએાના તેના નિર્દોષ, નિબળ નિરપરાધી બચ્ચાંઓ સહિત કકડામુકલા કીધા, અમળાએતે બાળકાને ન ખમાય એવી રીતે ચીરી નાંખ્યાં, સ્ત્રીઓના સ્તો ન ખમાય એવી સ્થિતિમાં કાપી નાંખ્યાં, શરણાગતતા પર અધટિત બલાત્કાર કરી તેમની લાજ લૂંટી, અને એ બધાં છતાં તેમના પ્રિય પતિએ સમક્ષ તેમને હલકી પાર્ટી, કાપી નાંખી, કુતરાંતે ભક્ષ માટે સાંપી દીધી એ શું? અસેાસ! આ હીટુાં કમ યાદ કરતાં મારા જીવ ઉકળી જાય છે. એ વળી દૂર નહિ, પણ ગઈ વીસીમાં જ બન્યું છે, તે કંઈ જ નહિ કે હિન્દ રાણી એ બધાને બદલે શાથી વળે ?........''૧૦
બ્રિટાનિયાના પ્રતિ ઉત્તરથી હિંદરાણીએ ૧૮૫૭ના વિપ્લવમાં ભારતના લેાકેા પર ગુજારાયેલા જુલમની કથા સંભળાવતાં કહ્યું :
tr
............ ત્રણગણા રાષથી તે દ્વેષી ૫૭ ના બળવા'ને જોય છે, પણુ સેકડા મારા બાલને અભય વચન માપ્યા પછી, વેરનાં ભડકાં સમાવવા, ખારિલા માનતૃષ્ણામાં અંધ અનેલા સત્તાધારીઓએ તેમાંના કેટલાકને ઊંધે મસ્તરે ઝાડે લટકાવ્યા, તે કેટલાકને તે।પના ધેાળાએ હવામાં ઉરાડી નાંખ્યા અથવા તેમના અવયવના ટુકડેટુકડા કરી ગીધ, કાગડા, કુતરાને ખાવા માટે પવનમાં ઉરાડી દીધા. અનાથ સ્ત્રીએ પોતાના પતિના મરી ઘરબાર વગર, એમનાં ધરા ખળવામાં માને બહાને તે લૂટી લીધાં છે તેએ તીત પડતા તાપમાં ઉત્રાડે પગે બળે છે, તેની કાણુ દાદ લે છે ?... ગામડાંના ગામડાં ભડકે લગાડયાં, એ શું?......અપરાધીને નિર્દોષ સની સામટી કતલ કરી નાંખો......શરણાગત શાહરાને તાપના મુખ આગળ ધર્યો, એ શું કંઈ નહિ?......તારા રક્તના એક બિંદુ માટે, મારા રક્તને મહાસાગર ઉમરાવ્યેા છે.’૧૧
હિન્દુ અને બ્રિટાનિયા વચ્ચેના સંવાદરૂપે રજૂ થયેલી આ નવલકથા સાહિત્યની કૃતિ હોવા છતાં તેમાં ઐતિહાસિક હકીકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. ૧૯ મી સદીના એસીના દાયકામાં પ્રસિદ્ધ થયેલી આ કૃતિમાં તત્કાલીન લેાકામાં પ્રગટેલી જાગૃતિ, રાષ્ટ્રીયભાવના તથા દેશભક્તિ તેના વાસ્તવિક સ્વરૂપમાં ષ્ટિગાચર થાય છે.
સાહિત્ય અને રાષ્ટ્રવાદ: ‘હિંદ અને બ્રિટાનિયા’ (૧૮૮૫)માં વ્યક્ત થયેલી રાષ્ટ્રીય ભાવના] [૮૭
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પાટી ૧. ધીરુભાઈ ઠાકર અને ઇન્દ્રવદન દવે, “ગ્રંથ અને ગ્રંથકાર', પુ. ૧૦ (અમદાવાદ, ૧૯૫૨), પૃ. ૮ 2. R. L. Rawal, “Cultural Perspectives of the Emerging Nationalism in the Nine
teenth Century Gujarat" in Makrand Mehta, Regional Roots of Indian Nationalism (Delhi. 1990), pp. 15-27 Government of Bombay, Source Material for a History of the Freedom
Movement, Vol. I, (Bombay, 1957), pp. 17-22 ૪. Ibid, pp. 19–22 ૫. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, હિન્દુ અને બ્રિટાનિયા અને રાજભક્તિ વિડમ્બન (એક રાજકીય
ચિત્ર'), સુધારેલી ચોથી આવૃત્તિ, (મુંબઈ, ૧૯૨૫), પ્રસ્તાવના, પૃ. ૧૧ ૬. એજન, (પ્રસ્તાવના), પૃ. ૧૫-૧૭ ૭. એજન, પૃ. ૬, ૭ ૮. એજન, પૃ. ૧૨ ૯. એજન, ૫. ૧૮-૧૯
૧૦. એજન, પૃ. ૧૯-૨૦ ૧૧. એજન, પૃ. ૨૧
સાભાર-સ્વીકાર શ્રી હેમચન્દ્રાચાર્ય અને તેમણે રચેલ શ્રી મહાદેવ બત્રીસી-સ્તોત્ર, લે. પં. શીલચન્દ્રવિજય ગણિ, પ્રથમ આવૃત્તિ, વિ. સં. ૨૦૪૫, પ્રકાશક: શ્રી જૈન ગ્રન્થ પ્રકાશન સમિતિ, ખંભાત, પૃ. ૧૦, કિં. રૂ. ૫/
અમૃત ચિંતન, લે. યુવાચાર્ય મહાપ્રજ્ઞ, પ્રથમ આવૃત્તિ, ૧૮૯૨, પ્રકાશક : અનેકાન્ત ભારતી પ્રકાશન, આંબાવાડી, અમદાવાદ-૧૫, પૃ. ૩૨૬, કિં. રૂ. ૪૦/- પ્રેક્ષાથાન-આહાર અને વિજ્ઞાન, લે. યુવાચાર્ય મહાપ્રજ્ઞ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૧, પ્રકા. : અનેકાન્ત ભારતી પ્રકાશન, આંબાવાડી, અમદાવાદ-૧૫, પૃ. ૮૦, કિં. રૂ. ૧૨/
MALFUZ LITERATURE As a source of political, Social & Cultural History of Gujarat & Rajasthan, by Dr. Z. A. Desai, First ed., 1991, Publisher : Khunda Bakhsh Oriental Public Library, Patna-4, p. 63, Price Rs. 10/
દફતર સંચાલનનાં તરો, લે. પંકજ ઠાકોરભાઈ દેસાઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૨, પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪, પૃ. ૧૮, કિં. રૂ. ૨૫/
પ્રેક્ષાધ્યાન એકેડમી, સંપા. રોહિત શાહ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૨, પ્રકાશક : અનેકાન્ત ભારતી પ્રકાશન, આંબાવાડી, અમદાવાદ-૧૫, પૃ. ૨૮
અનુસંધાન-૧, સંકલનકાર, મુનિ શીલચંદ્રવિજયજી અને હરિવલ્લભ ભાયાણી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પ્રકાશક : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ, અમદાવાદ, પૃ. ૪૨, કિં. રૂ. ૧૦/
अनुसंधान २-३, संकलनकार, मुनि शीलचन्द्रविजय-हरिवल्लभ भायाणी, प्रथम आवृत्ति, १९९३९४, प्रकाशक : कलिकालसर्वज्ञ श्री हेमचन्द्राचार्य नवम जन्म शताब्दी स्मृति संस्कार शिक्षणनिधि, અમાવાવ, p. ૮૪ (માન ૨) ft. . ૨૦; પૃ. ૫૦ (ભાગ ૨), કિં. . ૨૦.
[ સામીપ્ય : એપ્રિલ, ૩-૭, ૧૯૯૩
૮૮)
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ સંપા. પ્ર. 2. છે. પરીખ અને હૈ. હ. નં. શાસ્ત્રી (ગ્રંથ 1-7) હૈ. હ. ગ. શાસ્ત્રી અને હૈ. પ્ર. ચિ. પરીખ (ગ્રંથ 8-9) કિંમત ગ્રંથ 1 ; ઇતિહાસની પૂર્વભૂમિકા (પૃ. 24 + 10 + 31 ચિત્રો) 1972 9-75 (અપ્રાપ્ય) પ્રય 2 : મૌર્ય કાલથી ગુપ્તકાલ (પૃ. 23+646+35 ચિત્રો), 1972 9-75 (4) ગ્રંથ 3 : મૈત્રકકાલ અને અનુમૈત્રક કાલ (પૃ. 23+505+35 ચિત્રા) 1974 6-200 ગ્રંથ 4 : સેલંકીકાલ (પૃ 31+ 628 + 34 ચિત્રો) 1976 ( 9-55 ( ) ગ્રંથ 5 : સતત કાલ (પૃ. 32 + 575 + 40 ચિત્રો) 1976 25-50 ગ્રંથ 6 : મુઘલ કાલ (પૃ. 24-598+38 ચિત્રો) 1979 19-45 ગ્રંથ 7 : મરાઠા કાલ (પૃ. 24-461+57 ચિત્રો) 1982 13-25 ગ્રંથ 8 : બ્રિટિશ કાલ (ઈ. સ. 1818 થી 1914) 1984 20-40 (પૃ. 31+6 84+24 ચિત્રો) પ્રય 9 : આઝાદી પહેલાં અને પછી (ઈ. સ. 1915 થી 196 0 1987 40 -40) (પૃ. 24 + 570 + 24 ચિત્રો). -: પ્રાપ્તિસ્થાન : ભો. જે. વિદ્યાભવન હ. કા. આર્સ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮ 1009 15-00 1966 ? e - e e પ્રબલ્વાદિ માં એતિહાસિક અને સામાજિક વસ્તુ (પૃ. 4 + 56) 1977 | લે ભોગીલાલ જ. સાંડેસરા અવતારો અને અવતારવાદ (પૃ. 8+36) 1978 લે. પોલરરાય માંકડ નવપુરાતત્તવ (પૃ. 8+70+21 ચિત્રો) 1983 . લે. હસમુખ ધી, સાંકળિયા जैन सम्प्रदायमें मोक्ष, अवतार और पुनर्जन्म (पृ. 8+48) 2 182 कर्ता : डॉ. पद्मनाभ जैनी Coins : The Source of Indian History (Pages 6+143) 1981 by Parameshwari Lal Gupta Indian Literary Theory and Practical Criticism (Pages 7+96) 1982 by Dr. K. Krishnamoorthy History and Culture of Central India 1984 by Prof. K. D. Bajpai (Pages 132-39 IIIus.) ગણધરવાદ (પૃ. ૧૪૭+૨૧૨+પર) 1985 લે. 5', દલસુખભાઈ માલવણિયા 28-00 29-00 100-00 10 0-00 -: પ્રાપ્તિસ્થાન :ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઈ હાલ, ભદ્ર, અમદાવાદ- 380 001 For Private and Personal Use Only