Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પ્રથમ ઉચ્છ્વાસ ‘રાજવાહનચરિત’ના અંતભાગમાં ધનમિત્રના વણુંન પ્રસંગે જણાવે છે કે"अनन्तरं च कश्चित्कर्ण कारगारः कुरुविन्दसवर्ण कुन्तलः कमलकेामलपाणिपाद... कृशाकृशोदरेशरः स्थल: कृतहस्ततया......'अयमेव स देवा राजवाहनः' इति प्राञ्जलिः प्रणम्यापहारवर्मणि निविष्ट दृष्टिराचष्टा અર્થાત્ ‘ત્યારબાદ કણિકારની સમાન શ્વેત, કુરુવિન્દ સમાન કેશવાળા, કમળ જેવા કામળ કર-પાદ જેવા...... શાદર અને વિશાળ ઉર :સ્થળવાળા શિક્ષિત હસ્તી......‘આ તે જ મહારાજ રાજવાહન છે એમ અંજલિયુક્ત પ્રણામ કરી અપહારવર્માને એકીટશે જોતા એલ્યે.' અહીં ‘વૃત:' ના‘શિક્ષિત’જ એવા અર્થ કરવામાં આવ્યે છે. શ્રી આપ્ટેના કાશમાં ‘નૃત' તેા અય (૧) ક્ક્ષ, ચતુર, કુશળ, પટ્ટ અને (૨) ધનુવિદ્યામાં કુશળ એવા કરવામાં આવ્યેા છે. અમરકાષમાં ‘વૃન્તિઃ સુયૅાવિચિત્ર વ્રતનુ વત્ત આપ્યા છે. મેાનિયર વિલિયમે તઃ 'ના મથ` શિક્ષિત:' એવા આપ્યા નથી. દશકુમારચરિત ઉપસ્તી ‘પચન્દ્રિકા' અને લલ્લુદીપિકા'માં ‘ત’ ના ‘શિક્ષિત' અથ` ભાગુરિએ કર્યાં છે. દણ્ડીને શિક્ષિત કેળવાયેલ એવા અથ કેવળ ભાયુરિની મદદથી પ્રાપ્ત થાય છે. જે અલ્પપ્રયુક્ત છે. વળી દૂલ્હી આ દ્વારા પદલાલિત્ય પણ સાધી શક્યા છે. જેમકેવૃષ્ણો :થરુવૃતહ્તા........ (૨) પ્રથમ ઉચ્છ્વવાસમાં અંતે આ જ કથાનક આગળ વધતાં ધનમિત્ર અને અપહારવર્માના સંવાદ પ્રસંગે, ‘જો કોઈ આપત્તિ ન હોય તે અંગરાજ (સિંહવર્મા)ને બન્ધનમાંથી છેડાવી સૈન્ય અને સવારીને એકત્ર કરી આપણા પક્ષે રહેલા આ ક્ષત્રિય સમૂહની સાથે, એકાંતમાં સુખપૂર્વક ખેઠેલા મહારાજની સેવામાં ઉપસ્થિત થાવ” એમ અપહારવાં કહે છે, ત્યાં સાયં નિ મચ્ચ અન્યના નમવનિ ત વ વેગવાનમેયામા@ળ મુન.........તિ એમ કહ્યુ` છે. અહીં કાશ'ના અર્થ અની' સૈન્ય કરવામાં આવ્યા છે. અમરકાષમાં ‘કાશ’ શબ્દના પુષ્પકળા, તલવારની મ્યાન, ખાનેા અને દિવ્ય અર્થ થાય છે: શ્રી આપ્ટેના કેશમાં આ ઉપરાંત બીજા ૧૮ અર્શી આપ્યા છે. પણ કાશના અથ સૈન્ય આપ્યા નથી. મૅમ્યુનિયર વિલિયમે પણ આ અર્થ આપ્યા નથી. ‘ભૂષણા' અને ‘લઘુદીપિકા'માં ભાગુરિના કાશમાં અની અથ પણુ આપ્યા છે. દણ્ડીના સમયમાં અને સમાજમાં જ આવા અથ પ્રચલિત હશે એમ કહી શકાય. અથવા એમણે પોતે જ આવા શબ્દો પહેલવહેલા પ્રયેાજ્યા હશે. એમાંથી જે કાંઈ હાય, પણ દૃણ્ડી શબ્દ સ્વામિત્વને પ્રદશિત કરે છે. (૩) દ્વિતીય ઉચ્છ્વાસ ‘અપહારવર્માંચરિત'ના આરભમાં અલૌકિક દષ્ટિવાળા મહષિ મરીચિ માં છે? તેના જવાબમાં તપસ્વી કહે છે કે, ‘ગામીત્તાદશે મુનિસ્મિન્નાશ્રમે । તમેટા ઝામમારી નામા પુરીવત સથાનીયા વાયુદ્યતે...અર્િટ। અર્થાત્ “આ આશ્રમમાં એવા ઋષિ હતા. એક વાર અ પુરીની શિરામણુ કામમઞ્જરી નામની વૈશ્યાએ...પ્રણામ કર્યાં. અહી” ‘વ્રત સ્થાનીયા ના અથર રિમૂજળપ્’ કર્યાં છે. ‘વત’સસ્થાનીયા માં વૃષ્ટિ માત્તુરિયાર સ્ટેપ: ।૧૦ વૈયાકરણુનિકાયમાં અત્યન્ત પ્રસિદ્ધ એવા ભાગુરિના પૂર્વોક્ત નિયમને ધ્યાનમાં લઈને દશ્મિ-યુક્ત અભિનવ, અલ્પપ્રયુક્ત શબ્દો ] [૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94