________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A , બીજી રીત પ્રમાણ સાષ્ટાધ્યાર્થીના ૧ થી ૫ અપાય ઉપર આપેલા ક્રમ અનુસાર છે. પરંતુ અ. ૬ (વઝ સામ...) અને અ. ૭ (૩%...) એ બન્ને ભેગા કરીને રદ્રાષ્ટાધ્યાયીને ૬ઠ્ઠો અધ્યાય ગણાય છે. વા ..એ અ. ૭ અને વારં...એ અ. ૮-આમ આઠ અધ્યાયો માનેલાં છે."
પરંત, આ બેમાંથી પ્રથમ રીતની અષ્ટાધ્યાયી ઉચિત લાગે છે. કારણ કે, અંતિમ શાન્તિકરણનો અધ્યાય વિંધિંના આદિ અને અંતમાં ઉચ્ચારાય છે. તેમ જ શુયમા.સં. ઉપરના મહીંધરના વેદદીરાભાષ્ય અનુસાર, સ્વાધ્યાયમાં, મંત્રપાઠમાં અને પ્રવયંમંત્રોના આદિમાં આ શાન્તિકરણ અધ્યાય પ્રજાત જોવા મળે છે. એટલે શાનિતકરણ અધ્યાયને ૮મે અધ્યાય ગણવાની જરૂર નથી..
પ્રથમ રીવના અયામ–સકલન પ્રમાણે રદ્રાષ્ટાયાયીને ધ્યાનમાં રાખીને, શ. યુ. મા. સ. અને. ઝાધ્યાયીએ બનને વચ્ચેનો સંબધ નીચે પ્રમાણે દર્શાવી શકીએ. રામામ. મંત્રખ્યાત છે
શુય. માસ, અધ્યાય ૨૩ (મંત્ર ૧૯, ૩૨, ૩૩). ૩૪ (મંત્ર ૪૯ અને ૧ થી ૬)
૩ (સંપૂર્ણ અધ્યાય) ૧૭ (ભ. ૩૩ થી ૪૯) ૩૩ (નં. ૩૦ થી ૩૩) ૦૭ (સં. ૧૨, ૧૬, ૪૨) ૩૩ (. ૩૪ થી ૪૩) ૧૬ (સંપૂર્ણ અધ્યાય). •૩ (નં. ૫૬ થી ૬૩) ૧૭ (મ'. ૩૧ અને ૩૨) ૩૯ (નં. ૭ થી ૧૩)
૧૮ (સં. ૧ થી ૨૯) શક્તિકરણું
૩૬ (સંપૂર્ણ અધ્યાય સ્વસ્તિપ્રાથનાદિ
૨૫ (મ'. ૧૯), ૧૮ (મ ૩૯), ૫' (સં. ૨૪
૪ (સં. ૨૦), ૩ (મ૬૪), ૩૦ (મં ૩ ૩૬ (સં. ૧૭)–અહી ૩.૬૩ અને ૩૬, ૧૭ પુનરુક્ત મંત્રો છે. ક, ય. ત. આ ના ૫ મત્રો અને
અંતે ૧ મંત્ર છે (મૂળ જણાયુ નથી). ચામ..આપણે જોયું કે શુ.એ.મા.સં.માંથી અ. ૩૧, અ. ૧૬ અને અ. ૩૬–એ ત્રણ સંપૂર્ણ અધ્યાય રૂદ્રાષ્ટાધ્યાયીના સંકલનમાં લીધા છે. તદુપરાંત, શ..મા.સ. અ ૨૩, ૩૪, ૧૭
૩૯ અને ૧૮ એમ ૮ અધ્યાયોમાંથી અમુક જ મંત્રોનું ચયન કર્યું છે. આમ શુ.ય.મા.સં.ને ૩ સંપૂર્ણ અપાયો, અને બીજા ૮ માંથી અમુક મંત્રોનું ચયન કરેલું છે.
હવે પ્રશ્ન એ થાય કે-સંહિતામાંથી રૂદ્રાષ્ટાધ્યાયીનું ચયન કોણે કર્યું? કયારે? શા પ્રયોજનથી કર્યું? આમાંથી પ્રથમ પ્રશ્નનો ઉત્તર હાલ આપણી પાસે નથી. બીજા અને ત્રીજા પ્રજ્ઞા સર
[ સામી
એપ્રિલ, '૯૩,-એક ૧૪૪
For Private and Personal Use Only