Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરડીએ ‘મા’ ઉપસર્ગના અને લોપ કર્યો છે તેથી મકપુરી વત'સ એવો સમાસ બની શક્યો છે, આમ દડીએ ભાગુરિ પ્રોક્ત નિયમની મદદથી મારી+મવત' માં સુ ળાિ સૂત્રવિહિત સશ્વિન આદર નહિ કરતાં, ભાગુરિના નિયમને પુરસ્કાર્યા છે.૧૧ () દ્વિતીય ઉચ્છવાસમાં જ કથાનક આગળ વધતાં વારયુવતિના ધન પ્રાપ્ત કરવાના ઉપાય બતાવતાં......નિત્ય નૈમિત્તિતિલાયજાતિય દુતાિદાનાં નષ્ણધનાના રિષદમ...માં ‘પદચન્દ્રિકા' ભૂષણ” અને “લઘુદીપિકા'માં ઉદધૃત ભાગુરિના નામે અસ્થાનામ્ મુનાજૂ અર્થ આપ્યો છે. ૧૨ અર્થાત “વિટ’ પુરુષ એ અર્થ દર્શાવ્યો છે, અમરકોષ'માં પ્રાર્શ્વ જળ્યું સમrar"૩ એમ કહ્યું છે. આના કેશમાં પણ બાળમુનઃ” એ અર્થ મળતો નથી. “વિટ’ના અર્થમાં આ શબ્દનો પ્રયોગ કરનાર દડી પ્રથમ જણાય છે. વ્યાકરણથી સમ્મત અર્થ જે જવા યોગ્ય વ્યક્તિ તેનાથી તદ્દન વિપરીત વ્યક્તિ વિટ'ને માટે દડીએ આ શબ્દ પ્રયોજે છે. () તુતીય ઉચ્છવાસ ઉપહારવામચરિત માં ઉપહારવમ કરતા કરતા વિદેહ રાજ્યમાં પહોંચે છે. ત્યાં તપસ્વિનીને જુએ છે તેની મદદ લઈ રાણીવાસના સમાચાર જાણી વિકટવમાંને મારી નાંખવા જાળ બિછાવે છે, તે પ્રસંગમાં ઉપહારવ તપસ્વિન(ધાવ માતા)ને પૂછે છે, “મા, મૂર્ખ વિકટવમના રાણીવાસના સમાચાર જાણે છે ને?” “અન્ન, નામ વટવા રિકન્ત:કુવવૃત્તાન્તभिजानासि इति ।।४ અહીં પચન્દ્રિકામાં નોંધ્યું છે કે ભાગુરિએ “રનામાને એમ અર્થ આપ્યો છે. ૧૫ અમરકેષ રજૂ ન ઘવેને એમ કહે છે. મહાભારતમાં સભાપર્વમાં દિવઘારમાં અમરક્ત જામવેરને અર્થ બંધ બેસે છે. પણ અહીં દડીના આ પ્રયોગમાં પ્રક્ષાને એ અર્થ જ પ્રસંગચિત છે. જે ભાગુરિની મદદથી જ સ્પષ્ટ થાય છે. અન્યથા જે અમરકેષથી પ્રેરિત થઈએ તે દારડીના ઉપયુક્ત પ્રયાગની અર્થછાયા સુસ્પષ્ટ થાય તેમ નથી. આમ દ૨ડીએ મહાભારત પુરાણથી જદી રીતે અર્થાત્ “વિત’ શબ્દને ભાગુરના મત મુજબ પ્રથા છે. (૧) તુતીય ઉવાસમાં જ ઉપહારવર્મા વિચારે છે કે વિકટવર્માને મારી નાંખવાની જાળ બિછાવી છે તેમાં અધિકાંશત: ઉદ્દેશ સફળ જ છે છતાં પુત્રનાદ્રમાં મત પણ આ ધમ ઉલવન પૂજ્યજને (માતા-પિતા)ની મુક્તિ ઉપાયને પ્રયત્ન છે. “જુનનriાયશ્વિના મવા રે, व्यतिक्रमः कृतः तदपि पाप नित्य कियत्यपि धर्मकलया मां समग्रयेदिति અહી પચન્દ્રિકા'માં વિશ્વ સાધતા એમ જણાવ્યું છે.૧૮ જ્યારે “ભૂષણ’ અને ‘લઘુદીપિકા'માં “અમિરિજન” એવો પાઠભેદ મળે છે. ૧૯ ત્યાં ભાગરિએ અમિરિષ: સમોન: એ અથ આપ્યો છે. ૨૦ - અમિદષિના' પાઠભેદ લઈ ભાણુરિએ આપેલા અથ વડે જ રડીના આ શબ્દપ્રયોગની અથવછાયા સસ્પષ્ટ બને છે. શ્રી વિશ્વનાથ ઝા “ઇધિ:” પાઠ લઈને સરિષ: સTષરતા અથ લઈ ભાષાન્તર કરે છે.૨૧ (૭) અષ્ટમ ઉછવાસ ‘વિશ્રુતચરિત'માં નીતિધમંડમાં અશ્મક નરેશને નીતિથી જ પરાસ્ત કરી નાલીજ"ધ બાળક (ભાસ્કરવર્મા)ને પિતાના સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞા કરે છે. પછી બાળક ભાસ્કમની ભૂખ દૂર કરવા બે બાણથી હરણને લીધે છે. ત્યાં કહ્યું છે કે, રાત્રકૃતis4 निष्यत्राकृतोऽपतत् ।२२ ૪ ] [ સામીપ્ય ; એપ્રિલ, 'ટ-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94