Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 27
________________ **]==]=0===0====== —શ્રીભગવતીસૂત્રાદ્ધરિત પરિહારવિશુદ્ધિકની જધન્ય એ પલ્યાપમની ને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની જાણવી. સૂક્ષ્મસ પરાય ને યથા ખ્યાતની વૈમાનિકમાં જાય તા તેત્રીશ સાગરાપમની સ્થિતિ સમજવી. ૧૪ સુ` સચમસ્થાન દ્વાર— સામાયિક સંચતના સચમસ્થાન કેટલા કહ્યા છે? ઉત્તર–અસંખ્યાત કહ્યા છે. એ જ પ્રમાણે છેદેશપસ્થાપનીય સંત ને પરિહારવિશુદ્ધિકસયત માટે સમજવું. સૂક્ષ્મસ’પરાયના અસંખ્ય સ્થાના કહ્યા છે અને તેની સ્થિતિ અંતર્મુહૂત્ત'ની કહી છે. યથાખ્યાત સયતનું સંયમસ્થાન એક જ કહ્યું છે. (અપમહત્વ) યથાખ્યાત સંગતનું સંયમસ્થાન એક જ હાવાથી તે સવથી અલ્પ છે, તેથી સૂક્ષ્મસપરાયના સ્થાન અંતર્મુહૂત્ત સુધી રહેનારા અસખ્યગુણા છે, તેથી પરિહારવિશુદ્ધિકના અસંખ્યાતગુણા છે, તેથી સામાયિક સંયત ને છેદાપસ્થાપનીય સયતના અસંખ્યાતગુણા છે અને પરસ્પર સરખા છે. *0=7=D=1====p[ 2 ]p===d=1=1=DG

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86