Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ ને જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક દૃષ્ટિ = (બોધ= જ્ઞાન) સહેજે ધર્મકાર્ય કરવામાં ખેદ (અરુચિ) ઉદ્વેગ (કંટાળો) અને ક્ષેપ (ચિત્તનું બીજે મૂકવું) ઈત્યાદિ દોષો નષ્ટ થતા જાય છે. ખેદઓઘદૃષ્ટિ યોગદૃષ્ટિ ઉદ્વેગ-ક્ષેપ વગેરે જે ચિત્તના આઠ દોષો છે તે દોષો દૃષ્ટિઓના પ્રભાવે દૂર થતા જ જાય છે. અને જેમ વસ્ત્રનો મેલ દૂર થતાં તેમાં ભવાભિનંદીપણું મોક્ષાભિલાષ ઉજ્જવળતા સ્વતઃ જ ચમકે છે, ઉજજવલતા લાવવી પડતી નથી તથા વાસણનો કાટ દૂર થતાં, તેમાં ચમક આપોઆપ સ્વતઃ જ પરભાવદશા સ્વભાવદશા આવે છે, સુવર્ણમાં મિશ્ર કરેલો ત્રાંબા-રૂપાનો (પદ્રવ્યનો) અંશ દૂર થતાં સુવર્ણ આપોઆપ સ્વતઃ જ ઝળકે છે, તેમ યોગદૃષ્ટિઓના પુદ્ગલના સુખની ઘેલછા ગુણોના સુખની ઘેલછા પ્રતાપે ખેદ-ઉગ-ક્ષેપ આદિ મેલ-કાટ-પરભાવદશારૂપ દોષો દૂર થતાં અખેદ (ધર્મકાર્યોમાં રુચિ) તત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની પુદ્ગલના સુખનાં સાધનોની ઈચ્છા ગુણપ્રાપ્તિનાં સાધનોની ઈચ્છા ઈચ્છા), અને તત્ત્વશુશ્રુષા (એટલે તત્ત્વ સાંભળવાની ઈચ્છા) ઈત્યાદિ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ સર્વત્ર રાગ-દ્વેષનો અભાવ ગુણોરૂપી ચમક આપોઆપ સ્વતઃ જ ઝળકે છે. જેમ જેમ આત્મામાંથી દોષો દૂર થાય છે અને ગુણો પ્રગટે છે તેમ તેમ તેથી જ ક્લેશ-કષાય-આવેશ તેથી જ વીતરાગતા અને સર્વશતા યોગનાં યમ-નિયમ-આસન અને પ્રાણાયામ આદિ અંગો પ્રાપ્ત થતાં જાય છે કે જેથી છેલ્લી દૃષ્ટિ આવતાં યોગ પૂર્ણપણે ખીલતાં અનંત જન્મ-મરણની પરંપરા શૈલેશી અવસ્થા-મોક્ષ આ આત્મા પૂર્ણ સમાધિ રૂપ ફળ પ્રાપ્ત કરે છે. આ રીતે આ ગ્રંથમાં ઉપરના ચિત્રમાં જોઈ શકાય છે કે ઓઘદૃષ્ટિવાળો જીવનો અંત યોગની આઠ દૃષ્ટિ, તેમાં થતા બોધને સમજાવવા આઠ ઉપમા, અનંત જન્મ-મરણની પરંપરામાં અટવાયા કરે છે. આ ઓઘદૃષ્ટિ આઠ દોષોનો નાશ, આઠ ગુણોની પ્રાપ્તિ, અને યોગનાં ક્રમશઃ શું છે એ પણ સમજી લઈએ. આઠ અંગોનું મુંજને સમજાવવા નીચેનો કોઠો ઉપયોગી બનશે. ઓઘદૃષ્ટિ એટલે વર્તમાનકાલીન શરીર ટકાવવા વર્તમાન વિભિન્ન ઉપનિષદમાં બ્રહ્મપદની પ્રાપ્તિ માટે શ્રધ્ધા, તાપ, દશામાં જ જીવવાનું. આ જીવ વર્તમાન પરિસ્થિતિને વશ થઈ, બ્રહ્મચર્ય, સત્ય, દાન, દયા વગેરેની આવશ્યકતા પર ભાર મુકવામાં મોહમાં પડી પોતાના ચક્રવ્યુહમાં પોતે જ અટવાઈ જાય છે. આવ્યો છે. આ પદની પ્રાપ્તિ માટે જ્ઞાન અને યોગ અર્થાત આચાર ઓઘદૃષ્ટિવાળો જીવ (મોહને પરવશ થયો છતો) સંસાર તરફ અને વિચાર, બન્નેની આવશ્યકતા હોય છે. ઉપનિષદમાં યોગના આગળ વધે છે અને અંતે અનંત જન્મ-મરણની ગર્તામાં ધકેલાઈ પ્રકારોમાં પણ ભેદ જોવા મળે છે. કોઈ યોગના બે પ્રકારે કર્મયોગ જાય છે. જ્યારે યોગદૃષ્ટિ યુક્ત જીવ ગુણવિકાસ કરે છે અને કદાપિ અને જ્ઞાનયોગ તો કોઈ જગ્યા એ ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે દુઃખ ન જ આવે એવા શાશ્વત સુખને પામે છે. તેવી દૃષ્ટિને મંત્રયોગ, રાજયોગ, લયયોગ અને હઠયોગ. આ ઉપરાંત “યોગદૃષ્ટિ' કહેવાય છે. ઉપનિષદમાં પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, તર્ક અને જેમ જેમ સાચી દષ્ટિનો (સાચો બોધનો) વિકાસ થતો જાય સમાધિનું વર્ણન જોવા મળે છે. પરંતુ આસન વગેરેની વિસ્તારિત છે તેમ તેમ આ જીવમાંથી તે તે દૃષ્ટિના (જ્ઞાનના) પ્રભાવે સહેજે- માહિતી મળતી નથી. - યોગની દષ્ટિઓનું ચિત્રા ક્રમ | | યોગદષ્ટિ | યોગાંગ | દોષત્યાગ | ગુણ-સ્થાન | બોધ-ઉપમા | વિશેષતા - મિત્રા | યમ | ખેદ | અદ્વેષ | તુણાનિકણ | મિથ્યાત્વા તારા | નિયમો જિજ્ઞાસા ગોમય અગ્નિકણ. મિથ્યાત્વ બલા | આસન | 8 | શુશ્રષા | કાષ્ઠ અનિકણ | મિથ્યાત્વ. દીપ્રા | પ્રાણાયામ ઉત્થાન શ્રવણ | દીપપ્રભા મિથ્યાત્વો ૫. | સ્થિરા | પ્રત્યાહાર | ભ્રાંતિ બોધ. રનપ્રભા | સમ્યકત્વ કાંતા | ધારણા અન્યમુદ્ | મીમાંસા | તારાપ્રભા. સમ્યકત્વ પ્રભા | ધ્યાન | રુગુ (રોગ) | પ્રતિપત્તિ. સૂર્યપ્રભા સમ્યકત્વો ૮ | પરા | સમાધિ | આસંગ | પ્રવૃત્તિ | ચંદ્રપ્રભા | સમ્યકત્વ ૨. ઉદવેગ | ૩. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવનPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 140