________________
( ૧૨ )
ઇતિહાસ, ભૂગાળ ને નકશાઓમાં તેને માટે આટલું અધું સ્પષ્ટીકરણ હોવા છતાં લેખકે માણિકયાલને અફઘાનિસ્તાનમાં હાવાની કલ્પના શા માટે કરી હશે ?
જેમ કથાગ્રંથમાં કે વાર્તાની ચેાપડીમાં લખી નાખે તેમ માણિકયાલ ને તક્ષશિલા કે મહાત્મા પાર્શ્વની હકીકત લખી નાખી છે. કાઈ સચાટ પુરાવા કે ખારીક તપાસ ચા ગૂઢ અન્વેષણ આમાં દેખાતું નથી. ઇતિહાસમાં આવુ અંધેર કયાં સુધી ચાલે ! એવુ' તા નથી વિચાયુ" ને કેएडो अंधेर कब लग चले ? जब लग चले तब लग ठीक ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com