________________
(૧૮૧) at the place. He enjoyed enormous wealth given by Pasenadi, king of Kosala. He was a false believer, but his false belief was displaced by Kumār Kassapa.
કુમાર કસ્યપ (કાશ્યપ ) એક વાર ઘણું ભિક્ષુઓ સાથે સેતવ્ય ગયા. પયાસી સંતવ્યના રાજા હતા. કેશલના રાજા પાસેનદીએ આપેલ પુષ્કળ દ્રવ્યને તેમણે ઉપલેગ કર્યો હતે. તેઓ નાસ્તિક હતા. કુમાર કન્સ્ટપે તેમની નાસ્તિકતાનું નિવારણ કર્યું હતું.
Ancient Indian Tribes”
Vol. I, P. 85 (૧૨) તેન રવો ન સમથેન યાણિ રાગો હેતવ્યું. જનહિ જોન ત્નિ રાગટ્ય ... ...
વીનિવાય મા. ૨, પૃ. ૨૨૭
* પચાસ એ વાસ્તવમાં તિ છે, પરંતુ તે લિપિની ડિમાત્રા વાંચવામાં ફેર થવાથી પતિ ને બદલે પાયાણિ લખાયું હોવાનો સંભવ છે.
લિ શબ્દમાં થનો પહેલાં જે કાના જેવું નિશાન છે તે ખરેખર કાને નથી પણ પડિમાત્રાની લિપિમાં એ કાના જેવું નિશાન, ૨ ઉપરની માત્રા છે. (બંગાળી લિપિમાં હજી પણ એમજ લખાય છે.) એટલે એનું ખરું વાચન કિ થાય, પણ માત્રા વાંચવાની ભૂલને પરિણામે અને ૪ પછી બીજે કાન વધી જવાને કારણે પતિ ને બદલે પાયલ થયું હોય એ સ્વાભાવિક છે.
રયાપદ સુત ( ગુઅ૭ ) પૃ. ૨૦ ટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com