________________
૨૦૨
ચોગીન્દુદેવવિરચિત
[ २५. २ हो। 33
१५९) अप्पो गुणमउ णिम्मलउ अणुदिणु जे झायति ।
ते पर णियमे परम-णि लहु णिवाणु लहंति ॥३३॥ आत्मानं गुणमय निर्मले अनुदिनं ये ध्यायन्ति ।
ते परं नियमेन परममुनयः लघु निर्वाण लभन्ते ॥ ३३ ॥ अप्पा इत्यादि । अप्पा आत्मानं कर्मतापन्नम् कथंभूतम् । गुणमउ गुणमयं केवलज्ञानाद्यनन्तगुणनिर्वत्तम् । पुनरपि कथंभूतम् । णिम्मलउ निर्मलं भावकर्मद्रव्यकर्मनोकर्ममलरहितं अणुदिणु दिनं दिनं प्रति अनुदिनमनवरतमित्यर्थः । इत्थंभूतमात्मानं जे झायंति ये केचन ध्यायन्ति ते पर ते एव नान्ये णियमें निश्चयेन । किंविशिष्टास्ते । परममुणि परममुनयः लहु लघु शीघ्रं लहंति लभन्ते । किं लभन्ते । णिव्वाणु निर्वाणमिति । अत्राह प्रभाकरभट्टः । अत्रोक्तं भवद्भिर्य एव शुद्धात्मध्यानं कुर्वन्ति त एव मोक्षं लभन्ते न चान्ये । चारित्रसारादौ पुनर्भणितं द्रव्यपरमाणुं भावपरमाणुं वा ध्यात्वा केवलज्ञानमुत्पादयन्ती
ગાથા-૩૩ मन्या :- ये ] २४ [ गुणमयं ] गुभय-साना िPur'तथा स्यायेस, [ निर्मलं ] निस-मा१४, नेम भने द्रव्यमाथी २डित-[ आत्मानं । मात्माने [ अनुदिनं | निरंत२ [ ध्यायन्ति । ध्यावे छ । ते परं परममुनयः ] ते ४ ५२मभुनिय। [ नियमेन ] निश्चयथा । निर्वाण | निर्माणुने [ लघु ] 2la [ लभते ] पामे छ, मन्य नडि.
ભાવાર્થ –આ કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે અહીં આપે કહ્યું કે-જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તે જ મોક્ષ પામે છે, બીજો કોઈ નહિ,
જ્યારે ચારિત્રસાર આદિ ગ્રંથમાં કહ્યું છે કે દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુને દયાવીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે તે આ વિષયમાં મને સંદેહ છે.
અહીં શ્રી યોગીન્દ્રદેવ પરિહાર કહે છે -–ત્યાં “ દ્રવ્યપરમાણુ , શબ્દથી દ્રવ્યનું સૂક્ષ્મપણું અને “ ભાવપરમાણુ” શબ્દથી ભાવનું સૂકમપણું સમજવું પણ પુદ્ગલદ્રવ્યપરમાણુ ન સમજો. સર્વાર્થસિદ્ધિની ટીકામાં પણ કહ્યું છે કે “ દ્રવ્યપરમાણુ ' શબ્દથી દ્રવ્યની સૂક્ષમતા અને “ ભાવપરમાણુ” શબ્દથી ભાવની સૂમતા સમજવી. તે આ પ્રમાણે દ્રવ્ય અર્થાત્ આત્મદ્રવ્ય સમજવું, તેની પરમાણુ ' શબ્દથી સૂક્ષ્મ અવસ્થા સમજવી. તે સૂક્ષ્મ અવસ્થા રાગાદિ વિકપની ઉપાધિથી રહિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org