________________
(૧૬૫) તેના ઉપર જે કલ્પના કરીને તેનું ગુજરાતી રૂપ વિકૃત જ કરવું હોય તે પાસેનાદિ, પાસેનદિ, પસેનાદિ વિગેરે થઈ શકે, પરંતુ તે તે વિકૃત રૂપ કહેવાય.
વળી પ્રદેશી એ સંસ્કૃત નામ છે, પ્રાકૃત નથી. પ્રાકૃતમાં પદેશી લખાતું હશે” એમ લખવામાં લેખકનું ભાષાઅજ્ઞાન સૂચિત થાય છે. પ્રદેશનું પ્રાકૃતરૂ૫ પહેલી વા પતી થાય છે અને તેને ઉલેખ ઠેકાણે ઠેકાણે શાસ્ત્રોમાં મળી પણ આવે છે. અંગ્રેજીમાં તેને Pass લખાય છે. Hermann Jacobi તેને પાણી_Paesi તરીકે લખે છે. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧, અંક ૪, પૃ. ૧૭૩ તેમાં Paesi નામ વાપર્યું છે.
આવશ્યક ચૂર્ણિમાં પણ પાણી નામ વાપર્યું છે એટલે કે કલેશ નું પ્રારા ૫ પશી નહીં પણ પાણી લખાય છે. પહેલી પણ જોવામાં આવે છે પરંતુ પછી થતું નથી.
એટલે “પ્રવેશ ને પ્રાકૃતમાં શી લખાતું હશે કે બૌદ્ધના પાલી ગ્રંથમાં મૂળે તે પહેલી જ વાર હશે.” એવી આધાર વગરની કલ્પના કરવી તેને કશે અર્થ નથી.
વળી કનિત કે ઘનિત્ ના નામોચ્ચાર સાથે પસાર નામને કશું સામ્ય નથી. તે બન્ને શબ્દ જુદા, નામે જુદા અને વ્યક્તિએ પણ જુદી છે.
વળી કેશળપતિનું નામ પ્રદેશ રાજા હતું એ મંતવ્ય પણ બિલકુલ નિરાધાર અને અસત્ય છે. કેશળપતિનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com