Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયા ા નિર્માÊ કર્તા અને અમદાવાદની રોખા મુજબ પોળવાળા રીખા ઈશા સુખલ શ્યામ ઈ. સ. ૧૯મા સૈકાના પૂર્વાધ માં થઈ ગયા.* અભિલેખમાં તેને વિષે શ્રીનું કાર્ય માહિતી મળતી નથી, પરંતુ આ બસ્તાનમાં એમાં ઓછી વધુ કબરો મા ભાવી છે. (કદાચ વધુ બ ઢા). જેમના ગ્રુપની તક્તીઓના લેખો પરથી તે રાખા ઈંસા મુજબના પુત્ર તથા મુજબ અટાળા ખીન્ત (દેખીતી રીતે જ તે જ પિરવારના) સદસ્યાની કબરી હાવાનુ` તથા તેમના પિતા પિતામહ વગેરેનાં નામે સાથે તેમની મૃત્યુ સાલ પણ નવા મળે છે. શેખા ઇસા મુ ંજાલના પુત્ર મિયાં હાફ્તિમજીની કબરની તક્તીના લેખ મુજબ તેએ જ્યારે નમાઝ પઢવા માટે વુઝૂ કરી રહ્યા હતા ત્યારે એક નિભી'એ (કાફિર) તેમને શહીદ કરી નાખ્યા હતા. લેખમાં વધુ ૩ માસ કે તારીખ આપવામાં આવી નથી. માત્ર આ બનાવ ક્રવાર બન્યા હતા તેટલા ઉલ્લેખ છે... બીઝ ખર મિયા મ રાજભાઈ મુન્તલની છે જેમનું મૃત્યુ હિ. સ. ૯૯૬ના રમઝાન માસ (ઈ.સ. ૧૫૮ જુલાઈ એગસ્ટ)ના દિને થયુ` હતુ`. ૧૨ શેખા મુંજાલના મિયાં આદમજી કઈ રીતે સગા થતા હતા તે આ લેખ પરથી નિશ્ચિત થતુ' નથી, પણ તે શેખા મુંજાલ જે હિ. સ. ૯૮૬ (ઈ. સ. ૧૫૩૯) સુધી વિદ્યમાન હતા તેમના પરિવારના જ સદસ્ય અને તેમના નજદીકના સંબંધી થતાં હોવાનું અનુમાન અનુચિત નથી. બહુધા તે શેખા મુંબલના પિતરાઈ ભાઈ કે તેના પુત્ર કે પૌત્ર હાવા જોઈએ. ત્રીજી કબર વિ. સ. ૧૦૨૭, સર માસ ૪ (ઈ. સ. ૧૬૧૮, જાન્યુઆરી માસ, ૩૧)ની તારીખે મા પામેલા મિયાંના પુત્ર શૈખાના પુત્ર શેખ∞ મુજબની છે.૧૩ આ રાખ∞ મુનલ, રીખા મુાલ કે મિયાં આમ સાથે સુ` સગપણ ધરાવતા હતા તે ખા ટૂંકા લેખ પરથી નિશ્રિત રીતે કહી શકાય તેમ નથી. પણ મા ત્રણે લેખામાં મુલ શબ્દ અટક કે પરિવારના નામ રૂપે વપરાયે ઢાય તે બધા એક જ કુટુંબના સદસ્યો હોય તેમ માનવું અસ્થાને નથી. ઉપર જપ્યુામ્બુ તેમ ખા મુનલ દ્વા નિમિત વાવવાળા ઉદ્યાનમાં પ્રાજ્ઞિ મુજબ તેના પરિવારના માસા ન થયા હોય તે સઁખાતુ જ દફન છે. પ્રસ્તુત ત્રણ કળા પણ એક જ સ્થળે આવેલી છે તે હકીકત પશુ આ અનુમાનને ટેકા આપે છે. શેખા મુનલ પોતાના સમયની એક પ્રતિષ્ઠિત તથા પૈસાપાત્ર વ્યક્તિ હશે તે તે। તેણે બધાવેલી વાય તથા વિશાળ ઉદ્યાન પરથી ાઈ આવે છે આ વાવ પૂર્વે ત્યાંથી બહુ દૂર નહિ એવી બાઈ હરીરની વાવના બાંધકામમાં તેના લેખમાં જણાવ્યા મુજબ ૩,૨૯,૦૦૦ મહમૂદી એટલે આશરે ૧,૫૮,૮૦૦ રૂપિયા ખર્યાં થયા હતા.૧૪ તે જોતાં આ વાવ તથા ઉદ્યાન પર પતુ સાર્કો એવી રકમ ખર્ચ થઈ તાવી એઈએ. કુત્બી મનાર, દાઉદી વહેારા માઈનું ભરસ્તાન તેમજ હાલ પણ શેખા મુ ંજાલ પાળમાં આવેલાં બધાં ધરા દાઉદી વહેારા ભાઈઓનાં છે તે ધ્યાનમાં લેતાં શેખા મુન્ના પણ્ દાઉદી વહેારા સપ્રદાયના હતા તે લગભગ નિશંક રીતે કહી રાકાય. વળી ઉપર જેમના ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે મુ ાલ પરિવારના સદસ્યાના આદમ, રાજભાઈ, તેમજ જી' ચાન વાચક પ્રત્યયવાળાં નામેા આજે પણ દાઉદી વહેારા ભાઈએમાં પ્રચલિત છે તે પણ આ અનુમાનને ટકા આપે છે. તે જ રીતે, દાઉદી વહેારા ભાઈઓના વશપર પરાગત વેપાર વ્યવસાયને જોતાં શેખા મુન્દ્રા પથ્થુ એક શ્રેષ્ઠી શ્રેણીનો ધનવાન વેપારી મુખ્ત લિના વેપારી હશે તેમ કહી શકાય. વાવના નિર્માતા શેખા મુજાલ તથા તેમના પરિવારના આ પાળમાં વસવાટના લઈને પાળ શેખા મુ`જાલની પાળના નામે ઓળખાવાઈ હાવી જોઈએ. vr] [ સામીપ્ય : એપ્રિલ, '૯૩-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94