Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
3=D=0== શ્રીભગવતીસુત્રાદ્ધતિ
અહીં હું પ્રાયે સંક્ષેપથી જ પંચસયતનું સ્વરૂપ કહેવા ઇચ્છું છું. તે પાંચસથતના નામ આ પ્રમાણે -
૧ સામાયિક સંગત, ૨ દેપસ્થાપનીય સંયત, ૩ પરિહારવિશુદ્ધિક સયત, ૪ સૂક્ષ્મસ’પરાય સયત અને ૫ ચથાખ્યાત સયત.
છત્રીશ દ્વાર આ પ્રમાણે છેઃ—૧ પ્રજ્ઞાપન, ૨ વેદ, ૩ રાગ, ૪ કલ્પ, ૫ ચારિત્ર, ૬ પ્રતિસેવના (વિરાધના), ૭ જ્ઞાન, ૮ તી, ૯ લિંગ, ૧૦ શરીર, ૧૧ ક્ષેત્ર, ૧૨ કાળ, ૧૩ ગતિ, ૧૪ સચમ, ૧૫ નિકાસ–સનિક, ૧૬ યોગ, ૧૭ઉપયાગ, ૧૮ કષાય, ૧૯ લેશ્યા, ૨૦ પરિણામ, ૨૧ બંધ, ૨૨ વેદ-કર્મનુ વેદવુ', ૨૩ ઉદીરણા, ૨૪ ઉપસ’પદ-હાન (સ્વીકાર અને ત્યાગ ), ૨૫ સંજ્ઞા, ૨૬ આહાર, ૨૭ ભવ, ૨૮ આકર્ષ, ૨૯ કાળમાન, ૩૦ અંત, ૩૧ સમુદ્ધાત, ૩૨ ક્ષેત્ર, ૩૩ સ્પના, ૩૪ ભાવ, ૩૫ પરિમાણ અને ૩૬ અલ્પમહુ
૧ પ્રથમ પ્રજ્ઞાપન દ્વાર કહે છેઃ—
સામાયિક સચતના કેટલા પ્રકાર કહ્યા છે ? ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ વરિક, ર યાવત
3=D=D=D==[ ૨ ]===D= =[0==]

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86