________________
D=d==D=D=d=0=D=શ્રીભગવતીસૂત્રોદ્ધરિત
પરિહારવિશુદ્ધિકસંયત ર્મભૂમિમાં જ હોય, અકર્મભૂમિમાં ન હોય (એનું સંહરણ થતું નથી.) - સૂક્ષ્મસં૫રાય ને યથાખ્યાત સંયત માટે સામાવિકસંયત પ્રમાણે જાણવું ૧૨ મું કાળ દ્વાર–
સામાયિકસંયત ઉત્સર્પિણી કાળે હાય, અવસર્પિણી કાળે હોય કે નેઉત્સર્પિણીનો અવસર્પિણી કાળે હૈય?.
ઉત્તર-ઉત્સર્પિણી કાળે હોય, અવસર્પિણી કાળે હાય અને ઉત્સર્પિણીનેઅવસર્પિણી કાળે પણ હોય.
જે ઉત્સર્પિણી કાળે હોય તે ક્યા આરામાં હોય?
ઉત્તર–જન્મને આશ્રયીને દુષમા, દુષમસુષમાં ને સુષમદુષમા (બીજો, ત્રીજે ને ચોથો) એ ત્રણે આરે હાય, સદ્દભાવને આશ્રયી ત્રીજા ચોથામાં જ હોય. સંહરણને આશ્રયીને કોઈ પણ કાળે હાય.
જે અવસર્પિણી કાળે હોય તો જન્મને સદૂભાવને આશ્રયીને સુષમદુષમા, દુષમસુષમા ને દુષમા (ત્રીજે, ચોથ ને પાંચમે આરે) એ ત્રણે આરે D===D==[ ૧૪ ]==D=D=t1=0