SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ =D==g==D===શ્રીભગવતીસૂત્રદ્ધારિત તેમાં પહેલા ભવમાં ચાર, બીજા ભવમાં ચાર ને ત્રીજા ભવમાં એક એમ કુલ નવ આકર્ષ થાય છે. યથાખ્યાત ચારિત્ર ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. તેમાં પહેલા ભવમાં બે, બીજા ભવમાં બે કે ત્રીજા ભવમાં એક-એમ કુલ પાંચ આકર્ષ થાય છે. ૨૯ મું સંતપણાની સ્થિતિ (કાળ) નું દ્વાર એક જીવ આશ્રી સામાયિક સંયત કાળથી કયાંસુધી હોય? ઉત્તર-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ઊણું નવ વરસે ન્યૂન ઝેડ પૂર્વ સુધી હોય. એ પ્રમાણે છે પસ્થાપનીય માટે પણ સમજવું. પરિહારવિશુદ્ધિક જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૯ વર્ષ ઊણ કોડ પૂર્વ સુધી હોય. સૂક્ષ્મસં૫રાય સંચિત જધન્ય એક સમય ને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હાય. યથાખ્યાત સંયત માટે સામાયિક સંયત પ્રમાણે સમજવું અનેક જીવ આચી સામાયિક સંત કેટલા કાળ સુધી શાસનમાં પામીએ? એટલે કે સામાયિક સંય કાળથી ક્યાં સુધી હોય? D==d=D==[ ૩૪ ] =0==d=0=/
SR No.022245
Book TitlePanch Sanyat Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages86
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy