________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગે આપણે કેટલીક ધારણાઓ કરી શકીએ. ઉકાષ્ટાધ્યાયીનું ચયન ધાણું પ્રાસીન હોય તેમ લાગે છે. શ..મા.સ નાં કેટલાંક સૂક્તો અમુક પ્રસંગે જહાં તારવીને બોલવામાં આવતાં હતાં. સાકર Jઘસત્રમાં વિધાન છે કે શ્રાદ્ધાદિ પ્રસંગે પુરુષસૂક્ત, અપ્રતિરથસૂક્ત અને બીજાં પવિત્ર સિકોને જપ કર. ગૃહ્યસૂત્રનો સમય આશરે ઈ. પૂ. બીજી–ત્રીજી સદી ગણાય. ૧૧ વળી કાલિય (સં. અ. ૧૬) સૂક્તને મહિમા મહાભારત, જાબાલ ઉપનિષદ, કેવલ્ય ઉપનિષદ વગેરેમાં વર્ણવાયે છે.' વળી, વેબર કહે છે કે સંહિતાનાં કેટલાંક સૂક્તો પાછળથી. ઉપનિષદ તરીકે ગણાવા લાગ્યાં; જેમ કે, શતરુદ્રિય (અ. ૧૬), પરુષસૂક્ત (અ. ૩૧), શિવસંક૯પ. (અ. ૩૪). આના પરણી એલિત ચાય છે કે જેમને રુદ્રાષ્ટાધ્યાયીના અ. ૧, ૨, ૩, ૫ તરીકે માનવામાં આવે છે તે સક્તો કે અખાયનું વિશેષ મહત્ત્વ હતું. આવાં સૂક્તોને અલગ પાઠ કરવાની પ્રથા ઈ. ૫ ૬ હી કે ૭મી સદીમાં શરૂ થઈ હશે. આમાંથી હાલ ઉપલબ્ધ રુદ્રાષ્ટાધ્યાયીનું સંકલન થયું હશે. ઉપરાંત, કાળ દરમ્યાન . લિંગપૂજા તથા ઉદ્ધપૂજાનું સંયોજન થયું એ એક મત છે. તેથી પ્રાચીન મનાતી રુદ્રપ્રજાના
સંગે શિવસંક૯૫ વગેરે મુક્ત બેલાતાં હશે એમ સ્વીકારીએ તે, કાષ્ટાધ્યાયીનું ચયન થશે પ્રાચીન હશે.એમ. માનવું પડે. પરંતુ હાલ આપણે આ ચયનના સમય વિશે નિશ્ચયાત્મક વિશ્વાન કરી શકતા નથી.
દ્રાષ્ટાધ્યાયીના ચમતક્ત કે પ્રચેતાને આ ચયનનું પ્રશ્ન જન યુદ્ધસ્વરૂપે ઋટિક્ત મરમાત્માની ઉપાસના હોય તેમ જણાય છે. જેમ છાન્દોગ્ય (૫ ૧૮)માં વિશ્વાનરના સાંઢપાંગ સ્વરૂ૫નું નિમણુ છે તેમ રદ્રષ્ટાધ્યાયીના જનમાં, ષડગને નિર્દેશ ૩ મળે છે. શિક્રસંકલ્પ વ્યાક નું જ છે, ૨ષસક્ત શિર છે, ઉત્તર ,નારાયણ મંત્રો, એ શિખા છે. આશુ : ક્રિશાન : એ ચિહનું કવચ છે.
દ્વિભાડ (અ. ૪) એ દ્ધનું નેત્ર છે. શતક્રિય રુદ્રનું ચરિત્ર છે. આ દ૯૫તા સુચવે છે કે રુદ્રાષ્ટાયા- અલીમાં લાપક૨૮તી સમતપાસના છે.
રુદ્રાક્સધ્યિાતીના પ્રચેતાએ પ્રથમ પાનાવા...ને મંત્ર પસંદ કર્યો. મહધરભાષ્ય અસાર ગણપતિ.એ.અશ્વમેધને અશ્વ છે. પરંતુ શતપથબ્રાહ્મણ કહે છે કે મેધ (સઝ)ને એય મેમ્બ્રઅશ્વનું શિર ઉષા છે, ચક્ષુ સુર્ય છે. તેના પ્રાણુએ વાયુ છે.* બૃહદ્ધરાયુના આ ભાગ ઉપરના ભાગમાં શંકરાચાર્ય કહે છે કે દેવનું યજન કરનાર કરતાં આત્માનું વજન કરના શ્રેષ્ઠ છે. અને આ - અશ્વએ જ પ્રજાપતિ છે.૧૫આ અશ્વ આત્માનો પ્રતિનિધિ છે. અથવા ઉચ્ચતર, અવસ્થામાં સંક્રમણ કરવા અશ્વ એક જહન છે. ૧૫આ આમ ગણપતિ, અશ્વ અને પ્રજાપતિ એ ત્રણે ય હાદો . વિયાપક ૫રમાત્માના વાચક છે. વળી શતરુદ્રિયમાં રૂદને ગણપતિ કહેલ છે (ના, ગપતિય&..સં. અ. ૧૬ ૨૫). આમ ઉદ્રીને પ્રારંભ પરમાત્માની પ્રાર્થનાથી થાય છે.
સં. અ. ૧૩ ૧૯ ને આ ગણપતિ-મંત્ર લઈને પછીના કેટલાક મંત્રો પ્રચયતક્તએ ડી વિધા. મહીધરભાષ્યમાં આ મંત્રોના અમલીલ કહી શકાય તેવા અર્થો આપેલ છે. શ્યામાપસંબંછ , અનુવાદ કરતી વખતે ગ્રિફિથે આ મંત્રોનો અનુવાદ કર્યા વિના છોડી દીધા. તેમણે કહ્યું કે આ
એના અંર્થ અર્ધા ગૂઢ રહે તેવી રીતે પણ અનુવાદ કરી શકાય તેમ નથી. પરતુમહીકારભાજ્યના મીલ અર્થને સ્વામી દયાનંદ સરસ્વતી સ્વીકારતા નથી. આ મુદ્દો સ્વતંત્ર ચર્ચા માણી લે તેવો છે.
દ્રીનાએ. તેના બીજા-ત્રીજા મંત્રમાં (સં. અ. ૨૩-૩૩ અને ૩૪) ગાયત્રી વગેરે છ સાવ્યા આ રીતે પરમતત્વની ઉપાસના માટેના વિચારોના માધ્યમને નિશા મ્યું હોય તેમ જણાય છે. ત્યારબાદ ઉપાસક, સાત દિવ્ય ઋષિઓ દ્વારા પૂર્વકમ અનુસાર રચાતી એગ્રિની વાત કરી: (સ.
કથકલ ૨જદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન]
For Private and Personal Use Only