________________
3=D=0== શ્રીભગવતીસુત્રાદ્ધતિ
અહીં હું પ્રાયે સંક્ષેપથી જ પંચસયતનું સ્વરૂપ કહેવા ઇચ્છું છું. તે પાંચસથતના નામ આ પ્રમાણે -
૧ સામાયિક સંગત, ૨ દેપસ્થાપનીય સંયત, ૩ પરિહારવિશુદ્ધિક સયત, ૪ સૂક્ષ્મસ’પરાય સયત અને ૫ ચથાખ્યાત સયત.
છત્રીશ દ્વાર આ પ્રમાણે છેઃ—૧ પ્રજ્ઞાપન, ૨ વેદ, ૩ રાગ, ૪ કલ્પ, ૫ ચારિત્ર, ૬ પ્રતિસેવના (વિરાધના), ૭ જ્ઞાન, ૮ તી, ૯ લિંગ, ૧૦ શરીર, ૧૧ ક્ષેત્ર, ૧૨ કાળ, ૧૩ ગતિ, ૧૪ સચમ, ૧૫ નિકાસ–સનિક, ૧૬ યોગ, ૧૭ઉપયાગ, ૧૮ કષાય, ૧૯ લેશ્યા, ૨૦ પરિણામ, ૨૧ બંધ, ૨૨ વેદ-કર્મનુ વેદવુ', ૨૩ ઉદીરણા, ૨૪ ઉપસ’પદ-હાન (સ્વીકાર અને ત્યાગ ), ૨૫ સંજ્ઞા, ૨૬ આહાર, ૨૭ ભવ, ૨૮ આકર્ષ, ૨૯ કાળમાન, ૩૦ અંત, ૩૧ સમુદ્ધાત, ૩૨ ક્ષેત્ર, ૩૩ સ્પના, ૩૪ ભાવ, ૩૫ પરિમાણ અને ૩૬ અલ્પમહુ
૧ પ્રથમ પ્રજ્ઞાપન દ્વાર કહે છેઃ—
સામાયિક સચતના કેટલા પ્રકાર કહ્યા છે ? ઉત્તર—બે પ્રકાર કહ્યા છે. ૧ વરિક, ર યાવત
3=D=D=D==[ ૨ ]===D= =[0==]