Book Title: Sachu Ane Khotu Syadvad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ : ૧ : સાચું અને ખોટું જાણવાની જરૂર. સજજન અને દુર્જન એક નથી; સદાચારી અને દુરાચારી સમાન નથી; એગી અને ભેગી સરખા નથી. સબરસ અને સાકરમાં ફેર હોય છે, મગ અને મરીમાં તફાવત હોય છે; ધૂળ અને તેજમત્રીમાં કેઈ ને કોઈ પ્રકારને ભેદ અવશ્ય હોય છે. તે જ રીતે “સાચું” અને “ખેટું” એક નથી; “સાચું” અને “ખોટું’ સમાન નથી, તેમ “સાચું” અને “” સરખું પણ નથી. સાચામાં અને ખેટામાં ફેર હોય છે; સાચા અને ખેટામાં તફાવત હોય છે; સાચા અને ખેટામાં કેઈ ને કોઈ પ્રકારનો ભેદ અવશ્ય હેય છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 104