Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 268
________________ ( ૨૩૨ ) " ચાર મહાવ્રતા છે, જેનું બીજી' નામ સંવર છે. સવર એટલે પાપને રાકવાની પ્રવૃત્તિ. એ ચાર મહાવ્રતા પાપને રાકે એવાં છે માટે જ એ સવરરૂપ પણ છે. આથી ઊલટુ હિં’ગ્રા, અસત્ય, ચૌર્ય અને પરિગ્રહ એ ચાર પાપવૃત્તિઓ છે, જેનાં જૈન અને બૌદ્ધ દર્શનમાં આસ્રવ અને આસ્તવ એવાં ખીજા એ નામ પ્રસિદ્ધ છે. આસ્રવ કે આસ્તવ એટલે 'ડીમાંથી જેમ પાણી ચૂયા કરે તેમ જે પ્રવૃત્તિ અર્થાત હિંસા વગેરેની પ્રવૃત્તિ. આસવ ’માં મૂળ ધાતુ ‘ક્ષુ' છે અને ‘ આપ્નવ’માં મૂળ ધાતુ ‘ નુ ' છે. એ અને ધાતુના અર્થ ઝરવું— ટપકવું—ચવું થાય છે. ‘ આસવ ’નું પ્રાકૃત રૂપ ́ આસવ થાય છે, અને ‘ આનવ ’તું પ્રાકૃત રૂપ ‘ અહ્વ કે અહ્ય થાય છે. અર્થાત અહ્રય ' શબ્દ આસવના પર્યાય છે, અને તે Rsિ'સા, અસત્ય, ચોર્યાં, પરિગ્રહ વગેરે પાપપ્રવૃત્તિઆના સૂચક છે. ત્યારે ડૉકટરમહાશય એ પાપપ્રવૃત્તિના સૂચક ‘ અહ્રય ’ શબ્દને ચાર મહાવ્રતા—અહિં’સા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહના સૂચક કહીને એક તદ્ન નવી જ શોધ કરે છે એમ જ કહેવાય ને ? ( " ' જૈનાના અંગસૂત્ર પ્રરનવ્યાકરણુસૂત્રમાં એ ‘ અહય’ શબ્દ આસવ અર્થમાં વપરાયેલા પણ છે. - પાઈઅસમહુવ 'ના સકલક પ`ડિત હરગોવિંદદાસ પશુ - મુય ' શબ્દને ઉક્ત આસવ અમાં જ જણાવે છે: [આશ્રવ] કર્મચંષ કે જારળ વિમાવિ. अण्हग अण्हय Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284