________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ વળાદ માહિસક
૨. ના મહેતા ઉ૫મ
ગુજરાતના એતિહાસિક લેખો, ભાગ ૩ના લેખ નં. ૨૧૪, પૃ. ૪૩-૪૪ પર અહમદશાહની ભદ્રમાં આવેલી મજિદના સ્તંભલેખનું વાચન અને વિવેચન આપ્યું છે, તેમાં સંવત ૧૩૦ ૮ (૧૨૫૨ ઈ. સ.) વિસલદેવ વાઘેલાના સમયના સ્તંભ પરના લેખમાં માહિસાકમાં મંડપ પર જાલી બનાવ્યા ઉલલેખ છે. આ લેખ કે હોઈ તેનું આચાર્ય ગિ. વ એ આપેલું વાચન અત્રે રજૂ કર્યું છે.
૧....[1] વત રૂ૦૮ વર્ષે...... ૨. [fa] ૬ વૌ મદ મહંત 3. महाराजाधिराज श्रीमत् वीस[ल]दे४. वविजयराज्ये तन्नियुक्तमहाप्रधा[न] ૫. રાજશ્રી []Á તથા મૂત્રનો વા૬. દું સેઢવિ [૫] HT(દ)ળી વેથટે७. न श्री उत्तरेश्वरदेवमंडपे जाली ૮. r[1]પિતા ૩પદષ્ટ 1.[૪] ५. सूत्र सूमण ૧૦. વા
આ લેખની પંક્તિ પમાં પ્રથમ [] ને બદલે [૧] અને બીજ વાને બદલે બા એવાં પાઠાંતરે પણ સૂચવ્યાં છે. ચર્ચા
આ લેખની ચર્ચા કરતાં માહિસક માટે અભિપ્રાય અત્રે રજૂ કર્યો છે. “ખાસ ઉપયોગી સવાલ માહિસક જ્યાં હિંદુ મંદિર હતું' તેનો ઉપયોગ મહમદશાહે મસ્જિદ બાંધવામાં કર્યો હતો તે સ્થળ ઓળખવાનો છે. તેને અમદાવાદથી દૂર કઈ સ્થળે ઓળખવાનું છે. આવાં નામવાળાં ત્રણ સ્થળે છે. તેમાં માણસ અને મેસાણ અમદાવાદની ઉત્તરે છે અને મહિલા ખેડા કલેકટોરેટ ઠાસરા તાલુકામાં છે. પરંતુ આ ત્રણેમાંથી કોઈ પણ સ્થળમાં એવાં ખંડેરો નથી કે જેના ઉપરથી મહમદશાહે પિતાને મસ્જિદ માટે તેને ઉપયોગ કર્યો હોય એવું જાણી શકાય મુસલમાન રાજાઓને સાધારણ રિવાજ એવો હતો કે તેઓ હિંદુ મંદિરને મસ્જિદ લાયક બનાવવા સારુ શણગારતા તથા જરૂર પૂરત જ ફેરફાર કરતા. જે અહીં પણ એવું થયું હોય તે માહિસક એ અમદાવાદ પાસેનું ગામ હોવું જોઈએ અને તેનું નામ નિશાન નાશ પામ્યું હોવું જોઈએ.”
જ
નિવૃત્ત વડા, પુરાતત્વ વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા
[સામીયું : એપ્રિલ-'૯૩, સપ્ટે.-- ૧૯૯૭.
For Private and Personal Use Only