Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 48
________________ પંચસંયત પ્રકરણ=0==d===d=0=d=0 ચોથા આરાના પ્રારંભમાં ૨૪મા તીર્થંકર નિર્વાણ પામ્યા પછી છેકેયસ્થાપનીય ચારિત્ર ન હોય તેથી તેને ચેાથો, પાંચમે ને છ તથા અવસર્પિણીનો પહેલે, બીજે ને ત્રીજે એ છ આરા કુલ ૧૮ કડાકોડી સાગરોપમના હોવાથી ઉત્કૃષ્ટ અંતર એટલું સમજવું. ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રારંભમાં ને અવસર્પિણીના ત્રીજા આરાના અંતમાં થોડે થોડે કાળ છેદેપસ્થાપનીય હોય છે પણ તે અલ્પકાળ હોવાથી ગણેલ નથી. પરિહારવિશુદ્ધિક ચારિત્ર અવસર્પિણીના પાંચમા છઠ્ઠા આરામાંને ઉત્સર્પિણીના પહેલા બીજા આરામાં ન હોવાથી એ ચાર આરાના ૮૪ હજાર વર્ષનું જઘન્ય અંતર સમજવું. ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાકેડી સાગરોપમનું છેદપસ્થાપનીય પ્રમાણે સમજવું. ૩૧ મું સમુદુધાત દ્વાર– સામાયિક સંયતને કેટલા સમુઘાત હોય ? ૧. અહીં અવસર્પિણીના પાંચમા આરાના આરંભના પરિહારવિશુદ્ધિકના કાળની અને ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના પરિહારવિશુદ્ધિક સ્વીકારવાના. કાળની અલ્પતાને કારણે વિવેક્ષા કરી નથી, માટે ૮૪૦૦૦ વર્ષ કહાં છે એમ સમજવું. =g=g=d=g=i[ ૩૯ ]n=====

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86