________________
(૧૭૯).
(૪૬) તા વાણી રાયા નથી જ્યારુ માથ... पाहुडं सजावेइ । चित्तं सारहिं सद्दावेइ । सद्दावित्ता एवं वयासि
of વિત્ત તુમ સાવથી નાર................તાળ નિત્તે તારી......તે મર્થ નાવ પાદુ ઇદ ગંતવાહિં વરમાણે वसमाणे केक्यअद्धस्स जणवयस्स मज्झमज्झेणं जेणेव कुणालानणवये નેવ ભાવથી નારી તેને સવાછ .
પસિરીયં, પૃ. ૨૪ (૪૭) એક વખતે રાજા પસીએ ચિત્ત સારથીને બોલાવીને કહ્યું કે, ચિત્ત! તું સાવથી નગરીએ જા અને ત્યાં જીતશત્રુ રાજાને આ આપણું ભેટ આપી આવ. તથા ત્યાંના રાજકા, રાજનીતિઓ અને રાજવ્યવહાર તું જાતે પોતે જ જીતશત્રુ રાજાની સાથે રહીને જ જેતે–સંભાળતા થોડો વખત ત્યાં રહી પણ આવ એ રીતે તે સેયવિયા નગરીથી નીકળી કેક અર્ધ દેશની વચ્ચે થતું કુણાલ દેશની સાવથી તરફ જવા લાગ્યું. વચ્ચે વચ્ચે બહુ લાંબા નહીં એવા સુખરૂપ શિરામણીવાળા પડાવ કરતે કરતે તે સાવથી નગરીએ જઈ પહોંચ્યો. - રાયપણુય સુત્ત, પૃ. ૧૦૨-૩
(પં. બહેચરદાસ કૃત) (48) We learn from Jaina sources that one half of the Kekaya kingdom was Aryan and the Kekaya a city was known as Seyaviya.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com