SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અg==D====0=D=શ્રીભગવતીસૂદ્ધરિત પ્રમાણે જાણવું. પરિહારવિશુદ્ધિકસંયત પુરુષવેદી કે કૃતનપુંસકવેદી હોય છે. સૂમસં૫રાય અને યથાખ્યાત સંયત અદક હાય છે. ૩ ત્રીજું રાગ દ્વાર– સામાયિકસંયત સરાગી (રાગવાળ) હોય કે વીતરાગ હોય? ઉત્તર–સામાયિકસંયત, છેદેપસ્થાપની સંયત, પરિહારવિશુદ્ધિક સંયત ને સૂક્ષ્મસંપરાય સંયત એ ચારે સંયત રાગવાળા હોય. યથાખ્યાતસયત (૧૧૧૨–૧૩-૧૪ ગુણસ્થાનવાળા) વીતરાગ હોય. તેના બે પ્રકાર (છદ્મસ્થ ને કેવળી) ઉપર કહ્યા પ્રમાણે જાણવા. ૪ ચેાથે કલ્પ દ્વાર– સામાયિકસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? ઉત્તર–સ્થિતકલ્પમાં હોય ને અતિકલ્પમાં પણ હાય. છેદપસ્થાપનીયસંયત સ્થિતકલ્પમાં હોય કે અસ્થિતકલ્પમાં હોય? D= =d=D=d=g[ ૬ ] =D=d===--
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy