Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar
View full book text
________________
પરમાત્મપ્રકાશ:
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણું; મિથ્યા માહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧
અન્વયાથ:-[ Xારી અવિ ] અશરીરને જ ( આત્માને જ ) [વુ ચÎí મમ્યવ] સુંદર શરીર જાણે! અને [äરારીíનવું જ્ઞાનદિ] આ પુદ્દગલશરીરને જડ જાણે; [મિથ્યામોઢું પરિક્ષ્યજ્ઞ] મિથ્યામાહા ત્યાગ કરે [ અત્તિ ] અને [ મૂર્તિ ] પેાતાના શરીરને [નિનાં નામન્ય”] પેાતાનું ન માને. ૬૧.
આત્માનુભવનું ફૂલ કેવલજ્ઞાન અને અવિનાશી સુખની પ્રાપ્તિ છેઃ— अपर अप्पु मुतयहं कि हाफलु होइ । વજી-ળાજી વિ વિરૂ મસય-સુવુ હેડ ॥ દૂર |
आत्मना आत्मानं जानतां किं न इह फलं भवति । केवलज्ञानं अपि परिणमति शाश्वतसुखं लभ्यते ॥ ६२ ॥
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય ? પ્રગટે કેવલજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬ર.
Jain Education International
અન્નયાથ:— ગ્રામનઅમના જ્ઞાનમાં] આત્માથી આત્માને જાણતાં, [૪] અહી [હિં નમતિ ] કયુ ફળ ન મળે ? ( ખીજુ તા શુ') તેથી તેા [ ક્ષેત્રજ્ઞાન અત્તિ ખિમતિ ] જીવને કેવલજ્ઞાન પણ પરિણમે છે ( ઉત્પન્ન થાય છે) અને [ શાશ્વત સુવ્યું હતે ] શાશ્વત સુખ મળે છે. ૬૨.
આત્મજ્ઞાન સ`સારથી છૂટવાનુ કારણ છે:--
जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणति । દેવજી-બાળ-સુરત જીરૂ (ઢેિ?) તે મારું મુન્નતિ ૬૩
ये परभावं त्यक्त्वा मुनयः आत्मना आत्मानं मन्यन्ते । વજ્ઞાનવર્ષ હાસ્વા ( જન્મ્યા ? ) તે સંસાર મુશ્રુત્તિ || ૬૩ ।। જે પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ; કેવલજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ.
૫૩
For Private & Personal Use Only
૬૩.
www.jainelibrary.org

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500