Book Title: Pavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Author(s): Manilal N Doshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ પવિત્રતાને પંથે અથવા અઢાર પાપસ્થાનકેાથી નિવૃત્ત થવાના માર્ગ. પ્રકરણ ૧ લુ. પ્રાણાતિપાવિરમણ, જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પૈાતાના ખરા સ્વરૂપના અનુભવ ન થાય ત્યાંસુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પાતે જ્ઞાન-સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અન ંત આનંદ રહેલાં છે. તે આત્મા પેાતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને-તે પદાર્થોના ગુણુ અને પોંચા સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થાન તેમજ પેાતાના શરીરને સાધના તરીકે વાપરે છે, પણ પાતે પાતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયાના આવેશે અને મનના વિચારરૂપી તરગા તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પેાતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે; કારણ કે ઇન્દ્રિયા તથા મનને બળ આપનાર પણ પાતે જ છે; માટે જ્યાં આત્મા પેાતાનું ખળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયે શિથિલ અની જાય છે અને તે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 136