Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 459
________________ ચાગીન્દ્વદેવવિરચિત અન્વયા:—[ મો યોશિન: ] હે યાગીજના ! [ ચચા ] જેવી રીતે [ મનઃ | મન [ વિષયાળાં મતે ] વિષયામાં રમે છે | તથા } તેવી રીતે [ વિ ] જે તે [ આત્માનં મન્યતે ] આત્માને જાણે આત્મામાં રમે તા [ હજુ ] શીઘ્ર જ [ નિર્વાંગ હર્માંતે ] નિર્વાણુ મળે, એમ [ ચોની મતિ ] ચૈાગી કહે છે. ૫૦. આત્મભાવનાથી સ'સારના પાર પમાય: — ૪૪૮ जेहउ जज्जरु णरय-धरु तेहउ बुज्झि सरीरु । अप्पा भावहि णिम्मलउ लहु पोरहि भवतीरु ॥ ५१ ॥ यथा जर्जरं नरकगृहं तथा बुध्यस्व शरीरम् । आत्मानं भावय निर्मलं लघु प्राप्नोषि भवतीरम् ॥ ५१ ॥ નવાસ સમજરિત જાણા મિલન શરીર; કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહે। ભવતીર. ૫૧ અન્વયા: હે જીવ! [ ચા ] જેવી રીતે [ નવૃä ] નરકસ્થાન [ લર્નર ] દુર્ગા “ધથી જરિત છે [ સથા ] તેવી રીતે [ ચીર મુખ્યસ્ત્ર ] શરીરને પણ મલમૂત્ર આદિથી જર્જરિત જાણુ. તેથી [ નિર્મટ અમારું મા4 ] નિર્મલ આત્માની ભાવના કર, તે તું [ હજુ ] શીઘ્ર જ [ મથતાં પ્રાપ્તોષિ] સંસારથી પાર પામીશ. ૫૧. વ્યવહારમાં ડૂબેલા જીવા આત્માને ઓળખી શકતા નથીઃ—— ias पडियउ सयल जगि गवि अप्पा हु मुणंति । तर्हि कारण ये जीव फुडु ण हु गिव्वाणु हति ॥ ५२ ॥ શ્રાત્મ્ય ( ? ) તિતાઃ સજ્જા નાતે ચૈત્ર બાળાને વધુ મન્વંતે । तस्मिन् कारणे ( तेन कारणेन) एते जीवाः स्फुटं न खलु निर्वाणं लभन्ते || ५२ || વ્યવહારિક ધધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન; નિર્વાણુ. પર. તે કારણુ જગજીવ તે, પામે નહિ જગતના [ સા: ] સત્ર જીવા વાઘે નિમઃ | વ્યાસંગમાં વ્યાસક્ત છે ( પોતાના કામમાં મશગૂલ છે, પેાતાના વ્યવસાયમાં રચ્યાપચ્યા છે ) પેાતાના ધધામાં વ્યવહારમાં-પડેલા છે—ગૃહસ્થના કાર્યોમાં પ્રવર્તે છે અને [ મ અન્વયાથ:- નfત ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500