SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ pJgalpha¢Ð]] =n=00==u=n=n=1 સરખા અને સાથી થાડા છે. તેથી પિરહારિવશુદ્વિકના જધન્ય પવા અનંતગુણા છે અને તેથી તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. અને તેથી સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સચતના ઉત્કૃષ્ટ ચારિત્રવા અનંતગુણા છે ને પરસ્પર સરખા છે. તેથી સૂક્ષ્મસ ́પરાયના જધન્ય પવા અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપવા અન તગુણા છે. તેથી યથાખ્યાતસયતના અજધન્ય ને અનુત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. ૧૬ સુ′ યેાગ દ્વાર સામાયિક સંયત સયેાગી હાય કે અયાગી હાય ? ઉત્તર—સયાગી હાય, અયાગી ન હેાય. સયેાગી હાય તે મનયાગી-વચનયાગી—કાયયેાગી હાય. એ પ્રમાણે સૂક્ષ્મસ પરાય સુધી જાણવુ . યથાખ્યાત સંયંત સયાગી હાય કે અયાગી હાય? ઉત્તર—સયેાગી હાય અને અયાગી પણ હાય. સયેાગી હાય તા ત્રણે યાગવાળા ( ૧૧–૧૨–૧૩ મે ) હાય અને અયાગી ચૌદમે ગુણઠાણે વતા હાય. D=0=[]=D==]=D[ ૨૨ ]p==n=0=]=r&
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy