SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ **]==]=0===0====== —શ્રીભગવતીસૂત્રાદ્ધરિત પરિહારવિશુદ્ધિકની જધન્ય એ પલ્યાપમની ને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની જાણવી. સૂક્ષ્મસ પરાય ને યથા ખ્યાતની વૈમાનિકમાં જાય તા તેત્રીશ સાગરાપમની સ્થિતિ સમજવી. ૧૪ સુ` સચમસ્થાન દ્વાર— સામાયિક સંચતના સચમસ્થાન કેટલા કહ્યા છે? ઉત્તર–અસંખ્યાત કહ્યા છે. એ જ પ્રમાણે છેદેશપસ્થાપનીય સંત ને પરિહારવિશુદ્ધિકસયત માટે સમજવું. સૂક્ષ્મસ’પરાયના અસંખ્ય સ્થાના કહ્યા છે અને તેની સ્થિતિ અંતર્મુહૂત્ત'ની કહી છે. યથાખ્યાત સયતનું સંયમસ્થાન એક જ કહ્યું છે. (અપમહત્વ) યથાખ્યાત સંગતનું સંયમસ્થાન એક જ હાવાથી તે સવથી અલ્પ છે, તેથી સૂક્ષ્મસપરાયના સ્થાન અંતર્મુહૂત્ત સુધી રહેનારા અસખ્યગુણા છે, તેથી પરિહારવિશુદ્ધિકના અસંખ્યાતગુણા છે, તેથી સામાયિક સંયત ને છેદાપસ્થાપનીય સયતના અસંખ્યાતગુણા છે અને પરસ્પર સરખા છે. *0=7=D=1====p[ 2 ]p===d=1=1=DG
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy