Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
Catalog link: https://jainqq.org/explore/022245/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री भगवतीसूत्रपंचविंशतितमशतकादुद्धरितं श्री पंचसंयतप्रकरणम् मूलपाठसहितम् = →95નું ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે લેખકઃ— અલ્પજ્ઞ કુવરજી આણંદજી પ્રકાશક:~ શ્રી જૈન ધર્માં પ્રસારક સભા ભાવનગર Bac Page #2 -------------------------------------------------------------------------- ________________ opose weets શ્રી ભગવતી સૂત્રના પચવીશમા શતકના સાતમા ઉદ્દેશામાંથી ઉરેલું શ્રી પંચસંયત પ્રકરણ : ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે લખનાર – one w ૧૦૦૦૦ અલ્પમતિ કુંવરજી આણંદજી ભાવનગર 1 . ૨૦૦૦૦ પ્રકાશક:શ્રી જૈન ધર્મ પ્રસારક સ ભાવનગર * વિક્રમ સંવત ૧૯૯૩ :: વીર સંવત ૨૪૬૩ • ooooo 1 A પ્રકરણેના અભ્યાસી સાધુ સાધ્વી વિગેરેને માટે ભેટ ખરીદનાર માટે કિંમત ચાર , અws > • - IT - Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસ, દાણાપીઠ, ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ --પસ્તાવના આ ટૂંકી પ્રસ્તાવનામાં માત્ર પ્રાર્થના જ કરવાની છે, કારણ કે આ પ્રકરણ રચવાનો પ્રસ્તાવ તો પ્રાસંગિક નિવેદનમાં લખેલો છે. શ્રી પંચનિગ્રંથ પ્રકરણમાં પાંચ પ્રકારના નિર્ચથ ઉપર ૩૬ દ્વાર ઉતારેલા છે, તે જ પ્રમાણે આ પ્રકરણમાં પાંચ પ્રકારના સંયત ( ચારિત્ર ) ઉપર ૩૬ દ્વાર ઉતારેલા. છે. તેના નામ પ્રકરણના પ્રારંભમાં આપેલા છે અને તે દરેક દ્વારનું વિવરણ કમસર આપવામાં આવ્યું છે. આ પ્રકરણની રચના એક બાળચેષ્ટારૂપ કહી શકાય તેમ છે, છતાં તેને મહાપુરુષને સ્પર્શ થયેલ હોવાથી કાંઈક કિંમત અંકાશે એમ ધારું છું. વિદ્વાન મુનિમહારાજા વિગેરેને મારી નમ્ર પ્રાર્થના છે કે આ પ્રકરણમાં મારી જે કાંઈ સ્મલના થયેલ હોય તે કૃપા કરીને જરૂર મને જણાવવા કૃપા કરવી, જેથી હું તે પ્રમાણે સુધારવા પ્રયાસ કરીશ. મૂળ ને ભાષાંતર છપાવવામાં શુદ્ધિને માટે બનતી સહાય લેવામાં આવી છે છતાં દષ્ટિદેષથી યા પ્રેસષથી કાંઈ અશુદ્ધિ રહેલી જણાય તો તેને માટે પણ લખી મેકલવા તસ્દી લેવી. આવા સાહસને માટે હું વિદ્વાન આચાર્યાદિકની ક્ષમા માગી વિરમું છું. ભાદરવા વદિ ૮ સં. ૧૯૯૩ ! કુંવરજી આણંદજી ભાવનગર Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક નિવેદન 1000.00 સં. ૧૨ નું ચોમાસું આચાર્ય શ્રી વિજયનીતિસૂરિના પ્રવીણ શિષ્ય પંન્યાસ શ્રી ઉદયવિજયજીએ ભાવનગરમાં કર્યું. તેમની સાથે શ્રી ભગવતીસૂત્રના ૨૫ મા શતકનો છઠ્ઠો, સાતમો ઉદેશે વાંચતાં તેમાં પંચનિર્ગથ અને પંચસંયત અધિકાર આવ્યા. તેમાંથી પંચનિગ્રંથ સંબંધી તે તે જ સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે પોતે જ તે નામનું પ્રકરણ સટીક બનાવ્યું છે. તે ટીકા સાથે તેમજ ગુજરાતી અર્થ વિવે. ચન સાથે છપાયેલ છે. પંચસંયત સંબંધી તજવીજ કરતા તેને અંગે કઈ પ્રકરણ બનેલું જણાયું નહીં તેથી મને ઉત્સાહ થતાં મેં મારી અલ્પમતિ પ્રમાણે ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે તે પ્રકરણ લખ્યું અને તેમાં જ્યાં જ્યાં પંચનિગ્રંથની ભલામણ કરી હતી ત્યાં ત્યાં ભલામણ ન કરતા ત્યાંથી ઉદ્ધરીને તે હકીક્ત જ આ ભાષાંતરમાં લખી છે કે જેથી આ પ્રકરણ વાંચનારને પંચનિથ પ્રકરણ વાંચવાની જરૂર ન પડે. સદરહુ પ્રકરણ મેં શ્રી પાટણ વયોવૃદ્ધ પ્રવર્તક મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજને મોકલ્યું અને વાંચીને સુધારી આપવા વિનંતિ કરી. તે પ્રકરણ તેમણે મારા પરની કૃપાદષ્ટિથી પિતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી પાસે સુધરાવીને કર્યું. તે સંબંધમાં તેમને મારા પર અત્યંત ઉપકાર થયેલ છે તે ભૂલી શકાય તેમ નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી આવ્યા બાદ તે પ્રકરણ છપાવવાના નિર્ણય કરી છાપવા આપ્યું. તે સાથે શ્રી ભગવતીસૂત્રમાંથી તેટલેા વિભાગ મૂળ ટીકા સાથે એની પાછળ જ દાખલ કરવા ઉચિત ધારી તેના અમલ કર્યો છે. આ સાતમા ઉદ્દેશામાં અમુક દ્વારાને અંતરે અંતરે ટીકા આપવામાં આવી છે. તેના ભાવ પણ તે તે દ્વારની સાથે જ ભાષાંતરમાં લેવામાં આવ્યે છે જેથી સમજવા માટે સરલતા થાય, એમાંથી કેટલાક ટીકા વિભાગ લખવા રહી ગયેલ તે લખીને આ સાથે સામેલ રાખેલ છે. તેમાં જણાવેલ ભાવ તે તે દ્વારા સાથે મેળવી લેવા વાંચકવર્ગને વિનતિ છે. ટીકાને આધારે કેટલીક વિશેષ સ્પષ્ટતા પૃષ્ઠ ૧૦ ઉપર ૭ સુ જ્ઞાનદ્વાર ને ૭ સુ શ્રુતદ્વાર લખ્યું છે તેમાં શ્રુતદ્વાર જ્ઞાનદ્વારના પેટામાં સમજવું. પૃષ્ઠ ૧૮ ઉપર આવેલા સંયમસ્થાન દ્વારના સમધમાં ટીકાકારે કેટલીક વિશેષતા ખતાવી છે તે નીચે પ્રમાણે સૂક્ષ્મસ પરાય સયતના અસ ંખ્ય સ્થાનેા કહ્યા છે તે તેના કાળ અંતર્મુહૂત્તના હાવાથી અને તેમાં પ્રતિસમય ચરણુવિશુદ્ધિ વિશેષ હાવાથી સમજવા. યથાખ્યાત સચતનું એક જ સ્થાન કહ્યું છે તે તેના કાળમાં ચરણુવિશુદ્ધિનું નિર્વિશેષપણું હાવાથી સમજવું છે. સચમસ્થાનના અલ્પમર્હુત્વની ચિંતામાં (વિચારમાં) કર્યું છે કે અસદ્ભાવ સ્થાપનાવડે સકળ સંચમસ્થાનને Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ની સંખ્યાવાળા ક૫વા. તેમાં સોની ઉપરનું એક સ્થાન યથાખ્યાતનું, તેની નીચેના ચાર સ્થાન સૂમસં૫રાયના તે તેનાથી અસંખ્યાતગુણ સમજવા. ત્યારપછી ચાર સ્થાન મૂકીને આઠ સ્થાન પરિહારવિશુદ્ધિકના જાણવા. તેને પણ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ સમજવા. ત્યારપછી મૂકી દીધેલા ચાર, પરિહારવિશુદ્ધિવાળા આઠ ને બાકીના ચાર કુલ ૧૬ સ્થાન સામાયિક ને છેદપસ્થાપનીય સંયતના જાણવા. તે પણ પૂર્વના સંયમસ્થાન કરતાં અસંખ્યાતગુણ સમજવા. પરિણામ દ્વારમાં સૂફમપરાય સંયતની સ્થિતિ જઘન્યથી વર્ધમાન પરિણામવાળા માટે એક સમયની કહેલ છે તે સૂમસં૫રાય સંયતની પ્રતિપત્તિ થયા પછી બીજે જ સમયે મરણ પામે તેની અપેક્ષાઓ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની કહેલ છે તે તે ગુણસ્થાનને એટલો જ કાળ હવાથી સમજવી. એ જ પ્રમાણે તેના હીયમાન પરિણામ સંબંધી પણ જઘન્ય ઉત્કૃષ્ટ કાળ જાણ. યથાખ્યાત સંયત માટે વર્ધમાન પરિણામને કાળ જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેલ છે તે જે યથાખ્યાત સંયતી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, ત્યારપછી શૈલેશી પ્રતિપન્ન કરે ત્યારે વર્ધમાન પરિણામ એટલા કાળ સુધી સમજવા. પછી તે તેને વ્યવછંદ થાય છે. અવસ્થિત પરિણામ તે જઘન્ય એક સમય કહેલ છે તે ઉપશમના કાળમાં એક સમય પ્રતિપત્તિ પછી અનંતર સમયે મરણ પામે તેની અપેક્ષાએ જાણવે. ઉત્કૃષ્ટ અવસ્થિત કાળ દેસૂણા પૂર્વ કોડ કહેલ છે તે પૂર્વ પ્રમાણે કેવળપણે વિચરે તેને માટે સમજ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મા બંધ દ્વારમાં સૂમસં૫રાય સંયત કર્મોની છ મૂળ પ્રકૃતિ બાંધે એમ કહ્યું છે તેનું કારણ એ છે કે આયુષ્ય તે તે બાંધતા નથી અને બાદર કષાયના ઉદયને અભાવ હોવાથી મોહનીય કર્મ પણ બાંધતા નથી, તેથી તે બે વજીને બાકીની છ પ્રકૃતિ બાંધે છે એમ સમજવું. ૨૨ મા વેદન દ્વારમાં યથાખ્યાત સંયત સાત પ્રકૃતિ અથવા ચાર પ્રકૃતિને વેદે એમ કહેલ છે તેમાં યથાખ્યાત સંયત નિર્ગથ અવસ્થામાં મોહનીય ઉપશાંત કરેલ અથવા ક્ષીણ કરેલ હોવાથી મોહનીય વજીને સાત પ્રકૃતિને ૧૧ મે બારમે ગુણઠાણે વેદે એમ સમજવું. સ્નાતક અવ સ્થામાં તે (૧૩ મે ૧૪ મે) ઘાતિકર્મની ચાર પ્રકૃતિ ક્ષય કરેલ હેવાથી બાકીની ચાર પ્રકૃતિને વેદે એમ સમજવું. ૨૪ મા ઉપસંહાન કારમાં સામાયિક સંયત સામાયિક સંયતપણું તજીને છેદેપસ્થાપનીયપણું પામે એમ કહ્યું છે તે શ્રી પાર્શ્વનાથના સંતાનીયા સાધુ ચાર મહાવ્રતરૂપ ધર્મથી પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારે તેને માટે સમજવું. અથવા નવા શિષ્યને પાંચ મહાવ્રતનું આરોપણ કરે તેને માટે સમજવું. સામાયિક સંયત શ્રેણું માંડે તે સૂમસં૫રાયપણું પામે અને શ્રેણથી પડતો સંયમભાવથી પ્રતિપાત થયેલ હોવાથી અસંયમાદિ ભાવને પણ પામે. છે પસ્થાપનીય સંયતના સંબંધમાં તે પરિહારવિદિક સંયતપણું સ્વીકારે એમ કહેવાની મતલબ એ છે કે છે પસ્થાપનીય સંયતી જ પરિહારવિશુદ્ધિપણું ગ્રહણ કરી શકે છે. એ બે સંયત પહેલા છેલ્લા તીર્થકરના Page #9 -------------------------------------------------------------------------- ________________ વારામાં જ હોય છે. પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધિકપણું તને છેદેપસ્થાપનીય સંયમ સ્વીકારે એમ કહ્યું છે તે પાછા ગચ્છાદિનો આશ્રય કરનાર માટે સમજવું અને અસંયમપણે પામવાનું મરણ પામીને દેવગતિમાં જાય તેને આશ્રયીને સમજવું. યથાખ્યાત સંયતી યથાખ્યાત સંતપણું તજી દઈને શ્રેણથી પડતે સૂફમપરાયપણું પામે અથવા દેવગતિમાં જાય તે અસંતપણું પામે. ઉપશાંતમોહપણામાં મરણ પામે તે દેવગતિમાં જ ઉપજે છે માટે. ૨૮ માં આકર્ષ દ્વારમાં નાના ભાવ ગ્રહણ આકર્ષના અધિકારમાં છેદપસ્થાપનીય માટે નવસોથી અધિક અને હજારની અંદર આકર્ષ કહ્યા છે તે આ પ્રમાણે–એક ભવમાં છ વીશ એટલે ૧૨૦ આકર્ષ થાય છે, તે પ્રમાણે આઠ ભવમાં થતા હોવાથી ૧૨૦ ને આડે ગુણતાં ૯૬૦ થાય છે. આ સંભવ માત્રને આશ્રયીને સંખ્યાવિશેષ સમજવી. અન્યથા બીજી રીતે પણ થાય છે, પરંતુ નવસોથી અધિક આકર્ષ થાય એમ સમજવું. (પૃષ્ઠ ૩ર ની નોટમાં આને હેતુ સમજાવેલ નથી એમ લખ્યું છે, પણ ટીકામાં ઉપર પ્રમાણે ખુલાસે મળી શક્યો છે. પૃષ્ઠ ૩૩ માં કરેલી નેટને ખુલાસો પણ આ રીતે થઈ જાય છે.) Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ શ્રીપરમાત્મને નમઃ ।। ET ................. શ્રી પંચસંયત પ્રકરણ શ્રીભગવતી સૂત્રના પંચવીશમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં પંચનિગ્રંથ સબંધી ૩૬ દ્વાર સાથે વિસ્તારથી: હકીકત આપેલ છે. ત્યારપછી સાતમા ઉદ્દેશામાં પાંચ સચત(ચારિત્ર) ના અધિકાર છે. તે પાંચ સંયત ઉપર પણ ૩૬ દ્વાર ઉતારેલા છે પરંતુ પંચનિગ્રંથ કરતાં વિવેચન સંક્ષિપ્ત છે અને ઘણી આમતમાં પંચનિત્ર થની ભલામણ કરેલ છે. coop: 5]•૦૦૦ ક પૂ. 10. .............. n=n=n[ ]p===u==D ]===શ Page #11 -------------------------------------------------------------------------- ________________ 3=D=0== શ્રીભગવતીસુત્રાદ્ધતિ અહીં હું પ્રાયે સંક્ષેપથી જ પંચસયતનું સ્વરૂપ કહેવા ઇચ્છું છું. તે પાંચસથતના નામ આ પ્રમાણે - ૧ સામાયિક સંગત, ૨ દેપસ્થાપનીય સંયત, ૩ પરિહારવિશુદ્ધિક સયત, ૪ સૂક્ષ્મસ’પરાય સયત અને ૫ ચથાખ્યાત સયત. છત્રીશ દ્વાર આ પ્રમાણે છેઃ—૧ પ્રજ્ઞાપન, ૨ વેદ, ૩ રાગ, ૪ કલ્પ, ૫ ચારિત્ર, ૬ પ્રતિસેવના (વિરાધના), ૭ જ્ઞાન, ૮ તી, ૯ લિંગ, ૧૦ શરીર, ૧૧ ક્ષેત્ર, ૧૨ કાળ, ૧૩ ગતિ, ૧૪ સચમ, ૧૫ નિકાસ–સનિક, ૧૬ યોગ, ૧૭ઉપયાગ, ૧૮ કષાય, ૧૯ લેશ્યા, ૨૦ પરિણામ, ૨૧ બંધ, ૨૨ વેદ-કર્મનુ વેદવુ', ૨૩ ઉદીરણા, ૨૪ ઉપસ’પદ-હાન (સ્વીકાર અને ત્યાગ ), ૨૫ સંજ્ઞા, ૨૬ આહાર, ૨૭ ભવ, ૨૮ આકર્ષ, ૨૯ કાળમાન, ૩૦ અંત, ૩૧ સમુદ્ધાત, ૩૨ ક્ષેત્ર, ૩૩ સ્પના, ૩૪ ભાવ, ૩૫ પરિમાણ અને ૩૬ અલ્પમહુ ૧ પ્રથમ પ્રજ્ઞાપન દ્વાર કહે છેઃ— સામાયિક સચતના કેટલા પ્રકાર કહ્યા છે ? ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ વરિક, ર યાવત 3=D=D=D==[ ૨ ]===D= =[0==] Page #12 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=D=T=D=D===0==ઈનકથિક જે ચારિત્ર ગ્રહણ કર્યા પછી ભવિષ્યમાં છેપસ્થાપનીય સંયતાપણાનો વ્યપદેશ-વ્યવહાર થાય તે ઇરિક-અલ્પકાલિક સામાયિક સંયત કહેવાય છે અને જે સામાયિક ચારિત્ર લીધા પછી બીજે વ્યપદેશ ન થાય તે યાવતૂકથિક સામાયિકસંયત કહેવાય છે. છેદેપસ્થાપનીય સંયતના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ સાતિચાર ને ૨ નિરતિચાર. અતિચારયુક્ત સાધુને દીક્ષા પર્યાય છેદી ફરીને મહાવ્રત અપાય તે સાતિચાર છેદેપસ્થાપનીય કહેવાય અને નવદીક્ષિત સાધુને તથા શ્રી પાર્શ્વનાથના તીર્થમાંથી શ્રી મહાવીરસ્વામીના તીર્થમાં પ્રવેશ કરનાર સાધુને ફરી મહાવ્રત આપવા તે નિરતિચાર છેપસ્થાપનીય કહેવાય છે. છેદપસ્થાપનીય ચારિત્રવાળા સાધુ પહેલા ને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ નિર્વિશમાનક ૧. આ વ્યપદેશ ભરત એરવત ક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થકરના તીર્થમાં વર્તાતા સાધુઓને મહાવતની આરપણુ કરતી વખત થાય છે તેમજ ત્રેવીસમા તીર્થંકરના સાધુઓ એવીશમા તીર્થકરના તીર્થમાં દાખલ થાય તેમને પણ થાય છે. =d=D=D== ૩ ]]=D=d=D=T=D-- Page #13 -------------------------------------------------------------------------- ________________ D=d====d=d=0= શ્રીભગવતીસૂદ્ધરિત (તપ કરનાર) ને રનિર્વિષ્ટકાયિક (પરિહારવિશુદ્ધિક ચારિત્ર સેવી લીધું હોય તે–અનુચર.) સૂમસંપરાયસંયતના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ સંકિલશ્યમાનક ( ઉપશમશ્રેણીથી પડત), ૨ વિશુદ્ધમાનક (ઉપશમણિ કે ક્ષપકશ્રેણિ પર ચડતે). યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર–બે પ્રકાર કહ્યા છે. ૧ છદ્મસ્થ (૧૧ મે, ૧૨ મેગુણસ્થાને) ૨ કેવળી (૧૩ મે, ૧૪મે ગુણસ્થાને સામાયિક ચારિત્ર સ્વીકાર્યા પછી ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન, કાયાથી–ત્રિવિંધે જે પાળે તે સામાયિક સંયત કહેવાય. પૂર્વના પયયને છેદ કરી જે પોતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે તે છેદેપસ્થાપનીયસંયત કહેવાય. જે પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમોત્તમ ધર્મને ૧. આ સંયત પહેલા ને છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે. T=D=d=0= =d ૪ ]]=d==g=q=D Page #14 -------------------------------------------------------------------------- ________________ પંચસયત પ્રકરણ==D===]=p===]=D મન, વચન, કાયાથી ત્રિવિર્ય પાળતા અમુક પ્રકારનુ તપ કરે તે પરિહારવશુદ્ધિકસયત કહેવાય. જે સજ્વલન લાભના અણુઓને વેદતા ચારિત્રમાહને ઉપશમાવે કે ક્ષય કરે તે સૂક્ષ્મસપરાયસંગત કહેવાય, તે યથાખ્યાતસયતથી કાંઈક ન્યૂન હેાય છે. માહનીય કમ ઉપશાંત કે ક્ષીણ થયા પછી જે છદ્મસ્થ હાય કે જિન હાય તે યથાખ્યાતસ યત કહેવાય છે. બીજી વેદ દ્વાર— સામાયિકસ ચત વેદવાળા હાય કે અનેક હાય ? ઉત્તર—વેદક હાય અને અવૈદક પણ હાય. નવમા ગુણુઠાણા સુધી સામાયિકસ ચત કહેવાય છે. નવમે ગુણઠાણે વેદના ઉપશમ કે ક્ષય થાય છે તેથી ત્યાં સામાયિકસયત અવેઠક હેાય છે. તેના પૂર્વવર્તી ગુણસ્થાનમાં સંવેદક હેાય છે. તે ત્રણે વેઢવાળા હાય છે. દેપસ્થાપનીય માટે પણ સામાયિકસ ચત ૧. પ્રથમના બે સંયત ૬–૭-૮૯ મા ગુઠાણા સુધી હોય છે, ત્રીજું છઠ્ઠું સાતમે જ હાય છે, ચેાથું દશમે ગુઠાણે હાય છે તે પાંચમુ ૧૧-૧૨–૧૩-૧૪ એ ચાર ગુણઠાણે હાય છે. *n=n=0===n[ h]n===n=0= Page #15 -------------------------------------------------------------------------- ________________ અg==D====0=D=શ્રીભગવતીસૂદ્ધરિત પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિકસંયત પુરુષવેદી કે કૃતનપુંસકવેદી હોય છે. સૂમસં૫રાય અને યથાખ્યાત સંયત અદક હાય છે. ૩ ત્રીજું રાગ દ્વાર– સામાયિકસંયત સરાગી (રાગવાળ) હોય કે વીતરાગ હોય? ઉત્તર–સામાયિકસંયત, છેદેપસ્થાપની સંયત, પરિહારવિશુદ્ધિક સંયત ને સૂક્ષ્મસંપરાય સંયત એ ચારે સંયત રાગવાળા હોય. યથાખ્યાતસયત (૧૧૧૨–૧૩-૧૪ ગુણસ્થાનવાળા) વીતરાગ હોય. તેના બે પ્રકાર (છદ્મસ્થ ને કેવળી) ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૪ ચેાથે કલ્પ દ્વાર– સામાયિકસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? ઉત્તર–સ્થિતકલ્પમાં હોય ને અતિકલ્પમાં પણ હાય. છેદપસ્થાપનીયસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? D= =d=D=d=g[ ૬ ] =D=d===-- Page #16 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ===D=d=D==L= = છે. ઉત્તર સ્થિતકાપણામાં હાચ, અતિકલ્પપણામાંન હોય. અસ્થિતકલ્પ મશ્ચના ૨૨ તીર્થંકરના તીર્થમાં ને મહાવિદેહમાં હોય છે. ત્યાં છેપસ્થાપનીયસયત જ નથી. પરિહારવિશુદ્ધિકસંયત માટે પણ તે જ પ્રમાણે સમજવું. સૂફમપરાયસંયત ને યથાખ્યાત સંયત માટે સામાયિક સંવત પ્રમાણે સમજવું કલ્પને બીજો પ્રકાર– - સામાયિકસંયત જિનકલ્પમાં હોય? સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય? ઉત્તર–તે જિનકલ્પમાં હોય, સ્થવિરકલ્પમાં હોય ને કલ્પાતીતપણે પણ હોય. છેદેપસ્થાપનીયસયતને પરિહારવિશુદ્ધિકસંવત જિનકલ્પમાં હોય? સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય? ઉત્તર–જિનકલ્પમાં હેય, સ્થવિરકલ્પમાં હાય, કલ્પાનીત ન હોય. Page #17 -------------------------------------------------------------------------- ________________ •l=0===0=====u=શ્રીભગવતીસૂત્રેારિત સૂક્ષ્મસ પરાયસ ચત ને યથાખ્યાતસચત જિનકલ્પમાં હાય, સ્થવિરકલ્પમાં હાય કે કપાતીત હોય ? ઉત્તર—જિનકલ્પ ને સ્થવિરકલ્પમાં ન હોય, કલ્પાતીત હાય. ૫ સું ચારિત્ર દ્વાર અહીં પુલાકાદિ પાંચ નિત્થરૂપ ચારિત્ર સમજવુ તે કહે છે સામાયિકસયત પુલાક હાય ? અકુશ હેાય ? કુશાલ હેાય ? નિગ્રંથ હાય કે સ્નાતક હોય ? ઉત્તર—પુલાક હાય, અકુશ હેાય, કષાય કુશીલ હાય પણ નિગ્રંથ કે સ્નાતક ન હેાય. દેપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક માટે શી રીતે સમજવું ? ઉત્તર—તે પુલાક ન હેાય, અકુશ ન હાય, પ્રતિસેવના કુશીલ ન હાય, નિગ્રંથ ન હોય, સ્નાતક ન હોય; માત્ર કષાયકુશીલ હાય. સૂક્ષ્મસ પરાય માટે એ જ પ્રમાણે સમજવું, 3=1=D==[[ ૨ ]=n=n===D==DN Page #18 -------------------------------------------------------------------------- ________________ પંચસ યંત પ્રકરણુ== યથાખ્યાતસયત નિગ્રંથ હાય અથવા સ્નાતક હાય, બીજા ન હાય. ==]=n==]=]= ૬ હું પ્રતિસેવના દ્વાર— સામાયિકસ ચત પ્રતિસેવક–( ચારિત્રવિરાધક ) હાય કે અપ્રતિસેવક–(ચારિત્રના અવિરાધક) હાય ? ઉ-પ્રતિસેવક હાય અને અપ્રતિસેવક પણ હાય. જો પ્રતિસેવક હાય તા અહિંસાદિ મૂળગુણને પ્રતિસેવક હાય કે પ્રત્યાખ્યાનાદિ ઉત્તરગુણના પ્રતિસેવક હૈાય ? ઉત્તર—મૂળગુણના પ્રતિસેવક ( વિરાધક) હાય અને ઉત્તરગુણના પણ પ્રતિસેવક હોય. મૂળગુણની વિરાધના કરતા પાંચઆશ્રવમાંથી કાઇ એક આશ્રવને સેવે તથા ઉત્તરગુણની વિરાધના કરતા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કાઇ એક પ્રત્યાખ્યાનને વિરાધે, છેદેાપસ્થાપનીયસ ચત માટે એ જ પ્રમાણે જાણવુ. પરિહારવિશુદ્ધિક સચત પ્રતિસેવક (વિરાધક ) હાય કે અપ્રતિસેવક ( અવિરાધક ) હોય ? ઉત્તર—અપ્રતિસેવક હાય, પ્રતિસેવક ન હાય. *]=0====p[ ૯ ]p=n=0=0=D=0; Page #19 -------------------------------------------------------------------------- ________________ =d=d=g=d=d=0==શ્રીભગવતીસૂદ્ધરિત આ સૂક્ષ્મપરાય ને યથાખ્યાતસંચન માટે પણ એ પ્રમાણે જ જાણવું. ૭ મું જ્ઞાન દ્વાર– સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય? ઉત્તર-બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. (એ ચાર જ્ઞાન ભજનાએ હેય.) યથાખ્યાત સંયતને ૧૧ મે, ૧૨ મે ગુણઠાણે ચાર જ્ઞાન ભજનાએ હોય અને ૧૩ મે, ૧૪મે ગુણઠાણે કેવળજ્ઞાન નિર્ણત હોય. છ મું શ્રુત કાર સામાયિકસંયત કેટલું કૃત ભણે? ઉત્તર જઘન્ય આઠ પ્રવચનમાતારૂ૫ શ્રુતનું અધ્યયન કરે, ઉત્કૃષ્ટ ચાદ પૂર્વ સુધી અધ્યયન કરે છેદેવસ્થાપનીયસંયત માટે એ જ પ્રમાણે સમજવું. પરિહારવિશુદ્ધિકસંયત કેટલું શ્રુત ભણે? =g=g=d=d=g ૧૦ ]n==g=d=d== Page #20 -------------------------------------------------------------------------- ________________ પંચસાત પ્રકરણ-g=d=c==g==d=g-=મા ઉત્તર-ધન્ય મા પૂર્વની ત્રીજી આયા વસ્તુ સુધી ભણે, ઉત્કૃષ્ટ અપૂર્ણ દશ પૂર્વ ભાણે. સૂક્ષ્મસં૫રાયસંયત માટે સામાયિકસંયત પ્રમાણે સમજવું. યથાખ્યાત સંયત કેટલું શ્રુત ભણે? ઉત્તર-જઘન્ય અષ્ટપ્રવચનમાતારૂપ શ્રુત ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા શ્રુતિરહિત (કેવળજ્ઞાની) હેય. ૮ મું તીર્થ દ્વાર– સામાયિકસંયત તીર્થમાં જ હોય કે તીર્થના અભાવમાં પણ હોય? ઉત્તર-તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. જે અતીર્થમાં પણ હોય તે તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય? ઉત્તર-તીર્થકર હોય અને પ્રત્યેકબુદ્ધ પણ હોય. છેદપસ્થાપનીય ને પરિહારવિણદ્ધિકસંવત તીર્થમાં જ હાયતીર્થમાં જ હોય. સૂક્ષ્મપરાય Page #21 -------------------------------------------------------------------------- ________________ 7===શ્રીભગવતીસૂત્રાદ્ધરિત ને યથાખ્યાતસયત માટે સામાયિકસયત પ્રમાણે જાણવું. ૯ મું લિંગ દ્વાર— 2==]=[] સામાયિકસયત સ્વલિંગ ( સાધુના વેશ ) માં હાય, અન્યલિંગ ( તાપસાદિના વેશ ) માં હાય કે ગૃહસ્થલિ’ગમાં હાય ? ઉત્તર—દ્રવ્યલિંગને આશ્રચી સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય અને ગૃહસ્થલિંગમાં પણ હાય. ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હાય. પરિહારવિશુદ્ધિક સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય કે ગૃહસ્થલિંગમાં ડ્રાય ? ઉત્તર—તે દ્રવ્યલિંગ, ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હોય, અન્યલિંગમાં કે ગૃહસ્થ લિંગમાં ન હેાય. છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસપરાય ને ચથાખ્યાત માટે સામાયિકસ ચત પ્રમાણે જાણવુ' એટલે કે તે ત્રણે લિંગમાં ાય. ૧૦ મું શરીર દ્વાર— સામાયિક સચતને કેટલાં શરીર હાય ? 3=D=D=D==[ ૧૨ ]=======n=0=b Page #22 -------------------------------------------------------------------------- ________________ પંચસયત પ્રકરણ= ઉત્તર—ત્રણ, ચાર કે પાંચ શરીર હાય. ત્રણ શરીર હાય ત્યારે દારિક, તેજસ ને કાણુ શરીર હાય, ચાર શરીર ાય ત્યારે ઐક્રારિક, તૈજસ, કામણ ને વૈક્રિય શરીર હાય. પાંચ શરીર હૈાય ત્યારે આદારિક, તેજસ, કાર્માણ, વૈક્રિય ને આહારક શરીર હાય. છેદેાપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસ ધરાય ને યથાખ્યાતસયતને ઔદારિક, તૈજસ ને કાણુ ત્રણ શરીર જ હાય. ૧૧ મું ક્ષેત્ર દ્વાર—— સામાયિકસયત કમ ભૂમિમાં હાય કે અકમભૂમિમાં હેાય ? ઉત્તર—જન્મને અને સદ્ભાવને આશ્રચીને કમ ભૂમિમાં હોય, અકમ ભૂમિમાં ન હેાય. સહરણને આશ્રયીને અક ભૂમિમાં પણ હાય. છેદાપસ્થાપનીયસ યત માટે એ જ પ્રમાણે સમજવુ. **]=d=1=n==n[ ૧૭ ]p=n=n= []=] = Page #23 -------------------------------------------------------------------------- ________________ D=d==D=D=d=0=D=શ્રીભગવતીસૂત્રોદ્ધરિત પરિહારવિશુદ્ધિકસંયત ર્મભૂમિમાં જ હોય, અકર્મભૂમિમાં ન હોય (એનું સંહરણ થતું નથી.) - સૂક્ષ્મસં૫રાય ને યથાખ્યાત સંયત માટે સામાવિકસંયત પ્રમાણે જાણવું ૧૨ મું કાળ દ્વાર– સામાયિકસંયત ઉત્સર્પિણી કાળે હાય, અવસર્પિણી કાળે હોય કે નેઉત્સર્પિણીનો અવસર્પિણી કાળે હૈય?. ઉત્તર-ઉત્સર્પિણી કાળે હોય, અવસર્પિણી કાળે હાય અને ઉત્સર્પિણીનેઅવસર્પિણી કાળે પણ હોય. જે ઉત્સર્પિણી કાળે હોય તે ક્યા આરામાં હોય? ઉત્તર–જન્મને આશ્રયીને દુષમા, દુષમસુષમાં ને સુષમદુષમા (બીજો, ત્રીજે ને ચોથો) એ ત્રણે આરે હાય, સદ્દભાવને આશ્રયી ત્રીજા ચોથામાં જ હોય. સંહરણને આશ્રયીને કોઈ પણ કાળે હાય. જે અવસર્પિણી કાળે હોય તો જન્મને સદૂભાવને આશ્રયીને સુષમદુષમા, દુષમસુષમા ને દુષમા (ત્રીજે, ચોથ ને પાંચમે આરે) એ ત્રણે આરે D===D==[ ૧૪ ]==D=D=t1=0 Page #24 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=0= =0==D= = == હોય, બાકીના ત્રણ આરે ન હોય, સંહણને આશ્રીને અધે આરે હોય. . : ઉત્સર્પિણીને અવસર્પિણ કાળે હોય તે મહાવિદેહમાં દુષમસુષમા સમાન આરે હોય એટલે ચેથા આરા જેવા ભાવ વર્તે ત્યાં હોય. સામાયિકસંયત પ્રમાણે જ છે પસ્થાપનીય સંયત માટે સમજવું, પરંતુ એટલું વિશેષ કે જન્મ અને સદ્દભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સુષમસુષમા, સુષમા, સુષમદુષમા ને દુષમસુષમા સમાન કાળે ન હોય એટલે જ્યાં આ ચારમાંથી એક કાળ કાયમ માટે વતે છે ત્યાં ન લાભે. સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હાય. પરિહારવિશુદ્ધિકસંયત કયે કાળે હોય? ઉત્તર–ઉત્સર્પિણી કાળે હાય,અવસર્પિણી કાળે હાય, ઉત્સપિણીનેઅવસર્પિણી કાળે ન હોય, ઉત્સર્પિણી અવસર્પિણમાં હોય તે ત્રીજા, ચોથા ને પાંચમા આરાસમાન કાળે હોય, બીજા ત્રણ આરાસમાન કાળે ન હોય. પરિહારવિશુદ્ધિક ઉત્સિર્પિણી કાળે જન્મને Page #25 -------------------------------------------------------------------------- ________________ -==d=d=d==D=d=શ્રીભગવતીસૂદ્ધરિત આથી બીજ, ત્રીજા, ચોથા આરામાં હોય અને સદભાવને આશ્રી ત્રીજા, ચોથા આરામાં જ હોય. અવસર્પિણી કાળે જન્મને આશ્રી ત્રીજા, ચોથામાં હોય અને સદ્દભાવને આશ્રી ત્રીજા, ચોથા, પાંચમા આરામાં પણ હોય. સૂક્ષ્મસં૫રાયસયત જન્મ અને સદ્દભાવને આશ્રયીને ઉપર જણાવેલા ત્રણ કાળમાં હાય. આરાને આશ્રયીને સામાયિક સંયત પ્રમાણે હાય. યથાખ્યાતને આશ્રયીને તે જ પ્રમાણે જાણવું. સંહરણને આશ્રયી ને છએ આરા સમાન કાળે જાણવું. ૧૩ મું ગતિ દ્વાર સામાયિક સંયત મરણ પામીને કઈગતિમાં જાય? ઉત્તર–દેવગતિમાં જાય. પ્રશ્ન–દેવગતિમાં જાય તે ભવનવાસીમાં જાય? વાણુવ્યંતરામાં જાય? જોતિષીમાં જાય કે વૈમાનિકમાં જાય? ૧. સૂક્ષ્મસં૫રાય કે યથાખ્યાત ચારિત્રીનું સંહરણ થતું નથી પરંતુ ત્યાં ગયા પછી તે ચારિત્ર પામે તેની અપેક્ષાએ છએ આરામાં લભ્ય થાય એમ કહ્યું છે. q=g=D=d=g=[ ૧૬ ]=====DF Page #26 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ==d=0=d=0===d=D - ઉત્તર-ભવનવાસી, વાણુવ્યંતર ને જ્યોતિષીમાં ન જાય વૈમાનિકમાં જાય. વૈમાનિકમાં જઘન્ય પ્રથમ દેવલેકે ને ઉત્કૃષ્ટ અનુત્તર વિમાને જાય. તેમાં પણ અવિરાધક હોય તો ઇંદ્રપણેઉપજે, યાવત્ અહમિંદ્રપણે ઉપજે. અને વિરાધક હોય તે ભવનપત્યાદિકઈ પણ દેવમાં ઉપજે, છેદેપસ્થાપનીય માટે એ પ્રમાણે સમજવું. પરિહારવિશુદ્ધિક સંયત વિમાનિકમાં જ ઉપજે. તે જઘન્ય સિંધર્મ કલ્પમાં ને ઉત્કૃષ્ટ આઠમા સહસ્ત્રાર કલ્પમાં ઉપજે. સૂક્ષ્મસં૫રાય સંયત અજઘાત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. યથાખ્યાત સંય દેવગતિમાં ઉપજે તે અજધન્યત્કટ અનુત્તર વિમાનમાં જ ઉપજે અથવા સિદ્ધિગતિને પામે. (સ્થિતિ) દેવલોકમાં ઉપજતા સામાયિક સંયતની સ્થિતિ જઘન્ય બે પપમની ને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સમજવી. - છેદો પસ્થાપનીય સંયતની પણ એ પ્રમાણે જ સમજવી. T=T=D===g[ ૧૭ ]]=D=d=0==Zલ્મ Page #27 -------------------------------------------------------------------------- ________________ **]==]=0===0====== —શ્રીભગવતીસૂત્રાદ્ધરિત પરિહારવિશુદ્ધિકની જધન્ય એ પલ્યાપમની ને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની જાણવી. સૂક્ષ્મસ પરાય ને યથા ખ્યાતની વૈમાનિકમાં જાય તા તેત્રીશ સાગરાપમની સ્થિતિ સમજવી. ૧૪ સુ` સચમસ્થાન દ્વાર— સામાયિક સંચતના સચમસ્થાન કેટલા કહ્યા છે? ઉત્તર–અસંખ્યાત કહ્યા છે. એ જ પ્રમાણે છેદેશપસ્થાપનીય સંત ને પરિહારવિશુદ્ધિકસયત માટે સમજવું. સૂક્ષ્મસ’પરાયના અસંખ્ય સ્થાના કહ્યા છે અને તેની સ્થિતિ અંતર્મુહૂત્ત'ની કહી છે. યથાખ્યાત સયતનું સંયમસ્થાન એક જ કહ્યું છે. (અપમહત્વ) યથાખ્યાત સંગતનું સંયમસ્થાન એક જ હાવાથી તે સવથી અલ્પ છે, તેથી સૂક્ષ્મસપરાયના સ્થાન અંતર્મુહૂત્ત સુધી રહેનારા અસખ્યગુણા છે, તેથી પરિહારવિશુદ્ધિકના અસંખ્યાતગુણા છે, તેથી સામાયિક સંયત ને છેદાપસ્થાપનીય સયતના અસંખ્યાતગુણા છે અને પરસ્પર સરખા છે. *0=7=D=1====p[ 2 ]p===d=1=1=DG Page #28 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ====d==q=d=D=0% ૧૫મું સનિક (પર્યાય) દ્વાર– સામાયિક સંયતના ચારિત્રના પર્યાયે કેટલા હોય? ઉત્તર–અનંતા હોય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી જાણવું. પ્ર–એક સામાયિક સંયત બીજા સામાયિક સંયતથી ચારિત્રપર્યાયની અપેક્ષાએ હીન હોય, અધિક હોય કે સમાન હોય? ઉત્તર–ચારિત્રપર્યાયે પરસ્પર હીન હોય, તુલ્ય હાય અને અધિક પણ હોય. અહીં હીનાધિકપણુમાં છ સ્થાનપતિત હોય. પ્રશ્ન-એક સામાયિક સંયત છેદેપસ્થાપનીય સંયતના વિજાતીય ચારિત્રપર્યાવના સંબંધની અપેક્ષાએ શું હીન હોય, અધિક હોય કે તુલ્ય હાય ? ઉત્તર–હીન હોય, અધિક હોય ને તુલ્ય પણ હોય. હીનાધિકમાં છ સ્થાનપતિત હોય. ૧. ચારિત્રની-શુદ્ધિ અશુદ્ધિના ઓછાવત્તાપણાને લીધે થયેલા ભેદે તે સંયમસ્થાન. તે દરેક સંચમસ્થાનમાં સવકાશ પ્રદેશગુણિત સવકાશપ્રદેશપ્રમાણ પય હેય છે. T=D=d==D=g[ ૧૭ ] ==D=== + Page #29 -------------------------------------------------------------------------- ________________ D=D=d======શ્રીભગવતીસૂદ્ધરિત એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયતના સંબંધમાં પણ જાણવું. સામાયિક સંયત સૂમસં૫રાય સંયતના વિજાતીય ચારિત્રપર્યાયના સંબંધની અપેક્ષાએ હીન હાય, અધિક હોય કે તુલ્ય હાય! ઉત્તર–હીન હોય, તુલ્ય ન હોય, અધિક પણ ન હોય. હીન પણ અનંતગુણહીન સમજવા એ પ્રમાણે યથાખ્યાત સંયત માટે પણ જાણવું છેદપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છસ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રની અપેક્ષાએ અનંતગુણહીન છે. જેમ છેદેપસ્થાપનીય સંબંધે તેમજ પરિહારવિશુદ્ધિક સંબંધે સમજવું. પ્રશ્ન-સૂક્ષ્મસં૫રાય સંયત સામાયિક સંયતના વિજાતીય પર્યાયની અપેક્ષાએ શું હીન છે, અધિક છે કે તુલ્ય છે? ઉત્તર–તે હીન નથી, તુલ્ય નથી, પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. --TET=D=T=T=[ ૨૦ ] ===D== Page #30 -------------------------------------------------------------------------- ________________ પચસયત પ્રકરણ===]=[]=[ એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિષ્ણુદ્ધિકની સાથે જાણવું, પોતાના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હાય, કદાચ અધિક હાય ને કદાચ તુલ્ય હાય. હીન હેાય તે અનંતગુણુ હીન હાય ને અધિક હાય તેા અનંતગુણ અધિક હાય. 3=== પ્રશ્ન—સુક્ષ્મસ પરાય સંયત ચથાખ્યાત સયતના વિજાતીય ચારિત્રપવાની અપેક્ષાએ હીન છે, અધિક છે કે તુલ્ય છે ? ઉત્તર—હીન છે, તુલ્ય નથી અને અધિક પણ નથી. હીન પણ અનંતગુણુ હીન છે. યથાખ્યાત સયત નીચેના ચારે સયતની અપેક્ષાએ હીન નથી, તુલ્ય નથી પણ અધિક છે. અને તે અનંતગુણાધિક છે, સ્વસ્થાનમાં હીન નથી, અધિક નથી પણ તુલ્ય છે. ( અલ્પમહત્વ )પાંચે પ્રકારના સયતમાં એમના જધન્ય અને ઉત્કૃષ્ટ પ વામાં કાણુ કાનાથી ઓછા છે, વધતા છે, યાવત્ વિશેષાધિક છે ? ઉત્તર––સામાયિક સચત અને છેદાપસ્થાપનીય સચત એ અનેના જધન્ય ચારિત્રપ વાપરસ્પર 1=0==]=n=n=n[ ke ]p===n=n==04 Page #31 -------------------------------------------------------------------------- ________________ pJgalpha¢Ð]] =n=00==u=n=n=1 સરખા અને સાથી થાડા છે. તેથી પિરહારિવશુદ્વિકના જધન્ય પવા અનંતગુણા છે અને તેથી તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. અને તેથી સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સચતના ઉત્કૃષ્ટ ચારિત્રવા અનંતગુણા છે ને પરસ્પર સરખા છે. તેથી સૂક્ષ્મસ ́પરાયના જધન્ય પવા અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપવા અન તગુણા છે. તેથી યથાખ્યાતસયતના અજધન્ય ને અનુત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. ૧૬ સુ′ યેાગ દ્વાર સામાયિક સંયત સયેાગી હાય કે અયાગી હાય ? ઉત્તર—સયાગી હાય, અયાગી ન હેાય. સયેાગી હાય તે મનયાગી-વચનયાગી—કાયયેાગી હાય. એ પ્રમાણે સૂક્ષ્મસ પરાય સુધી જાણવુ . યથાખ્યાત સંયંત સયાગી હાય કે અયાગી હાય? ઉત્તર—સયેાગી હાય અને અયાગી પણ હાય. સયેાગી હાય તા ત્રણે યાગવાળા ( ૧૧–૧૨–૧૩ મે ) હાય અને અયાગી ચૌદમે ગુણઠાણે વતા હાય. D=0=[]=D==]=D[ ૨૨ ]p==n=0=]=r& Page #32 -------------------------------------------------------------------------- ________________ પંચસયત પ્રકરણ== ૧૭ સું ઉપયોગ દ્વાર— સામાયિક સચત સાકાર ( જ્ઞાન) ઉપયાગી હાય કે અનાકાર ( દર્શન) ઉપયાગી હેાય ? :]== ==] === ઉત્તર—સાકાર ઉપયાગવાળા હાય અને અનાકાર ઉપયોગવાળા પણ હાય. એ પ્રમાણે ચથાખ્યાત સુધી સમજવુ, એટલું વિશેષ કે સૂક્ષ્મસ પરાય સચત સાકારાપયેાગે જ હાય. અનાકારાપયેાગે ન હાય. ૧૮ સુ કષાય દ્વાર— સામાયિક સચત કષાયવાળા હાય કે કષાય રહિત હાય ? ઉત્તર—કષાયવાળા હાય, કષાય રહિત ન હેાય. કષાયવાળા તે ક્રેાધ, માન, માયા, લાભ ચારે કષાયવાળા હાય. એ પ્રમાણે છેદેપસ્થાપનીય માટે સમજવું પરંતુ તે શ્રેણિગત હોય તા ચાર, ત્રણ, બે ને એક કષાયવાળા હાય, ચાર હાય તા મેધાદિ ચાર, ત્રણ હાયતા માનાદિ ત્રણ, બે હોય તે માયા ને લાભ, એક હાય તા માત્ર સ ંજ્વલન લાભ જાણવા, દેશપસ્થાપનીય માટે તે જ પ્રમાણે જાણવું, પરિહારવિશુદ્ધિક સંયત માટે સકષાચી હાય *]=3=1=0==[ &d ]p=n=n=n=n=n Page #33 -------------------------------------------------------------------------- ________________ E=D=D====D==શ્રીભગવતીસૂદ્ધરિત અને ચારે કષાય હોય એમ સમજવું; કારણ કે તે સંત શ્રેણિગત હોતા નથી. સૂક્ષ્મસં૫રાય સંત એક સંવલન લેભ કષાયવાળા હોય. યથાખ્યાત સંયત સકષાયી હોય કે અકષાયી હોય? ઉત્તર-અકષાયી હાય. અકષાયી હોય તે ઉપશાંત કષાયી હોય કે ક્ષીણકષાયી હોય? ઉત્તર–ઉપશાંત કષાયી હોય અને ક્ષીણકષાયી પણ હાય. ૧૯ મું લેશ્યા દ્વાર– સામાયિક સંયત લેશ્યાવાળા હોય કે લેશ્યા રહિત હોય? ઉત્તર–લેશ્યાવાળા હાય, લેશ્યા રહિત ન હોય. લેશ્યાવાળા હોય તે કેટલી લેશ્યા હોય? ઉત્તર–છએ વેશ્યાઓ હોય. છેદેપસ્થાપનીય માટે પણ એ પ્રમાણે સમજવું. ૧. ત્રણ શુભ હેશ્યા તેજે, પદ ને શુકુલ સમજવી. બીજી ત્રણ અશુભ લેશ્યા સુચ્છ, નીલને કાપાત સમજવી. એમ કુલ છ સમજવી. D=d=d=== ૨૪ ] =D= ==T=0ના Page #34 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=d=D==D=d=q=g=d=0 પરિહારવિશુદ્ધિક સંયત ત્રણ શુભ લેશ્યાવાળા હાય, અલેશી ન હોય. સૂક્ષ્મસં૫રાય સંયત માત્ર શુક્લ લેશ્યાવાળા હોય. યથાખ્યાત સંયત લેશ્યાવાળા હોય અને લેણ્યા રહિત પણ હોય. લેશ્યાવાળા હોય તે પરમ શુક્લ લેશ્યાવાળા હોય. ચંદમે ગુણઠાણે યથાખ્યાત સંયમી લેશ્યાવિનાના હેય. ૨૦ વશમું પરિણામ દ્વાર– સામાયિક સંયત ચડતા પરિણામવાળા હોય, પડતા પરિણામવાળા હોય કે સ્થિર પરિણામવાળા હોય? ઉત્તર-ચડતા પરિણામવાળા હોય, પડતા પરિણામવાળા હોય અને સ્થિર પરિણામવાળા પણ હેય. આ પ્રમાણે છેદપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક સંયત માટે જાણવું. સૂક્ષ્મપરાય સંત શ્રેણીએ ચડતાં ચડતા પરિણામવાળા હોય અને શ્રેણીથી પડતાં પડતા પરિ. ણામવાળા હોય. સ્થિર પરિણમવાળા ન હોય. - 1=0=D=D==q=g[ ૨૫]D=d=D=d=td=0 Page #35 -------------------------------------------------------------------------- ________________ D=d=D==]=T=T=D=શ્રીભગવતીસૂત્રોદ્ધતિ યથાખ્યાત સંયત વધતા પરિણામવાળા હોય અને સ્થિર પરિણામવાળા હોય પણ પડતા પરિણામવાળા ન હોય. (પરિણામનો કાળ) સામાયિક સંયત કેટલા કાળ સુધી વધતા પરિણામવાળા હોય? ઉત્તર-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર સુધી હાય. એ પ્રમાણે છેદો પસ્થાપનીયને પરિહારવિશુદ્ધિક માટે પણ જાણવું સૂક્ષ્મસં૫રાય સંયત જઘન્ય એક સમયને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત સુધી ચડતા પરિણામવાળા હોય અથવા પડતા પરિણામવાળા હોય, સ્થિરપરિણામી ન હેય. યથાખ્યાત સંયત ચડતા પરિણામે જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત હાય. સ્થિરપરિણામી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કિંચિત્ ન્યૂન પૂર્વ કેડ. સુધી (તેરમે ગુણઠાણે વર્તતા) હોય. ૨૧ મું બંધ દ્વાર– સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? -~===d=d=g[ ૨૬ ] =T=T=D==Dee Page #36 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=D=D=D=D=D=D=D==d ઉત્તર–આઠ કર્મપ્રકૃતિઓ બાંધે અથવા સાત બાંધે. જ્યારે આવું કર્મ બાંધે ત્યારે આઠ બાંધે તે સિવાયના કાળે સાત બાંધે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે પણ સમજવું. સૂફમપરાય સંયત મેહનીય ને આયુ વિના છ પ્રકૃતિઓ બાંધે. યથાખ્યાત સંયત બાંધે તે (૧૧-૧૨-૧૩ મે) એક વેદનીયકર્મ જ બાંધે અથવા ચંદમે ગુણઠાણે અબંધક હાય. ૨૨ મું વદન દ્વાર– સામાયિક સંત કેટલી કર્મપ્રકૃતિઓને વેદે (અનુભવે)? ઉત્તર-તે અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓને દે? ઉત્તર-સાત કર્મ પ્રકૃતિને વેદે અથવા ચાર કર્મપ્રકૃતિઓને વેદ, સાતને વેદે ત્યારે મેહનીય કર્મ વિનાની સાત (૧૧ મે, ૧૨ મે) સમજવી. ચારને ==D=d=0=d ૨૭ ] =D===g== Page #37 -------------------------------------------------------------------------- ________________ D=Q=D=D=d=D=D=D=શ્રીભગવતીસૂત્રેરિત વેદે ત્યારે આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ ચાર પ્રકૃતિઓ (૧૩ મે ૧૪ મે ગુણઠાણે વર્તતાં) સમજવી. ૨૩ મું ઉદીરણા દ્વાર– સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓને ઉદીરે? ઉત્તર-સાત કર્મપ્રકૃતિને ઉદીરે, આઠ કર્મપ્રકૃતિઓને ઉદરે અથવા છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. સાતને ઉદીરે ત્યારે આયુ વિના સાત સમજવી. આઠને ઉદીરે ત્યારે બધી કર્મપ્રકતિઓને ઉદીરે એમ સમજવું અને છને ઉદીરે તે આયુ ને વેદનીય વિના છને ઉદીરે એમ સમજવું. એ જ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે સમજવું. સૂમસં૫રાય સંયત છને ઉદીરે અથવા પાંચને ઉદીરે. છને ઉદીરે તે આયુ ને વેદનીય વિના છ કર્મપ્રકૃતિ સમજવી. પાંચને ઉદીરે ત્યારે આયુ, વેદનીય ને મેહનીય વિના પાંચ સમજવી. યથાખ્યાત સંયત પાંચને ઉદીરે, બેને ઉદીરે અથવા અનુદીરક હોય. પાંચને ઉદીરે ત્યારે આયુ, વેદનીય ને મેહનીય વિના પાંચ પ્રકૃતિ (૧૧ મે ગુણD==d=D==g[ ૨૮ ] =D===g Page #38 -------------------------------------------------------------------------- ________________ પંચસયત પ્રકરણ=0=Q== ઠાણે વતા) સમજવી. એને ઉદીરે ત્યારે નામ તે ગાત્ર એ એ કમ પ્રકૃતિએ (૧૩ મે ગુણઠાણે વતા) સમજવી. અથવા અનુદીરક ( ૧૪ મે ગુણઠાણે વર્તતા ) સમજવા. 1=== ૨૪ સુ` ઉપર પદ–હાન કાર્— સામાયિક સચત સામાયિકસયતપણાના ત્યાગ કરતા શુ છાંડ અને શું પ્રાપ્ત કરે ? ઉત્તર—સામાયિકસ ચતપણાના ત્યાગ કરે અને છેદેાપસ્થાપનીયપણું, સૂક્ષ્મ સ ́પરાયપણું, અસંયમ કે સચમાસયમ ( શ્રાવકપણું ) પ્રાપ્ત કરે. છેદાપસ્થાપનીય સંયત શું છેડે ને શું પ્રાપ્ત કરે ? ઉત્તર—છેદેપસ્થાપનીયપણાના ત્યાગ કરે અને સામાયિકસ યતપણું, પરિહારવિશુદ્ધિકપણું, સૂક્ષ્મસપરાયપણું, અસંયમ કે દેશસંચમ પ્રાપ્ત કરે. ( પ્રથમ તી કરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે છેદેાપસ્થાનીયપણુ છેડીને સામાયિકસ ચતપણું સ્વીકારે. ) પરિહારવિશુદ્ધિક સચત પરિહારવિશુદ્ધિકપણુ *]=D==]==n[ ૨૯ ]n===n=l=0= Page #39 -------------------------------------------------------------------------- ________________ T=D=9=D==D=T=D==શ્રીભગવતીસૂદ્ધરિત છોડી ગચ્છમાં પ્રવેશ કરે ત્યારે છેદેપસ્થાપનીયપણું પ્રાપ્ત કરે અને દેવગતિમાં જાય તો અસંયતપણું પામે. સૂમસં૫રાયસંયત સૂક્ષ્મસંપરાયપણું છોડી સામાયિકસંયતપણું, છેદેપસ્થાપનીયપણું, યથાખ્યાત સંતપણું કે અસંયમ પ્રાપ્ત કરે યથાખ્યાત સંયત યથાખ્યાત સંતપણું છોડી સૂક્ષ્મસંપરાયપણું પ્રાપ્ત કરે, અસંયમી થાય અથવા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે. ૨૫ મું સંજ્ઞા દ્વાર– સામાયિક સંયત સંૉપયુક્ત એટલે આહારાદિમાં આસક્ત હોય કે સંજ્ઞપયુક્ત એટલે આહારાદિમાં આસક્તિરહિત હોય ? ઉત્તર–સંજ્ઞોપયુક્ત હોય અને અસંપયુક્ત પણ હોય. એ પ્રમાણે છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક સંયત માટે જાણવું. સૂમસં૫રાય ને યથાખ્યાત સંજ્ઞોપયુક્ત જ ૧. સામાયિક સંયતથી ચડશે હોય તે. ૨. છેદો પસ્થાપનીયથી ચડ હેય તે. = =d=D=D=[ ૩૦ ] =D= =D=d=0 Page #40 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=D==d=D===== હાય અથર્ આહારાદિ કરતા છતાં તેમાં આસક્તિ રહિત હોય, સંશોપયુક્ત ન હોય. ૨૬ મું આહારક દ્વાર– સામાયિક સંયત આહારક હોય કે અનાહારક હોય? ઉત્તર-આહારક હોય, અનાહારક ન હોય. એ પ્રમાણે સૂમસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયત (૧૧–૧૨–૧૩ મે) આહારક હોય અને (કેવલિસમુદ્ધાતના ત્રીજા, ચોથાને પાંચમા સમયે અને ૧૪ મે) અનાહારક પણ હોય. ૨૭ મું ભવ દ્વાર– સામાયિક સંયત કેટલા ભવ ગ્રહણ કરે? ઉત્તર-જધન્ય એક ભવ કરે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય માટે સમજવું. પરિહારવિશુદ્ધિક કેટલા ભવ કરે? ઉત્તર–જઘન્ય એક ભવ કરે. ઉત્કૃષ્ટ ત્રણ ભવ કરે. એ પ્રમાણે યથાખ્યાતસયત સુધી સમજવું, ૨૮ મું આકર્ષ દ્વાર– સામાયિકસંયત એક ભવમાં ગ્રહણ કરી શકાય D=d===D=[ ૩૧ ] =D==n=g= Page #41 -------------------------------------------------------------------------- ________________ 1=D=1=શ્રીભગવતીસૂત્રાદ્ધરિત એવા કેટલા આકષ કરે અર્થાત્ એક ભવમાં કેટલી વાર સામાયિકસ ચત પ્રાપ્ત કરે ? =[]=]=0=]=33 ઉત્તર-જધન્ય એક અને ઉત્કૃષ્ટ શતપૃથહ્ત્વ આકષ કરે. છેદેાપસ્થાપનીયસયત જધન્ય એક ને ઉત્કૃષ્ટ વીશ પૃથક્ત્વ આકષ કરે. પરિહારવિશુદ્ધિક જઘન્ય એક ને ઉત્કૃષ્ટ ત્રણ આકષ કરે, કારણ કે એક ભવમાં ત્રણ વાર પરિહારવિશુદ્ધિકપણું ગ્રહણ કરી શકાય છે. સૂક્ષ્મસ પરાય સયત જધન્ય એક ને ઉત્કૃષ્ટ ચાર આકર્ષી કરે. ઉપશમશ્રેણી એક ભવમાં બે વાર થતી હાવાથી અને તે દરેકમાં સક્વિશ્યમાન ને વિશુધ્ધમાન બે પ્રકારના સૂક્ષ્મસપરાય હાવાથી ચાર વાર તેની પ્રાપ્તિ કહી છે. યથાખ્યાત સયત જન્ય એક અને ઉત્કૃષ્ટ એ આકષ કરે. ઉપશમશ્રેણી એક ભવમાં બે વાર થતી હાવાથી. ૧૧ મે ગુણઠાણે આ આકષ સમજવા, ૧. આને હેતુ સમજાવેલા નથી. *]=D==0==[ e& ]p==n=n=n=n Page #42 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=D=D= = =]==D= =-- હવે અનેક ભવ આશ્રયી કહે છે – સામાયિક સંયત અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સહપૃથકત્વ (બે હજારથી નવ હજાર ) આકર્ષ કરે. છે પસ્થાપનીય સંયત અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવ સે ઉપર ને હજારની અંદર આકર્ષ કરે. પરિહારવિશુદ્ધિક સંયતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ સાત, સૂક્ષ્મસં૫રાય સંયતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ નવ અને યથાખ્યાત સંચતને જઘન્ય બે ને ઉત્કૃષ્ટ પાંચ આર્ષ કહ્યા છે તે આ પ્રમાણે– પરિહારવિશુદ્ધિક સંયત એક ભવમાં ઉત્કૃષ્ટ ત્રણ વાર પ્રાપ્ત કરે છે અને તે ત્રણ ભવમાં થઈ શકે છે, તેમાં પહેલા ભવમાં ત્રણ, બીજા ભવમાં બે અને ત્રીજા ભવમાં બે થતા હોવાથી કુલ સાત આકર્ષ થાય છે. સૂક્ષ્મસંપાયના એક ભવમાં ચાર આર્ષ થાય છે ને સૂક્ષ્મસંપાય ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. ૧. આને પણ હેતુ સમજાવેલ નથી. = =J = === Page #43 -------------------------------------------------------------------------- ________________ =D==g==D===શ્રીભગવતીસૂત્રદ્ધારિત તેમાં પહેલા ભવમાં ચાર, બીજા ભવમાં ચાર ને ત્રીજા ભવમાં એક એમ કુલ નવ આકર્ષ થાય છે. યથાખ્યાત ચારિત્ર ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. તેમાં પહેલા ભવમાં બે, બીજા ભવમાં બે કે ત્રીજા ભવમાં એક-એમ કુલ પાંચ આકર્ષ થાય છે. ૨૯ મું સંતપણાની સ્થિતિ (કાળ) નું દ્વાર એક જીવ આશ્રી સામાયિક સંયત કાળથી કયાંસુધી હોય? ઉત્તર-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ઊણું નવ વરસે ન્યૂન ઝેડ પૂર્વ સુધી હોય. એ પ્રમાણે છે પસ્થાપનીય માટે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૯ વર્ષ ઊણ કોડ પૂર્વ સુધી હોય. સૂક્ષ્મસં૫રાય સંચિત જધન્ય એક સમય ને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હાય. યથાખ્યાત સંયત માટે સામાયિક સંયત પ્રમાણે સમજવું અનેક જીવ આચી સામાયિક સંત કેટલા કાળ સુધી શાસનમાં પામીએ? એટલે કે સામાયિક સંય કાળથી ક્યાં સુધી હોય? D==d=D==[ ૩૪ ] =0==d=0=/ Page #44 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ==D===AFQ=2==We 3 ઉત્તર–સર્વકાળ હોય. છેદેપસ્થાપનીય સંત કાળથી કયાં સુધી હોય? ઉત્તર–જઘન્ય અઢીસો વર્ષ સુધી હોય ને ઉત્કૃષ્ટ પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી હોય, (ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકરનું શાસન અઢીસે વર્ષ સુધી જ હોય તેમાં છેદેપસ્થાપનીય સંયત હોય અને અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકરનું શાસન પચાસ લાખ કોડ સાગરોપમ સુધી હોય તેમાં છેદેપસ્થાપનીય સંયત હોય.) સામાયિક સંયત મહાવિદેહની અપેક્ષાએ સર્વ કાળ હાય. પરિહારવિશુદ્ધિક સંય કાળથી કેટલા કાળ સુધી હોય? ઉત્તર–જઘન્ય કાંઈક ઊણા બસો વર્ષ સુધી હોય ને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પૂર્વ કેટી વર્ષ સુધી હેય. અહીં કાંઇક ન્યુનતે પ૮ વર્ષ જૂના અને વર્ષ સમજવા. તે આ પ્રમાણે-ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકરની પાસે સે વરસના આયુષ્યવાળે મનુષ્ય પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે અને તેના જીવિતના અંતે તેની પાસે સે વરસના આયુષ્યવાળે D=D=D=Q= =g[ ૩૫ ] =D=Q=D== Page #45 -------------------------------------------------------------------------- ________________ D=d=d=====D=શ્રીભગવતીસૂદ્ધરિત બીજો કોઈ મનુષ્ય પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે, ત્યારપછી તેની પાસે કોઈ ગ્રહણ કરી શકે નહીં કારણ કે પરિહારવિશુદ્ધિક ચારિત્ર તીર્થકર ભગવાન પાસે અથવા તીર્થકર ભગવાનની પાસે જેમણે પરિહારવિશુદ્ધિક ચારિત્ર સ્વીકાર્યું હોય તેમની પાસે જ લઈ શકાય છે. એમ બસે વર્ષ થાય પરંતુ પ્રત્યેકને ર૯ વરસ પછી જ એ ચારિત્રની પ્રતિપત્તિ થતી હોવાથી ૧૮ વર્ષ જૂના બસે વરસ સમજવા. આ વ્યાખ્યા ટીકાકારની છે. ચૂર્ણિકારની વ્યાખ્યા પણ એ જ પ્રમાણે છે. પરંતુ તે અવસર્પિણીના છેલ્લા તીર્થકરની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ કાળ દેશે ઊણું પૂર્વકેટી વર્ષ છે તે આ પ્રમાણે– પ્રથમ તીર્થકરની પાસે કોડ પૂર્વના આયુષ્યવાળે કઈ પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે. તેના ભવને અંતે તેની પાસે બીજો કોઈ કોડ પૂર્વના આયુષ્યવાળે પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરે. તે બંનેની મળીને પ્રારંભના ૨૯-૨૯ કુલ ૫૮ વર્ષે ન્યૂન બે કેડ પૂર્વની સ્થિતિ જાણવી. . એક જીવ આશ્રયી સામાયિક સંયતાદિને કાળ કહ્યો છે તેની સ્પષ્ટતા– D= =q=D=L=g[ ૩૬ ]]=D= =q== Page #46 -------------------------------------------------------------------------- ________________ પંચસયત પ્રકરણ== સામાયિક ચારિત્રની પ્રાપ્તિ પછી તુરતજ મરણુ થાય તેની અપેક્ષાએ જધન્ય એક સમય જાણવા અને ઉત્કૃષ્ટ નવ વર્ષ ન્યૂન પૂર્વ કૈાટી વર્ષ છે, તેની ગણના ગર્ભ સમયથી માંડીને કરવી. જન્મસમયથી માંડીને કરીએ તે આઠ વર્ષ ન્યૂન પૂર્વ કાટી વ સમજવા. ]===]• પરિહારવિશુદ્ધિકના કાળ જધન્ય એક સમય તત્કાળ મરણની અપેક્ષાએ જાણવા. ઉત્કૃષ્ટ કાંઇક ન્યૂન ૨૯ વર્ષ ઓછી પૂવ કાટી કહી છે તે ક્રેડપૂર્વના આયુષ્યવાળા કાઇ કાંઈક ન્યૂન નવ વરસની ઉમરે ચારિત્ર ગ્રહણ કરે તેને વીશ વરસના દીક્ષાપર્યાય થાય ત્યારે દૃષ્ટિવાદની અનુજ્ઞા મળે. ત્યારપછી તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગ્રહણ કરી શકે, તેની ૧૮ માસની સ્થિતિ છે છતાં અવિચ્છિન્ન પરિણામે જીવન પર્યંત પાળે તેની અપેક્ષાએ તેટલા કાળ જાણવા. યથાખ્યાત સયતને ઉપશમાવસ્થામાં મરણની અપેક્ષાએ એક સમય અને કેવળીપણાની અવસ્થાએ દેશેાન પૂ કાટી કાળ હાય. ૩૦ ત્રીશમું અંતર દ્વાર— એક સામાયિક સચત ને ખીન્ન સામાયિક સચત વચ્ચે નવી પ્રાપ્તિમાં કેટલા કાળનુ અંતર હાય ? d=1=n=n=0=p[ 8 ]p=n=n=n=d=n Page #47 -------------------------------------------------------------------------- ________________ g=q=d=d=d=d==0=શ્રીભગવતીસૂત્રદ્ધારિત ઉત્તર–જઘન્ય એક સમયને ઉત્કૃષ્ટ સંખ્યાતા વનું હોય. એ રીતે યથાખ્યાત સુધી સમજવું. સામાયિક સંય તેનું કેટલું અંતર હોય? ઉત્તર–અંતર ન હોય. છેદેપસ્થાપનીય સંયતેને કેટલું અંતર હોય? ઉત્તર–જઘન્ય ત્રેસઠ હજાર વર્ષ ને ઉત્કૃષ્ટ અઢાર કડાકોડી સાગરોપમનું અંતર હોય. પરિહારવિશુદ્ધિક સંયતાને કેટલું અંતર હોય? ઉત્તર–જઘન્ય રાશી હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમનું અંતર હોય. - સૂક્ષ્મસં૫રાય સંતોને જઘન્ય એક સમય ને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય. યથાખ્યાત સંયને અંતર ન હોય. ઉપર છેદેપસ્થાપનીય સંયતનું જઘન્ય અંતર ૬૩૦૦૦ વર્ષનું કહ્યું છે તે અવસર્પિણીનો છો આરે ને ઉત્સર્પિણીને પહેલે ને બીજો આરેએ ત્રણ આરા ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષના હોવાથી જઘન્ય અંતર એ પ્રમાણે સમજવું. ઉત્કૃષ્ટ અંતર ઉત્સર્પિણીના d=d===d=g[ ૩૮ ]]=d=0===0મલ્મ Page #48 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણ=0==d===d=0=d=0 ચોથા આરાના પ્રારંભમાં ૨૪મા તીર્થંકર નિર્વાણ પામ્યા પછી છેકેયસ્થાપનીય ચારિત્ર ન હોય તેથી તેને ચેાથો, પાંચમે ને છ તથા અવસર્પિણીનો પહેલે, બીજે ને ત્રીજે એ છ આરા કુલ ૧૮ કડાકોડી સાગરોપમના હોવાથી ઉત્કૃષ્ટ અંતર એટલું સમજવું. ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રારંભમાં ને અવસર્પિણીના ત્રીજા આરાના અંતમાં થોડે થોડે કાળ છેદેપસ્થાપનીય હોય છે પણ તે અલ્પકાળ હોવાથી ગણેલ નથી. પરિહારવિશુદ્ધિક ચારિત્ર અવસર્પિણીના પાંચમા છઠ્ઠા આરામાંને ઉત્સર્પિણીના પહેલા બીજા આરામાં ન હોવાથી એ ચાર આરાના ૮૪ હજાર વર્ષનું જઘન્ય અંતર સમજવું. ઉત્કૃષ્ટ અંતર ૧૮ કડાકેડી સાગરોપમનું છેદપસ્થાપનીય પ્રમાણે સમજવું. ૩૧ મું સમુદુધાત દ્વાર– સામાયિક સંયતને કેટલા સમુઘાત હોય ? ૧. અહીં અવસર્પિણીના પાંચમા આરાના આરંભના પરિહારવિશુદ્ધિકના કાળની અને ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના પરિહારવિશુદ્ધિક સ્વીકારવાના. કાળની અલ્પતાને કારણે વિવેક્ષા કરી નથી, માટે ૮૪૦૦૦ વર્ષ કહાં છે એમ સમજવું. =g=g=d=g=i[ ૩૯ ]n===== Page #49 -------------------------------------------------------------------------- ________________ ==0=d====D=શ્રીભગવતીસૂત્રદ્ધારિત ઉત્તર–છ સમુદ્રઘાત હાય. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ ને ૬ આહારક, છેદોષસ્થાપનીય માટે પણ છ સમુદ્રઘાત સમજવા. પરિહારવિશુદ્ધિકને ત્રણ સમુદ્રઘાત હોય. વેદના, કષાય ને મરણ. સૂક્ષ્મસંપાયને સમુદ્રઘાત ન હોય. યથાખ્યાત સંયતને એક કેવળી સમુદ્રઘાત હોય. મું ક્ષેત્ર દ્વાર– સામાયિક સંયત (વાળા જીવા) લેકના સંખ્યાતમા ભાગમાં હોય કે અસંખ્યાતમા ભાગમાં હોય ? ઉત્તર–લેકના સંખ્યામાં ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હાય. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી સમજવું. યથાખ્યાત સંયત લેકના સંખ્યાતમા ભાગમાં ન હોય, સંખ્યાતા ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હોય, અસંખ્યાતા ભાગમાં હોય અને સર્વ લેકવ્યાપ્ત પણ હોય. (આ કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સમજવું.) ૧. આ પાંચે સંયતવાળા છે આથી ક્ષેત્ર સમજવું. n=d=c=D==૪૦ ] ==p=== Page #50 -------------------------------------------------------------------------- ________________ પંચસંયત પ્રકરણET== =D=D= =D=D=D૩૩ મું સ્પશને દાર– સામાયિક સંયત લેકના સંખ્યાતમા ભાગને સ્પશે કે અસંખ્યાતમા ભાગને સ્પશે ? ઉત્તર જેટલા ભાગમાં હોય તેટલા ભાગને સ્પશે અર્થાત્ સામાયિક સંયતાદિ લોકના અસંખ્યાતમા ભાગને સ્પશે અને યથાખ્યાત સંતી ચાવત્ આખા લેકને સ્પશે–અર્થાત ઉપર કહેલી અવગાહના પ્રમાણે સ્પર્શના જાણવી, તેમ છતાં અવગાહના કરતાં સ્પર્શના આસપાસના પ્રદેશોની પણ થતી હાવાથી સહેજ વધારે સમજવી. ૩૪ મું ભાવ દ્વાર– સામાયિક સંયત કયા ભાવમાં હોય ? ઉત્તર–ક્ષાપશમિક ભાવમાં હોય-એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત સુધી સમજવું. યથાખ્યાત સંયત કયા ભાવમાં હોય? ઉત્તર–ઔપશમિકભાવમાં હોય અથવા ક્ષાયિક -ભાવમાં હોય. (આ બે શ્રેણી આશ્રી સમજવું.) ૩૫ મું પરિમાણ દ્વાર– સામાયિક સંયતે એક કાળે કેટલા હોય? -1=0=0=0=0=[ ૪૧ ] =D==p== Page #51 -------------------------------------------------------------------------- ________________ T=D====d==d=શ્રીભગવતીસૂદ્ધતિ ઉત્તર–પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હોય ને કદાચ ન હોય. હોય તે જધન્ય એક, બે, ત્રણ હેય અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર હેય. પૂર્વપ્રતિપન્ન જઘન્ય ને ઉત્કૃષ્ટ બેહજાર ક્રોડથી નવ હજાર ક્રોડ સુધી હોય. છેદેપસ્થાપનીય એક સમયે કેટલા હોય? પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કોઈ સમયે હોય અને ન પણ હોય. હાય તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ બસોથી નવસે સુધી હોય. પૂર્વ પ્રતિપાત્રની અપેક્ષાએ કવચિત હોય, કવચિત ન હાય ન હોય તે બાવીશ તીર્થકરને વારે સમજવું.) હોય તે જઘન્ય ને ઉત્કૃષ્ટ બસેથી નવા સો ક્રોડ સુધી હાય. પરિહારવિશુદ્ધિક સંયત પ્રતિપદ્યમાનની અપે-- ક્ષાએ કવચિત્ હોય, કવચિત્ ન પણ હોય. હાય તે જઘન્ય એક, બે, ત્રણને ઉત્કૃષ્ટ બસેથી નવસો હોય. પૂર્વ પ્રતિપન્ન કવચિત્ હાય, કવચિત ન હોય. હોય તે જઘન્ય એક, બે, ત્રણ હોય અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી હોય. સૂમસં૫રાય સંયત પ્રતિપદ્યમાન કવચિત હેય, 1=D==0==i[ ૪૨ ] ==n==d=0 Page #52 -------------------------------------------------------------------------- ________________ પ`ચસયત પ્રકરણ=0 ક્વચિત્ ન હેાય. હાય તેા જધન્ય એક, બે, ત્રણ હાય ને ઉત્કૃષ્ટ ૧૦૮ ક્ષપકશ્રેણીવાળા અને ૫૪ ઉપશમશ્રેણીવાળા હાય. કુલ ૧૬૨ હેાય. પૂર્વ પ્રતિપન્ન - ચિત્ હાય અને કવચિત્ ન હાય. હાય તા જધન્ય એક, બે, ત્રણ હાય અને ઉત્કૃષ્ટ ખસેાથી નવ સા હાય. થાખ્યાતસચતા પ્રતિપદ્યમાન ક્વચિત હાય, ક્વચિત્ ન હેાય. હાય તા જઘન્ય એક, બે, ત્રણ ને ઉત્કૃષ્ટ ૧૬૨ ઉપર પ્રમાણે હાય. પૂર્વ પ્રતિપક્ષ જધન્ય ને ઉત્કૃષ્ટ એ ક્રાડથી નવ ક્રોડ સુધી હેાય. પસ્થાપનીય સયતમાં ઉત્કૃષ્ટ પરિમાણ પ્રથમ જિનના તીની અપેક્ષાએ સભવે છે, જધન્ય સંખ્યા કહી છે તે સમજાતી નથી, કારણ કે પાંચમા આરાને અંતે તે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં એ બે હાવાથી ૨૦ હાય. કાઇ આચાય કહે છે કેજધન્ય પરિમાણુ પણ પ્રથમ જિનના તીને આશ્રયી સમજવુ. ૩૬ છત્રીશમુ અલ્પબહુત્વ દ્વાર - પૂર્વોક્ત પાંચ પ્રકારના સંયત કાણુ કાનાથી અલ્પ છે, અધિક છે અથવા સમાન છે ? ઉત્તર—સૂક્ષ્મસ પરાય સૌથી ઘેાડા હાય, તેથી D=1=D=D==D[ ૪૩ ]~N=== Page #53 -------------------------------------------------------------------------- ________________ ======T=D=શ્રીભગવતીસૂદ્ધરિત પરિહારવિશુદ્ધિક સંખ્યાતગુણ હોય, તેથી યથા ખ્યાત સંયત સંખ્યાતગણું હોય, તેથી છે પસ્થાપનીય સંખ્યાતગુણ હોય, તેથી સામાયિક સંયત સંખ્યાતગુણ હોય. (એકંદર બધા સંયતો સંખ્યાતા જ હોવાથી આ પ્રમાણે સમજવું.) આ હકીકત સ્પષ્ટ કરે છે સૂક્ષમ સંપાયન કાળ થોડો હોવાથી અને તે ઉત્કૃષ્ટ શતપૃથકત્વ જ હોવાથી થોડા કહ્યા છે. પરિહારવિશુદ્ધિકને કાળ વધારે હોવાથી અને તે ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોવાથી સૂક્ષ્મસંપાયથી સંખ્યાતગુણ કહ્યા છે. યથાખ્યાત સંયત ઉત્કૃષ્ટ કેટી પૃથકત્વ હોવાથી પરિહારવિશુદ્ધિકથી સંખ્યાતગુણ કહ્યા છે. છેદપસ્થાપનીય ઉત્કૃષ્ટ સે કેટી પૃથર્વ હોવાથી યથાખ્યાતથી સંખ્યાતગુણ કહ્યા છે. | સામાયિક સંયત ઉત્કૃષ્ટ હજાર કેટી પૃથત્વ હોવાથી છેદપસ્થાપનીયથી સંખ્યાતગુણા કહ્યા છે. इति श्रीभगवतीसूत्रपंचविंशतितमशतकात् उद्धरितं पंचसंयतप्रकरणं संपूर्ण । D====L==[ ૪૪ ] ====0= Page #54 -------------------------------------------------------------------------- ________________ श्रीभगवतीसूत्रांतर्गतपंचविंशतितमशतकस्य सप्तमोद्देशकः षष्ठोद्देशके संयतानां स्वरूपमुक्तं, सप्तमेऽपि तदेवोच्यते इत्येवं सम्बन्धस्यास्येदमादिसूत्रम्-'कइणंभंते !' इत्यादि, इहापि प्रज्ञापनादीनि द्वाराणि वाच्यानि, तत्र प्रज्ञापनाद्वारमधिकृत्योक्तम्__ कति णं भंते ! संजया पन्नत्ता?, गोयमा!पंच संजया पं०, तं०-सामाइयसंजए, छेदोवटावणिय संजए परिहारविसुद्धियसंजए सुहुमसंपरायसंजए अहक्खायसंजए,सामाइयसंजएणं भंते! कतिविहे पन्नत्ते ?, गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा-इत्तरिए य आवकहिए य, छेओवट्ठावणियसंजए णं पुच्छा, गोयमा ! दुविहे प०, तं०-सातियारे य *=d=d=====c[ ४५ ]==d=c=d=de Page #55 -------------------------------------------------------------------------- ________________ 10-0= =0-0-0-0-0-0=0श्रीभगवतीसूत्रांतर्गत निरतियारे य, परिहारविसुद्धियसंजए पुच्छा, गोयमा दुविहे पं०,तं०-णिव्विसमाणए यनिव्विढकाइए य, सुहुमसंपरागपुच्छा, गोयमा! दुविहे पं०, तं०-संकिलिस्समाणए य विसुद्धमाणए य, अहक्खायसंजए पुच्छा, गोयमा ! दुविहे पं०, तं०-छउमत्थे य केवली य ॥ सामाइयंमि उ कए चाउन्जामं अणुत्तरं धम्मं । तिविहेणं फासयंतो सामाइयसंजओ स खलु ॥१॥ छेत्तूण उ परियागं पोराणं जो ठवेइ अप्पाणं । धम्ममि पंचजामे छेदोवट्ठावणो स खलु ॥ २॥ परिहरइ जो विसुद्धं तु पंचयामं अणुत्तरं धम्मं । तिविहेणं फासयंतो परिहारियसंजओ स खलु ॥ ३ ॥ लोभाणु वेययंतो जो खलु उवसामओ व खवओ वा । सो सुहुमसंपराओ अहखाया ऊणओ किंचि ॥४॥ उवसंते खीणमिव जो खलु कम्ममि मोहणिजंमि। छउमस्थो व जिणो वा अहखाओ संजओ स खल॥५॥ (सूत्रं ७८६) 'कति णं भंते ' इत्यादि, 'सामाइयसंजए'त्ति सामायिकं नाम चारित्रविशेषस्तत्प्रधानस्तेन वा संयतः सामायिकसंयतः, एवमन्येऽपि, 'इत्तरिए यत्ति इत्वर Page #56 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण=v=D=D=D=v===c=v=ce स्य-माविव्यपदेशान्तरत्वेनाल्पकालिकस्य सामायिकस्यास्तित्वादित्वरिका, स चारोपयिष्यमाणमहाव्रतः प्रथमपश्चिमतीर्थकरसाधुः, 'आवकहिए यत्ति यावत्कथिकस्य-भाविव्यपदेशान्तराभावाद् यावजीविकस्य सामायिकस्यास्तित्वाद्यावत्कथिकः, स च मध्यमजिनमहाविदेहजिनसम्बन्धी साधुः, 'साइयारे य'त्ति सातिचारस्य यदारोप्यते तत्सातिचारमेव छेदोपस्थापनीयं, तद्योगात्साधुरपि सातिचार एव, एवं निरतिचारच्छेदोपस्थापनीययोगानिरतिचारः स च शैक्षकस्य पार्श्वनाथतीर्थान्महावीरतीर्थसङ्क्रान्तौ वा, छेदोपस्थापनीयसाधुश्च प्रथमपश्चिमतीर्थयोरेव भवतीति, 'णिव्विसमाणए यत्ति परिहारिकतपस्तपस्यन् 'निस्विट्ठकाइए यत्ति निर्विशमानकानुचरक इत्यर्थः, 'संकिलिस्समाणए'त्ति उपशमश्रेणीत: प्रच्यवमानः 'विसुद्धमाणए यत्ति उपशमश्रेणी क्षपकश्रेणी वा समारोहन , 'छउमत्थे य केवली यत्ति व्यतम् ॥ अथ सामायिकसंयतादीनां स्वरूपं गाथाभिराह'सामाइयंमि उगाहा, सामायिक एव प्रतिपने न तु छेदोपस्थापनीयादौ 'चतुर्यामं चतुर्महाव्रतम् 'अनुत्तरं धर्म' श्रमणधर्ममित्यर्थः 'त्रिविधेन' मनःप्रभृतिना 'फासयंतो'त्ति स्पृशन्-पालयन् यो वर्तते इति शेष: सामायिकसंयतः सः 'खलु'निश्चितमित्यर्थः, अनया च D===== ==d[ ४७ ]== ===ar Page #57 -------------------------------------------------------------------------- ________________ =0=0=0=0=0=0=0= = श्रीभगवती सूत्रांतर्गत गाथया यावत्कथिक सामायिकसंयतः उक्तः, इत्वरसामायिकसंयतस्तु स्वयं वाच्यः ॥ १ ॥ 'छेत्तूण' गाहा, कण्ठ्या, नवरं 'छेदोवट्ठावणे' त्ति छेदेन पूर्वपर्यायच्छेदेन उपस्थापनं व्रतेषु यत्र तच्छेदोपस्थानं तद्योगाच्छेदोपस्थापनः, अनया च गाथया सातिचार इतरश्च द्वितीयसंयत उक्तः ॥ २ ॥ ' परिहरइ' गाहा, परिहरति - निर्विशमानकादि - भेदं तप आसेवते यः साधुः, किं कुर्वन् : इत्याह -- विशुद्धमेव 'पञ्चयामं' अनुत्तरं धर्मं त्रिविधेन स्पृशन्, परिहारिकसंयतः स खल्विति, पञ्चयाममित्यनेन च प्रथमचरमतीर्थ - योरेव तत्सत्तामाह || ३ || 'लोभाणु' गाहा, 'लोभाणून' लोभलक्षणकषायसूक्ष्मकिट्टिका वेदयन् यो वर्त्तत इति, शेषं कण्ठ्यम् ॥ ४ ॥ 'उवसंते' गाहा, अयमर्थः – उपशान्ते मोहनीये कर्म्मणि क्षीणे वा यमस्थो जिनो वा वर्त्तते स यथाख्यातसंयतः खल्विति || ५ || १॥ वेदद्वारे सामाइयसंजए णं भंते! किं सवेदए होज्जा अवेदए होज्जा ?, गोयमा ! सवेदए वा होज्जा अवेदए वा होज्जा, जइ सवेदए एवं जहा कसायकुसीले तहेव निरवसेसं, एवं छेदोवट्ठावणियसंजएवि, परिहारविसुद्धियसंजओ जहा पुलाओ, सुहुमसंपरायसंजओ अहक्खायसंजओ य जहा नियंठो २ | *0=0=0=[=0=0[ 8 ]p=0=0=0=0=0 Page #58 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण=== = = = = = = =ke ___ सामाइयसंजए णं भंते ! किं सरागे होज्जा वीयरागे होज्जा? गोयमा! सरागे होज्जा नो वीयरागे होज्जा, एवं सुहुमसंपरायसंजए, अहक्खायसंजए जहा नियंठे ३॥ सामाइयसंजमे णं भंते ! किं ठियकप्पे होजा अढियकप्पे होजा? गोयमा! ठियकप्पे वा होज्जा अट्ठियकप्पेवा होज्जा,छेदोवडावणियसंजए पुच्छा, गोयमा ! ठियकप्पे होजा नो अट्ठियकप्पे होज्जा, एवं परिहारविसुद्धियसंजएवि, सेसा जहा सामाइयसंजए। सामाइयसंजए णं भंते ! किं जिणकप्पे होज्जा थेरकप्पे वा होजा कप्पातीते वा होज्जा? गोयमा ! जिणकप्पे वा हो० जहा कसायकुसीले तहेव निरवसेसं, छेदोवट्ठावणिओ परिहारविसु. द्धिओ य जहा बउसो, सेसा जहा नियंठे ४ ॥ (सूत्रं ७८७) सामाइयसंजए णं भंते! किं पुलाए होज्जा बउसे जाव सिणाए होज्जा ? गोयमा ! पुलाए वा होज्जा बउसे जाव कसायकुसीले वा होज्जा नो नियंठे होज्जा नो सिणाए होज्जा, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्धियसंजए णं भंते ! पुच्छा, *d=d=c=d===d[ ४१ ]==c=c===ce Page #59 -------------------------------------------------------------------------- ________________ »0=0=0=0=0=0=0=0=0= श्रीभगवतीसूत्रांतर्गत गोयमा ! नो पुलाए नो बउसे नो पडि सेवणाकुसीले होज्जा, कसायकुसीले होज्जा नो नियंठे होज्जा नो सिणाए होज्जा, एवं सुहुमसंपराएवि, अहक्खायसंजए पुच्छा, गोयमा ! नो पुलाए होज्जा जाव नो कसायकुसीले होज्जा नियंठे वा होज्जा सिणाए वा हो० ५ ॥ सामाइयसंजए णं भंते! किं पडिसेवए हो० अपडिसेव होज्जा १ गोयमा ! पडिसेवए वा होज्जा अपडिसेवए वा होज्जा, जइ पडिसेवए होज्जा किं मूलगुणपडिसेबए होज्जा सेसं जहा पुलागस्स, जहा सामाइयसंजए एवं छेदोवठ्ठावणिएवि, परिहारविसुद्वियसंजए पुच्छा, गोयमा ! नो पडिसेवए होज्जा अपडिसेबए होज्जा एवं जाव अहक्खायसंजए ६ ॥ सामाइयसंजए णं भंते ! कतिसु नाणेसु होज्जा ? गोयमा ! दोसु वा तिसु वा चउसु वा नासु होज्जा, एवं जहा कसायकुसीलस्स तहेव चत्तारि नाणाइं भयणाए, एवं जाव सुहुमसंपराए, अहक्खायसंजयस्स पंच नाणाई भयणाए जहा नाणुद्देसए । सामाइयसंजए णं भंते! केवतियं सुयं »0=0=0=0=0=0[ ५० ]£==0=0=0=0* Page #60 -------------------------------------------------------------------------- ________________ पंच संयतविवरण ==0=0=0=0=0=0=0=0=0=0 अहिज्जेज्जा ? गोयमा ! जहन्नेणं अट्ठ पवयणमायाओ जहा कसायकुसीले, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्धियसंजए पुच्छा, गोयमा ! जहन्नेणं नवमस्स पुव्वस्स ततियं आयारवत्थं उकोसेणं असं पुन्नाई दस पुत्र्वाई अहिज्जेज्जा, सुहुमसंपरायसंजए जहा सामाइयसंजए, अहक्खायसंजए पुच्छा, गोयमा ! जहन्त्रेणं अट्ठ पवयणमायाओ उक्कोसेणं चोद्दस पुव्वाई अहिज्जेज्जा सुयवतिरित्ते वा होजा ७ ॥ सामाइयसंजए णं भंते ! किं तित्थे होज्जा अतित्थे होज्जा ? गोयमा ! तित्थे वा होज्जा अतित्थे या होजा जहा कसायकुसीले छेदोवद्वावणिए परिहारविमुद्धिए य जहा पुलाए, सेसा जहा सामाइयसंजए ८ ॥ सामाइयसंजए णं भंते ! किं सलिंगे होज्जा अन्नलिंगे होज्जा गिहिलिंगे होजा ? जहा पुलाए, एवं छेदोवट्ठावणिएवि, परिहारिविसुद्धियसंजए णं भंते ! पुच्छा, गोयमा ! दव्वलिंगंपि भावलिगंपि पडुच सलिंगे होज्जा नो अन्नलिंगे होजा नो गिहिलिंगे होजा, सेसा जहा सामाइयजए. ९ ॥ 1=0=0=0=0=0€ Page #61 -------------------------------------------------------------------------- ________________ »0=0=0=0=0=0=0=0=0= श्रीभगवतीसूत्रांतर्गत सामाइयसंजए णं भंते ! कतिसु सरीरेसु होज्जा ? गोयमा ! तिसु वा चउसु वा पंचसु वा जहा कसायकुसीले, एवं छेदोवद्वावणिएवि, सेसा जहा पुलाए ९० ॥ सामाइयसंजए णं भंते! किं कम्मभूमीए होजा अकम्मभूमीए होज्जा ? गोयमा ! जम्मणं संतिभावं च पडुच्च कम्मभूमीए नो अकम्मभूमीए जहा बउसे, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्विए य जहा पुलाए, सेसा जहा सामाइयसंजए ११ ॥ ( सूत्र ७८८ ) सामायिकसंयतोऽवेदकोऽपि भवेत्, नवमगुणस्थानके हि वेदस्योपशमः क्षयो वा भवति, नवमगुणस्थानकं च यावत्सामायिकसंयतोऽपि व्यपदिश्यते, 'जहा कसायकुसीले ' त्ति सामायिकसंयतः सवेदस्त्रिवेदोऽपि स्यात्, अवेदस्तु क्षीणोपशान्तवेद इत्यर्थः । ' परिहारविसुद्धियसंजए जहा पुलागो ' ति पुरुषवेदो वा पुरुषनपुंसकवेदो वा स्यादित्यर्थः, 'सुहुमसंपराये ' त्यादौ ' जहा नियंठो ' त्ति क्षीणोपशान्तवेदत्वेनावेदक इत्यर्थः । एवमन्यान्यप्यतिदेशसूत्राण्यनन्तरोद्देशकानुसारेण स्वयमवगन्तव्यानीति ॥ कल्पद्वारे - ' णो अद्वियकप्पे ' त्ति · *0=0=0=0=0=0[ ? ]0=0=0=0=0=0« Page #62 -------------------------------------------------------------------------- ________________ पंचसंयत विवरण =0=0=0=0=0= " अस्थितकल्पो हि मध्यमजिनमहाविदेहजिनतीर्थेषु भवति, तत्र च छेदोपस्थापनीयं नास्तीति ॥ चारित्रद्वारमाश्रित्येदमुक्तम्- ' सामाइयसंजए णं भंते ! किं पुलाए इत्यादि, पुलाकादिपरिणामस्य चारित्रत्वात् ॥ ज्ञानद्वारेअहक्खाय संजयस्स पंच नाणाई भयणाए जहा णाणुद्देसए 'ति, इह च ज्ञानोदेशकः - अष्टमशतद्वितीयोद्देशकस्य ज्ञानवक्तव्यतार्थमवान्तरप्रकरणं, भजना पुनः केवलियथाख्यातचारित्रिणः केवलज्ञानं, छद्मस्थवीतरागयथाख्यातचारित्रिणो द्वे वा त्रीणि वा चत्वारि वा ज्ञानानि भवन्तीत्येवंरूपा, श्रुताधिकारे यथाख्यातसंयतो यदि निर्ग्रन्थस्तदाऽष्टप्रवचनमात्रादिचतुर्दशपूर्वान्तं श्रुतं यदि तु स्नातकस्तदा श्रुतातीतोऽत एवाह - 'जहन्नेणं अट्ठ पवयणमायाओ' इत्यादि ॥ कालद्वारे =0=0=0=0=0 सामाइयसंजए णं भंते ! किं ओसप्पिणीकाले होज्जा उस्सप्पिणिकाले होजा, नोओसप्पिणिनोउस्सप्पिणिकाले होज्जा ? गोयमा ! ओसप्पिणिकाले जहा बउसे, एवं छेदोवठ्ठावणिएवि, नवरं जम्मणं संतिभावं (च) पडुच्च चउसुवि पलिभागेसु नत्थि, साहरणं पडुच अन्नयरे पलिभागे होज्जा, सेसं तं चेव, परिहारविसु *0=0=0=0=0=0[ ५३ ]p=0=0=0=0=0« Page #63 -------------------------------------------------------------------------- ________________ *v=d=d=d=d=====0श्रीभगवतीसूत्रांतर्गत द्धिए पुच्छा, गोयमा! ओसप्पिणिकाले वा होजा उस्सप्पिणिकाले वा होजा नोओसप्पिणिनोउस्सप्पिणिकाले नो होजा, जइ ओसप्पिणिकाले होजा जहा पुलाओ, उस्सप्पिणिकालेवि जहा पुलाओ, सुहुमसंपराइओ जहा नियंठो, एवं अहक्खाओवि १२ ।। ( सूत्रं ७८९) सामाइयसंजए णं भंते ! कालगए समाणे किं गतिं गच्छति ? गोयमा ! देवगति गच्छति, देवगतिं गच्छमाणे किं भवणवासीसु उवदज्जेजा वाणमंतरेसु उववजेजा जोइसिएसु उववजेजा वेमाणिएसु उववजेजा ? गो० ! णो भवणवासीसु उववजेज्जा जहा कसायकुसीले, एवं छेदोवठ्ठावणिएवि, परिहारविसुद्धिए जहा पुलाए, सुहुमसंपराए जहा नियंठे, अहक्खाए पुच्छा, गोयमा ! एवं अहकवायसंजएवि जाव अजहन्नमणुकोसेणं अणुत्तरविमाणेसु उववजेजा, अत्थेगतिए सिझंति जाव अंतं करेंति॥सामइयसंजए णं भंते ! देवलोगेसु उववजमाणे किं इंदत्ताए उववजति पुच्छा, गोयमा ! अविराहणं पडुच्च एवं जहा कसायकुसीले, एवं छेदोवठ्ठावणिएवि, परिहारविसुद्धिए = === =[ ५४ ]== ===ne Page #64 -------------------------------------------------------------------------- ________________ पंच संयत्तविवरण = 0=0=0=0= जहा पुलाए, सेसा जहा नियंठे । सामाइयसंजयस्स णं भंते! देवलोगेसु उववज्जमाणस्स केवतियं कालं ठिती प० ? गोयमा ! जहन्नेणं दो पलिओमाई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई, एवं छेदोचट्ठावणिएवि, परिहारविसुद्वियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं दो पलिओवमाई उक्कोसेणं अट्ठारस सागरोवमाइं, सेसाणं जहा नियंठस्स १३ ॥ ( सूत्रं ७९० ) =0=0=0=0 सामाइयसंजयस्स णं भंते ! केवइया संजमट्ठाणा पन्नत्ता ? गोयमा ! असंखेज्जा संजमहाणा प०, एवं जाव परिहारविस्रुद्धियस्स, सुहुमसंपरायसंजयस्स पुच्छा, गोयमा ! संखेज्जा अंतोमुहुत्तिया संजमट्टाणा प०, अहक्खायसंजयस्स पुच्छा, गोयमा ! एगे अजहन्नमणुक्कोसए संजमट्ठाणे । एएसि णं भंते! सामाइयछेदोवट्ठावणियपरिहारविसुद्धियसुहुम संपराग अहक्खायसंजयाणं संजमट्ठाणाणं कयरे कयरे जाव विसे साहिया वा? सव्वत्थोवे अहक्खायसंजमस्स एगे अजहन्नमणुक्कोसए संजमट्ठाणे, सुहुमसंपरागसंजयस्स अंतोमुहुत्तिया संजमट्ठाणा असंखेज्जगुणा, परिहार===0[ ५५ ]0=0=0=0=0=0« =0=0===t Page #65 -------------------------------------------------------------------------- ________________ 0=0=00: ====→श्रीभगवतीसूत्रांतर्गत विसुवियसंजयस्स संजमट्ठाणा असंखेज्जगुणा, सामाइयसंजयस्स छेदोवद्वावणियसंजयस्स य एएसि णं संजमट्ठाणा दोन्हवि तुल्ला असंखेजगुणा १४ || (सूत्रं ७९१ ) सामाइयसंजयस्स णं भंते ! केवइया चरितपज्जवा प० ? गोयमा ! अणंता चरितपजवा प० एवं जाव अहक्खायसंजयस्स || सामाइयसंजए णं भंते ! सामाइयसंजयस्स सट्टाणसन्निगासेणं चरितपज्जवेहिं किं हीणे तुले अन्भहिए ? गोयमा ! सिय हीणे छट्टाणवडिए, सामाइयसंजए णं भंते ! छेदोवडावणियसंजयस्स परट्ठाणसन्निगासेणं चरित्तपज्जवेहिं पुच्छा, गोयमा ! सिय हीणे छट्टाणवडिए, एवं परिहारविसुद्धियस्सवि, सामाइयसंजए णं भंते ! सुहमसंपरागसंजयस्स परट्ठाणसन्निगासेणं चरित्तपज्जवे पुच्छा, गोयमा ! हीणे नो तुल्ले नो अब्भहिए अनंतगुणहीणे, एवं अहक्खायसंजयस्सवि, एवं छेदोवट्ठावणिएवि, हेट्ठिल्लेसु तिसुवि समं छट्टाणवडिए उवरिल्लेसु दोसु तहेव हीणे, जहा छेदोवावणिए तहा परिहारविसुद्धिएवि सुहुमसंपरागसंजए णं भंते ! सामाइयसंज »0=0=0=0=0=0[ ५६ ]p=0=0=0=0=D+ Page #66 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण 0=0=0=0=0=0= यस्स परट्ठाण पुच्छा, गोयमा ! नो हीणे नो तुल्ले अन्भहिए अनंतगुणमन्भहिए, एवं छेओवट्ठावणियपरिहारविसुद्धिएसुवि समं सट्टाणे सिय हीणे नो तुले सिय अन्भहिए जइ हीणे अणतगुणहीणे अह अन्भहिए अनंतगुणमन्भहिए, सुहुमसंपरायसंजयस्स अहक्खायसंजयस्स परट्ठाणे पुच्छा, गोयमा ! हीणे नो तुल्ले नो अब्भहिए अनंतगुणहीणे, अहक्खाए हेट्ठिल्लाणं चउण्हवि नो हीणे नो तुल्ले अभहिए अनंतगुणमन्भहिए, सट्टाणे नो हीणे तुल्ले नो अब्भहिए । एएसि णं भंते ! सामाइयछेदोवट्ठावणिय परिहारविसुद्धियसुहुमसंपरायअहक्खायसंजयाणं जहन्नुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे २ जाव विसेसाहिया वा ? गोयमा ! सामाइयसंजयस्स छेओवडावणिय संजयस्स य एएसि णं जहन्नगा चरित - पज्जवा दोन्हवि तुल्ला, सव्वत्थोवा परिहारविसुद्वियसंजयस्स जहन्नगा चरित्तपज्जवा अनंतगुणा तस्स चेव उक्कोसगा चरित्तपज्जवा अनंतगुणा, सामाइयसंजयस्स छेओवट्ठावणियसंजयस्स य एएसि णं उक्कोसगा चरित्तपज्जवा दोन्हवि तुल्ला अनंतगुणा, सुहुमसंपरायसंजयस्स जहन्नगा == =0+ 1=0=0=0[ ५७ ]0=0=0=0=0=0 Page #67 -------------------------------------------------------------------------- ________________ =0=0=0=0=0===→श्रीभगवती सूत्रांतर्गत चरित्तपज्जवा अणंतगुणा तस्स चेव उक्कोसगा चरित्तपज्जवा अनंतगुणा, अहक्खायसंजयस्स अजहन्नमणुक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा १५ ।। सामाइयसंजए णं भंते! किं सजोगी होज्जा अजोगी होज्जा ? गोयमा ! सजोगी जहा पुलाए एवं जाव सुहुमसंपरायसंजए अहक्खाए जहा सिणाए १६ ॥ सामाइयसंजए णं भंते ! किं सागारोवउत्ते होज्जा अणागारोवड० ? गोयमा ! सागारोवउत्ते जहा पुलाए एवं जाव अहक्खाए, नवरं सुहुमसंपराए सागारोवउत्ते होज्जा नो अणागारोवउत्ते होज्जा १७ ॥ सामाइयसंजए णं भंते ! किं सकसायी होजा अकसायी होज्जा ? गोयमा ! सकसायी होज्जा नो अकसायी होज्जा, जहा कसायकुसीले, एवं छेदोवडावणिएवि, परिहारविसुद्धिए जहा पुलाए, सुहुमसंपरागसंजए पुच्छा, गोयमा ! सकसायी होजा नो अकसायी होजा, जइ सकसायी होज्जा से णं भंते ! कतिसु कसायेसु होज्जा ! *0=0=0=0=0=2[ » ]p==0=0=0=0« Page #68 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण= = = = = = = = = = गोयमा ! एगंमि संजलणलोभे होज्जा, अहक्खायसंजए जहा नियंठे १८॥ ___ सामाइयसंजए णं भंते ! किं सलेस्से अलेस्से होज्जा ? गोयमा! सलेस्से होज्जा जहा कसायकुसीले, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्धिए जहा पुलाए, सुहुमसंपराए जहा नियंठे, अहक्खाए जहा सिणाए, नवरं जइ सलेस्से होज्जा एगाए सुक्कलेस्साए होज्जा १९ ॥ ( सूत्रं ७९२ ) 'एवं छेओवट्ठावणिएवि'त्ति, अनेन बकुशसमानः कालतश्छेदोपस्थापनीयसंयत उक्तः, तत्र च बकुशस्योत्सप्पिण्यवसर्पिणीव्यतिरिक्तकाले जन्मतः सद्भावतश्च सुषमसुषमादिप्रतिभागत्रये निषेधोऽभिहितः दुष्पमसुषमाप्रतिभागे च विधिः छेदोपस्थापनीयसंयतस्य तु तत्रापि निषेधार्थमाह-' नवर' मित्यादि ॥ संयमस्थानद्वारे'सुहमसंपराये' त्यादौ 'असंखेज्जा अंतोमुहुत्तिया संजमट्ठाण' ति अन्तर्मुहूर्ते भवानि आन्तर्मुहूर्तिकानि, अन्तर्मुहूर्त्तप्रमाणा हि तदद्धा, तस्याश्च प्रतिसमयं चरणविशुद्धिविशेषभावादसङ्खथेयानि तानि भवन्ति, यथाख्याते त्वेकमेव, तदद्धायाश्चरणविशुद्धेनिर्विशेषत्वादिति ॥ संयमस्थानाल्पबहुत्वचिन्तायां तु किलासद्भावस्थापनया सम»p=d=d====d[ ५९ ]=d=c=d=c=pe Page #69 -------------------------------------------------------------------------- ________________ *0=0=0=0=0=0=0=0= = श्रीभगवती सूत्रांतर्गत 9 " स्तानि संयमस्थानान्येकविंशतिः, तत्रैकमुपरितनं यथाख्यातस्य, ततोऽधस्तनानि चत्वारि सूक्ष्मसम्परायस्य, तानि च तस्मादसङ्खयेयगुणानि दृश्यानि, तेभ्योऽघश्चत्वारि परि - हृत्यान्यान्यष्टौ परिहारिकस्य, तानि च पूर्वेभ्योऽसङ्ख्येयगुणानि दृश्यानि ततः परिहृतानि यानि चत्वार्यष्टौ च पूर्वोक्तानि तेभ्योऽन्यानि च चत्वारीत्येवं तानि षोडश सामायिकच्छेदोपस्थापनीयसंयतयोः पूर्वेभ्यश्चैतान्यसङ्ख्यातगुणानीति ॥ सन्निकर्षद्वारे - ' सामाइयसंजमे णं भंते ! सामाइयसंजयस्से 'त्यादौ सिय हीणे' त्ति असङ्ख्यातानि तस्य संयमस्थानानि, तत्र च यदैको ही शुद्धिकेऽन्यस्त्वितरत्र वर्त्तते तदैको हीनोऽन्यस्त्वभ्यधिकः, यदा तु समाने संयमस्थाने वर्त्तते तदा तुल्ये, हीनाधिकत्वे च षट्स्थानपतितत्वं स्यादत एवाहछाणवडिए 'ति ॥ उपयोगद्वारे - सामायिक संयतादीनां पुलाकवदुपयोगद्वयं भवति, सूक्ष्मसम्परायसंयतस्य तु विशेषोपदर्शनार्थमाह - ' नवरं सुहुमसंपराइए' इत्यादि, सूक्ष्मसम्परायः साकारोपयुक्तस्तथास्वभावत्वादिति || लेश्याद्वारे - यथाख्यातसंयतः स्नातकसमान उक्तः, स्नातकश्च सलेश्यो वा स्यादलेश्यो वा, यदि सलेश्यस्तदा परमशुक्ललेश्यः स्यादित्येवमुक्तः, यथाख्यातसंयतस्य तु *0=0=0=0=0=0[ ६० ]p=0=0=0=0=D 6 Page #70 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण= = == = =====ce निर्ग्रन्थत्वापेक्षया निर्विशेषेणापि शुक्ललेश्या स्यादतोऽस्य विशेषस्याभिधानार्थमाह-' नवरं जई' त्यादि ॥ परिणामद्वारे-सामाइयसंजए णं भंते ! किं वड्डमाणपरिणामे होजा हीयमाणपरिणामे अवट्ठियपरिणामे ? गोयमा ! वड्डमाणपरिणामे जहा पुलाए, एवं जाव परिहारविसुद्धिए, सुहुमसंपराये पुच्छा, गोयमा ! वड्वमाणपरिणामे वा होजा हीयमाणपरिणामे होज्जा नो अवट्ठियपरिणामे होजा, अहक्खाए जहा नियंठे । सामाइयसंजए णं भंते! केवतियं कालं वडमाणपरिणामे होजा? गोयमा ! जहन्नेणं एक समयं जहा पुलाए, एवं जाव परिहारविसुद्धिएवि, सुहुमसंपरागसंजए णं भंते ! केवतियं कालं वड्डमाणपरिणामे होजा? जहन्नेणं एक समयं उक्कोसेणं अंतोमुहुत्तं, केवतियं कालं हीयमाणपरिणामे एवं चेव, अहक्खायसंजए णं भंते! केवतियं कालं वड्डमाणपरिणामे होजा ? गोयमा ! अहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणवि अंतोमुहुत्तं, केवतियं कालं अववियपरिणामे होज्जा ? गोयमा ! जहन्नेणं एक समयं उकोसेणं देसूणा पुव्वकोडी २०॥ (सूत्रं ७९३) *==d=c=v=o[ ६१ ]==d=c=d=DK Page #71 -------------------------------------------------------------------------- ________________ +D==========श्रीभगवतीसूत्रांतर्गत __'सुहमसंपराये' इत्यादौ, 'वड्डमाणपरिणामे वा होज्जा हीयमाणपरिणामे वा होजानो अवडियपरिणाम होज' ति सूक्ष्मसम्परायसंयतः श्रोणि समारोहन् वर्द्धमानपरिणामस्ततो भ्रस्यन् हीयमानपरिणामः, अवस्थितपरिणामस्त्वसौ न भवति, गुणस्थानकस्वभावादिति । तथा 'सुहुमसम्परायसंजएणं भंते ! केवइयं कालं' इत्यादौ 'जहन्नेणं एवं समयं ति सूक्ष्मसम्परायस्य जघन्यतो वर्द्धमानपरिणाम एक समयं प्रतिपत्तिसमयानन्तरमेव मरणात् , 'उकोसेणं अंतोसुहुत्तं' ति तद्गुणस्थानकस्यैतावत्प्रमाणत्वात् , एवं तस्य हीयमानपरिणामोऽपि भावनीय इति । तथा 'अहक्वायसंजए णं भंते!, इत्यादी 'जहन्नेणं अंतोमुत्तं उकोसेणंपि अंतोमुहुत्तं' त्ति यो यथाख्यातसंयतः केवलज्ञानपुत्पादयिष्यति यश्च शैलेशीप्रतिपन्नस्तस्य वर्द्धमानपरिणामो जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्न तदुत्तरकालं तद्ध्यवच्छेदात् , अवस्थितपरिणामस्तु जघन्येनैकं समयं, उपशमाद्धायाः प्रथमसमयानन्तरमेव मरणात् , 'उक्कोसेणं देसूणं' पुव्वकोडि' त्ति एतच्च प्राग्वद्भावनीयमिति । बन्धद्वारे सामाइयसंजए णं भंते ! कइ कम्मप्पगडीओ बंधइ ? गोयमा! सत्तविहबंधए वा अट्टविहवं ===v=p= ६२ =p====DR Page #72 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण= = = = = = = = = = धए वा एवं जहा बउसे, एवं जाव परिहारविसुद्धिए, सुहमसंपरागसंजए पुच्छा, गोयमा! आउयमोहणिज्जवजाओ छ कम्मप्पगडीओ बंधति, अहक्खाएसंजए जहा सिणाए २१॥ सामाइयसंजए णं भंते कति कम्मप्पगडीओ वेदेति ? गोयमा ! नियमं अट्ट कम्मप्पगडीओ वेदेति, एवं जाव सुहमसंपराए, अहक्खाए पुच्छा, गोयमा ! सत्तविहवेयए वा चउविहवेयए वा, सत्तविह वेदेमाणे मोहणिजवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेति, चत्तारि वेदेमाणे वेयणिज्जाउयनामगोयाओ चत्तारि कम्मप्पगडीओ वेदेति २२॥ सामाइयसंजएणं भंते ! कति कम्मप्पगडीओ उदीरेति ? गोयमा! सत्तविह जहा बउसो, एवं जाव परिहारविसुद्धीए, सुहुमसंपराए पुच्छा, गोयमा ! छव्विह उदीरए, वा पंचविह उदीरए वा, छ उदीरेमाणे आउयवेयणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ उदीरेइ, पंच उदीरेमाणे आउयवेयणिज्जमोहणिज्जवज्जाओ पंच कम्मप्पगडीओ उदीरेइ, अहक्खायसंजए पुच्छा, गोयमा! पंचविह उदीरए वा दुविह उदीरए वा अणु = = = = = ६३ ] = = = = =DRA Page #73 -------------------------------------------------------------------------- ________________ +0===d=d=d=d=v=d=dश्रीभगवतीसूत्रांतर्गत दीरए वा, पंच उदीरेमाणे आउय० सेसं जहा नियंठस्स २३ ॥ ( सूत्रं ७९४) सामाइयसंजए णं भंते ! सामाइयसंजयत्तं जहमाणे किं जहति किं उवसंपज्जति? गोयमा! सामाइयसंजयत्तं जहति छेदोवट्ठावणियसंजयंवा सुहमसंपरागसंजयं वा असंजमंवा उवसंपज्जति, छेओवट्ठावणिए पुच्छा, गोयमा! छेओवट्ठावणियसंजयत्तं जति सामाइयसंज० परिहारवि० सुहुमसं० असंज० संजमासंजमं वा उव०, परिहारविसुद्धिए पुच्छा, गोयमा! परिहारविसुद्धियसंजयत्तं जहति छेदोवट्ठावणियसंजयं वा असंजमं वा उपसंपज्जति, सुहुमसंपराए पुच्छा, गोयमा ! सुहुमसंपरायसंजयत्तं जहति सामाइयसंजयं वा छेओवट्ठावणियसंजयं वा अहक्खायसंजयं वा असंजमं वा उवसंपज्जइ, अहक्खायसंजए णं पुच्छा, गोयमा ! अहक्खायसंजयत्तं जहति सुहुमसंपरागसंजयं वा असंजमं वा सिद्धिगतिं वा उवसंपज्जति २४ ॥ (सूत्रं ७९५) सामाइयसंजए णं भंते ! किं सन्नोवउत्ते हो० नोसन्नोवउत्ते होज्जा? गोयमा! सन्नोवउत्ते *D===d==c[ ६४ ]=d=d==d=cs Page #74 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण= = = = = == ===ce जहा बउसो, एवं जाव परिहारविसुद्धिए, सुहुमसंपराए अहक्खाए य जहा पुलाए २५ ॥ सामाइयसंजए णं भंते ! किं आहारए होज्जा अणाहारए होज्जा ? जहा पुलाए, एवं जाव सुहुमसंपराए, अहक्खायसंजए जहा सिणाए २६॥ सामाइयसंजए णं भंते ! कति भवग्गहणाई होज्जा ? गोयमा ! जह० एकं समयं उक्कोसेणं अट्ट, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्धिए पुच्छा, गोयमा! जहन्नेणं एकं समयं उक्कोसेणं तिन्नि, एवं जाव अहक्खाए २७ ॥ (सूत्रं ७९६) ___ 'सुहुमसंपराए' इत्यादौ 'आउयमोहणिजवजा. ओ छ कम्मप्पगडीओ बंधईत्ति सूक्ष्मसम्परायसंयतो ह्यायुर्न बध्नाति अप्रमत्तान्तत्वात्तद्वन्धस्य, मोहनीयं च बादरकषायोदयाभावान बनातीति तद्वर्जाः षट् कर्मप्रकतीर्बनातीति ॥ वेदद्वारे-'अहक्खाये' त्यादौ 'सत्तविहवेयए वा चउविहवेयए व' त्ति यथाख्यातसंयतो निर्ग्रन्थावस्थायां 'मोहवज'त्ति मोहवर्जानां सप्तानां कर्मप्रकृतीनां वेदको, मोहनीयस्योपशान्तत्वात् क्षीणत्वाद्वा, स्नातकावस्थायां तु चतसृणामेव, घातिकर्मप्रकृतीनां तस्य == = ===[ ६५ ]= == ==ER Page #75 -------------------------------------------------------------------------- ________________ +0==v=v=v=v=v=v=D=0श्रीभगवतीसूत्रांतर्गत क्षीणत्वात् ॥ उपसम्पद्धानद्वारे- सामाइयसंजए ण' मित्यादि, सामायिकसंयतः सामायिकसंयतत्वं त्यजति छेदोपस्थापनीयसंयतत्वं प्रतिपद्यते, चतुर्यामधर्मात्पश्चयामधर्मसङ्क्रमे पार्श्वनाथशिष्यवत् , शिष्यको वा महावतारोपणे, सूक्ष्मसम्परायसंयतत्वं वा प्रतिपद्यते श्रेणिप्रतिपत्तितः असंयमादिर्वा भवेद्भावप्रतिपातादिति । तथा छेदोपस्थापनीयसंयतश्छेदोपस्थापनीयसंयतत्वं त्यजन् सामायिकसंयतत्वं प्रतिपद्यते, यथाऽऽदिदेवतीर्थसाधुः अजितस्वामितीर्थ प्रतिपद्यमानः, परिहारविशुद्धिकसंयतत्वं वा प्रतिपद्यते, छेदोपस्थापनीयवत एव परिहारविशुद्धिसंयमस्य योग्यत्वादिति । तथा परिहारविशुद्धिकसंयतः परिहारविशुद्धिकसंयतत्वं त्यजन् छेदोपस्थापनीयसंयतत्वं प्रतिपद्यते पुनर्गच्छाद्याश्रयणात् असंयम वा प्रतिपद्यते देवत्वोत्पत्ताविति । तथा सूक्ष्मसम्परायसंयतः सूक्ष्मसम्परायसंयतत्वं श्रेणीप्रतिपातेन त्यजन् सामायिकसंयतत्वं प्रतिपद्यते यदि पूर्व सामायिकसंयतो भवेत् , छेदोपस्थापनीयसंयतत्वं वा प्रतिपद्यते यदि पूर्व छेदोपस्थापनीयसंयतो भवेत् , यथाख्यातसंयतत्वं वा प्रतिपद्यते श्रेणीसमारोहणत इति, तथा यथाख्यातसंयतो यथाख्यातसंयतत्वं त्यजन् श्रेणिप्रतिपतनात् सूक्ष्मसम्परायसंयतत्वं प्रतिपद्यते असंयम वा प्रति*== = ==v[ ६६ ]== ===0K Page #76 -------------------------------------------------------------------------- ________________ पंच संयतविवरण : == = पद्यते, उपशान्तमोहत्वे मरणात् देवोत्पत्तौ सिद्धिगतिं वोपसम्पद्यते स्नातकत्वे सतीति ॥ आकर्षद्वारे - सामाइयसंजयस्स णं भंते! एग भवग्गहणिया केवतिया आगरिसा प० ? गोयमा ! जहन्नेणं जहा बउसस्स, छेदोवावणियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं एक्कं उक्कोसेणं वीसपुहुत्तं, परिहारविसुद्धियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं एवं उक्कोसेणं तिन्नि, सुहुमसंपरायस्स पुच्छा, गोयमा ! जहन्नेणं एकं उक्कोसेणं चत्तारि, अहक्खायस्स पुच्छा, गोयमा ! जहन्नेणं एक्कं उक्कोसेणं दोन्नि । सामाइयसंजयस्स णं भंते! नाणाभवग्गहणिया केवतिया आगरिसा प० ? गोयमा ! जहा बउसे, छेदोवडावणियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं दोन्नि उक्कोसेणं उवरिं नवहं सयाणं अंतो सहस्सस्स, परिहारविसुद्धियस्स जहन्त्रेणं दोन्नि उक्कोसेणं सत्त, सुहुमसंपरागस्स जहन्नेणं दोन्नि उक्कोसेणं नव, अहक्खायस्स जहन्नेणं दोन्नि उक्कोसेणं पंच ॥ (सूत्रं ७९७) 'छेदोबट्टावणीयस्से' त्यादौ ' वीसपुहुत्तं ' ति छेदोपस्थापनीयस्योत्कर्षतो विंशतिपृथक्त्वं पञ्चषादिविंशतयः आकर्षाणां भवन्ति 'परिहारविसुद्धियस्से' त्यादौ *0=0=0=0=0=0[ ६७ ]q=g=g=0=0=0+ Page #77 -------------------------------------------------------------------------- ________________ ]=0=0=0=0=0=0=0= = श्रीभगवती सूत्रांतर्गत ' उक्कोसेणं तिन्नि ' त्ति परिहारविशुद्धिकसंयतत्वं त्रीन् वारान् एकत्र भवे उत्कर्षतः प्रतिपद्यते, 'सुहमसंपरायस्से' त्यादौ ' उक्कोसेणं चत्तारि 'त्ति एकत्र भवे उपशमणीद्वयसम्भवेन प्रत्येकं सङ्क्क्लिश्यमानविशुद्धयमानलक्षणसूक्ष्मसम्परायद्वयभावाच्चतस्रः प्रतिपत्तयः सूक्ष्मसम्पराय - संयतत्वे भवन्ति, 'अहक्खाए' इत्यादौ 'उक्कोसेणं दोन्नि' त्ति उपशमश्रेणीद्वयसम्भवादिति । नानाभवग्रहणाकर्षाधिकारे 'छेओवद्वावणीयस्से' त्यादौ 'उक्को सेणं उवरिं नवहं सयाणं अंतोसहस्स' त्ति, कथं १ किलैकत्र भवग्रहणे षड्विंशतय आकर्षाणां भवन्ति, ताश्चाष्टाभिर्भवैगुणिता नव शतानि षष्ट्यधिकानि भवन्ति, इदं च सम्भवमात्रमाश्रित्य सङ्ख्याविशेषप्रदर्शनमतोऽन्यथाऽपि यथा नव शतान्यधिकानि भवन्ति तथा कार्यं, 'परिहारविसुद्धिस्से' त्यादौ ' उक्कोसेणं सत्त' त्ति कथम् ? एकत्र भवे तेषां त्रयाणामुक्तत्वात् भवत्रयस्य च तस्याभिधानादेकत्र भवे श्रयं द्वितिये द्वयं तृतीये द्वयमित्यादिविकल्पतः सप्ताकर्षाः परिहारविशुद्धिकस्येति । 'सुहुमसंपरायसे' त्यादौ 'उक्कोसेणं नव'त्ति कथं ?, सूक्ष्मसम्परायस्यैकत्र भवे आकर्षचतुष्कस्योक्तत्वाद्भवत्रयस्य च तस्याभिधानादेकत्र चत्वारो द्वितीयेऽपि चत्वारस्तृतीये चैक इत्येवं नवेति । ' अहक्खाए ' इत्यादौ ' उक्कोसेणं =0=0=0=0[ ६८ ]d=०=०=०= === ⇒⇒ Page #78 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण=v=v=c=v=v=v=v=v===ber पंच'त्ति, कथं ? यथाख्यातसंयतस्यैकत्र भवे द्वावाकर्षों द्वितीये च द्वावेकत्र चैक इत्येवं पञ्चेति ॥ कालद्वारे सामाइयसंजए णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहन्नेणं एक्कं समयं उफ्कोसेणं देसूणएहिं नवहिं वासेहिं ऊणिया पुवकोडी, एवं छेदोवट्ठावणिएवि, परिहारविसुद्धिए जहन्नेणं एक्कं समयं उक्कोसेणं देसूणएहिं एकूणतीसाए वासेहिं ऊणिया पुव्वकोडी, सुहुमसंपराए जहा नियंठे, अहक्खाए जहा सामाइयसंजए । सामाइयसंजया णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! सव्वद्धा, छेदोवट्ठावणिएसु पुच्छा, गोयमा ! जहन्नेणं अड्डाइजाई वाससयाई उक्को. पन्नासं सागरोवमकोडिसयसहस्साई, परिहारविसुद्धीए पुच्छा, गोयमा ! जहन्नेणं देसूणाई दो वाससयाइं उक्को० देसूणाओ दो पुव्वकोडीओ, सुहुमसंपरागसंजयाणं भंते ! पुच्छा, गोयमा ! जह० एक समयं उक्कोसेणं अंतोमुहुत्तं, अहक्खायसंजया जहा सामाइयसंजया २९ ॥ . सामाइयसंजयस्स २ णं भंते ! केवतियं कालं अंतरं होइ ? गोयमा ! जहन्नेणं जहा पुलागस्स >====p=d[ ६९ ]=p=v=v=v=on Page #79 -------------------------------------------------------------------------- ________________ *==d=d=d== ===श्रीभगवतीसूत्रांतर्गत एवं जाव अहक्खायसंजयस्स, सामाइयसं. भंते ! पुच्छा, गोयमा ! नत्थि अंतरं, छेदोवट्ठाबणियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं तेवहि वाससहस्साइं उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाको. डीओ, परिहारविसुद्धियस्स पुच्छा, गोयमा ! जहन्नेणं चउरासीइं वाससहस्साइं उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ, सुहमसंपरायाणं जहा नियंठाणं, अहक्खायाणं जहा सामाइयसंजयाणं ३०॥ सामाइयसंजयस्स णं भंते ! कति समुग्घाया पन्नत्ता ? गोयमा ! छ समुग्घाया पन्नत्ता, तं जहा कसायकुसीलस्स, एवं छेदोवट्ठावणियस्सवि, परिहारविसुद्धियस्स जहा पुलागस्स, सुहुमसंपरागस्स जहा नियंठस्स, अहक्खायस्स जहा सिणायस्स ३१ ॥ सामाइयसंजए णं भंते ! लोगस्स किं संखेजहभागे होजा असंखेजइभागे पुच्छा, गोयमा! नो संखेजइ जहा पुलाए, एवं जाव सुहुमसंपराए। अहक्खायसंजए जहा सिणाए ३२॥ सामाइयसंजए णं भंते ! लोगस्स किं संखेजहभागं फुसइ०? जहेव होजा तहेव फुसइ ३३ ॥ +0= === =o[ ७० ]g=n=D=p=d=d« Page #80 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण=p-o=D=D=D= == ==on ___सामाइयसंजए णं भंते ! कयरंमि भावे होज्जा १ गोयमा ! खाओवसमिए भावे होज्जा, एवं जाव सुहुमसंपराए, अहक्खाय संजए पुच्छा, गोयमा ! उवसमिए वा खइए वा भावे होज्जा ३४॥ सामाइयसंजयाणं भंते ! एगसमएणं केवतिया होज्जा ? गोयमा ! पडिवज्जमाणए य पडुच्च जहा कसायकुसीला तहेव निरवसेसं, छेदोवट्ठावणिया पुच्छा, गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अस्थि सिय नत्थि, जइ अस्थि जहनेणं एक्को वा दो वा तिन्नि वा उक्कोसेणं सयपुहुत्तं, पुव्वपडिवन्नए पडुच्च सिय अस्थि, सिय नत्थि, जह अस्थि जहन्नेणं कोडिसयपुहुत्तं उकोसेणवि कोडिसयपुहुत्तं, परिहारविसुद्धिया जहा पुलागा, सुहुमसंपराया जहा नियंठा, अहक्खायसंजयाणं पुच्छा, गोयमा ! पडिवज्जमाणए पडुच सिय अस्थि सिय नत्थि, जइ अस्थि जहन्नेणं एको वा दो वा तिन्नि वा उक्कोसेणं बावट्टसयं अट्टत्तरसयं खवगाणं चउप्पन्नं उवसामगाणं, पुव्वपडिवन्नए Page #81 -------------------------------------------------------------------------- ________________ = श्रीभगवती सूत्रांतर्गत पहुच जहन्नेणं कोडिपुहुत्तं उक्कोसेणवि कोडिपुहुतं ३५ ॥ एएसि णं भंते ! सामाइयछे ओवट्ठावणियपरिहारविसुद्धियसुहुम संपरायअहक्वायसंजयाणं कयरे २ जाव विसेसाहिया ? गोयमा ! सवत्थोवा सुहुमसंपरायसंजया परिहारविसुद्धियसंजया संखेज्जगुणा अहक्खायसंजया संखे० छेओवट्ठावणियसंजया संखे० सामाइयसंजया संखेज्जगुणा ३६ || (सूत्रं ७९८ ) 'सामाइय' इत्यादौ सामायिक प्रतिपत्तिसमयसमनन्तरमेव मरणादेकः समयः, 'उक्कोसेणं देणएहिं नवहिं वासेहिं ऊणिया पुच्वकोडी 'ति यदुक्तं तद्गर्भसमयादारभ्यावसेयम्, अन्यथा जन्मदिनापेक्षयाऽष्टवर्षो - निकैव सा भवतीति, 'परिहारविसुद्धिए जहन्नेणं एकं समयं ति मरणापेक्षमेतत्, 'उक्कोसेणं देणएहिं ति, अस्यायमर्थः - देशोननववर्षजन्मपर्यायेण केनापि पूर्वकोट्यायुषा प्रव्रज्या प्रतिपन्ना, तस्य च विंशतिवर्षप्रव्रज्यापर्यायस्य दृष्टिवादोऽनुज्ञातस्ततश्चासौ परिहारविशुद्धिकं प्रतिपन्नः, तच्चाष्टादशमासमानमप्यविच्छिन्नतत्परिणामेन तेना *0=0=0=0=0=0[ co ]q=0=0=0=0=0* Page #82 -------------------------------------------------------------------------- ________________ पंच संयत विवरण- ==0= जन्मपालितमित्येवमेकोनत्रिंशद्वर्षोनां पूर्वकोटिं यावत्तत्स्यादिति, 'अहक्खाए जहा सामाइयसंजए 'ति तत्र जघन्यत एकं समयं उपशमावस्थायां मरणात्, उत्कर्षतो देशोना पूर्वकोटी, स्नातकयथाख्यातापेक्षयेति । पृथक्त्वेन कालचिन्तायां 'छेओवट्ठावणिए' इत्यादि, तत्रोत्सपि - ण्यामादितीर्थकरस्य तीर्थ यावच्छेदोपस्थापनीयं भवतीति, तीर्थ च तस्य सार्द्धे द्वे वर्षशते भवतीत्यत उक्तं- ' अड्डाइज्जाई' इत्यादि, तथाऽवसपिण्यामादितीर्थकरस्य तीर्थं यावच्छेदोपस्थापनीयं प्रवर्त्तते तच्च पञ्चाशत्सागरोपमकोटीलक्षा इत्यतः ‘उक्कोसेणं पन्नास ' मित्याद्युक्तमिति । परिहारविशुद्धिककालो जघन्येन 'देसूणाई दो वाससयाई' ति, कथम् १, उत्सपिण्यामाद्यस्य जिनस्य समीपे कश्चिद्वर्षशतायुः परिहारविशुद्धिकं प्रतिपन्नस्तस्यान्तिके तज्जीवि - तान्तेऽन्यो वर्षशतायुरेव ततः परतो न तस्य प्रतिपत्तिरस्तीत्येवं द्वे वर्षशते, तयोश्च प्रत्येकमेकोनत्रिंशति वर्षेषु गतेषु तत्प्रतिपत्तिरित्येवमष्टपञ्चाशता वर्षैर्न्यने ते इति देशोने इत्युक्तं, एतच्च टीकाकारव्याख्यानं, चूर्णिकारव्याख्यानमप्येवमेव, किन्त्ववसप्पिण्यन्तिमजिनापेक्षमिति विशेषः, 'उक्कोसेणं देसूणाओ दो पुव्वकोडीओ' चि, कथम् ?, अवसपिण्यामादितीर्थकरस्यान्तिके पूर्वकोव्यायुः =====O *0=0=0=0=0=0[ ko ]d=0=0=0=0=0« Page #83 -------------------------------------------------------------------------- ________________ *===========श्रीभगवतीसूत्रांतर्गत कश्चित्परिहारविशुद्धिकं प्रतिपन्नस्तस्यान्तिके तजीवितान्तेऽन्यस्तादृश एव तत्प्रतिपन्न इत्येवं पूर्वकोटीद्वयं तथैव देशोनं परिहारविशुद्धिकसंयतत्वं स्यादिति ॥ अन्तरद्वारे-'छेओवट्ठावणिए'त्यादौ 'जहन्नेणं तेवहि वाससहस्साईति, कथम् ?, अवसपिण्यां दुष्षमा यावच्छेदोपस्थापनीयं प्रवर्तते ततस्तस्या एवैकविंशतिवर्षसहस्रमानायामेकान्तदुष्षमायामुत्सपिण्याश्चैकान्तदुष्षमायां दुष्षमायां च तत्प्रमाणायामेव तदभावः स्यात् एवं चैकविंशतिवर्षसहस्रमानत्रयेण त्रिषष्टिवर्षसहस्राणामन्तरमिति, 'उकोसेणं अट्ठारस सागरो. वमकोडाकोडीओ'ति किलोत्सपिण्यां चतुर्विंशतितमजिनतीर्थे छेदोपस्थापनीयं प्रवर्त्तते ततश्च सुषमदुष्षमादिसमात्रये क्रमेण द्वित्रिचतुःसागरोपमकोटीकोटीप्रमाणे अतीते अवसपिण्याश्चैकान्तसुषमादित्रये क्रमेण चतुस्त्रिद्विसागरोपमकोटी२प्रमाणे अतीतप्राये प्रथमजिनतीर्थे छेदोपस्थापनीयं प्रवर्त्तत इत्येवं यथोक्तं छेदोपस्थापनीयस्यान्तरं भवति, यच्चेह किञ्चिन्न पूर्यते यच्च पूर्वसूत्रेऽतिरिच्यते तदल्पत्वान्न विवक्षितमिति, 'परिहारविसुद्धियस्से'त्यादि, परिहारविशुद्धिकसंयतस्यान्तरं जघन्यं चतुरशीतिवर्षसहस्राणि, कथम् ?, अवसर्पिण्या दुष्षमैकान्तदुष्षमयोरुत्सपिण्याश्चैकान्तदुष्षमादुष्षमयोः प्रत्येकमेकविंशतिवर्षसहस्र•c=c=d=d=c=o[ ७४ ]d=v=v=o=d=Dte Page #84 -------------------------------------------------------------------------- ________________ पंचसंयतविवरण=v=d=p=d=d=d=d=c=v=be प्रमाणत्वेन चतुरशीतिवर्षसहस्राणां भवति तत्र च परिहारविशुद्धिकं न भवतीति कृत्वा जघन्यमन्तरं तस्य यथोक्तं स्यात् , यश्चैहान्तिमजिनानन्तरो दुष्षमायां परिहारविशुद्धिककालो यश्चोत्सपिण्यास्तृतीयसमायां परिहारविशुद्धिकप्रतिपत्तिकालात्पूर्वः कालो नासौ विवक्षितोऽल्पत्वादिति, 'उकोसेणं अट्ठारससागरोवमकोडाकोडीओ' ति छेदोपस्थापनीयोत्कृष्टान्तरवदस्य भावना कार्येति ।। परिमाणद्वारे 'छेदोवट्ठावणिये' इत्यादौ 'जहन्नेणं कोडिसयपुहुत्तं उक्कोसेणवि कोडिसयपुहुत्तं'त्ति, इहोत्कृष्टं छेदोपस्थापनीयसंयत परिमाणमादि तीर्थकर तीर्थान्याश्रित्य संभवति, जघन्यं तु तत्सम्यग् नावगम्यते, यतो दुष्षमान्ते भरतादिषु दशसु क्षेत्रेषु प्रत्येकं तद्यस्य भावाविंशतिरेव तेषां श्रूयते, केचित्पुनराहुः-इदमप्यादितीर्थकराणां यस्तीथकालस्तदपेक्षयैव समवसेयं, कोटीशतपृथक्त्वं च जघन्यमल्पतरमुत्कृष्टं च बहुतरमिति ॥ अल्पबहुत्वद्वारे,-'सव्वत्थोवा सुहमसंपरायसंजय'त्ति स्तोकत्वात्तत्कालस्य निर्ग्रन्थतुल्यत्वेन च शतपृथक्त्वप्रमाणत्वात्तेषां, 'परिहारविसुद्धियसंजया संखेजगुण'त्ति तत्कालस्य बहुत्वात् पुलाकतुल्यत्वेन च सहस्रपृथक्त्वमानत्वात्तेषाम्, 'अहक्खायसंजया संखेजगुण'त्ति कोटीपृथक्त्वमानत्वा+0= ====c[ ७५ ]=====be Page #85 -------------------------------------------------------------------------- ________________ +v=v==D=p=d=d=d=0=-श्रीभगवतीसूत्रांतर्गत तेषां, 'छेदोवट्ठावणियसंजया संखेनगुण'त्ति कोटीशतपृथक्त्वमानतया तेषामुक्तत्वात् , 'सामाइयसंजया संखेजगुण'त्ति कषायकुशीलतुल्यतयाकोटीसहस्रपृथक्त्वमानत्वेनोक्तत्वात्तेषामिति ॥ UZULUSLCULULUCULULUCULULUÇuçucusupuu תכתבתכתבתבתכחכחכחכחכחכחכתכוכתכתפתלתל 1 इति श्रीभगवतीसूत्रपंचविंशतितमशतकस्य सप्तमोदेशकावुद्धरितं पंचसंयतप्रकरणं समाप्तं । TSYSL5454545454545 הכתבתבחכתלהבהבהבהבהבהבהבהבהבהבהבהבהבהב RAL Page #86 -------------------------------------------------------------------------- _