Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 49
________________ ==0=d====D=શ્રીભગવતીસૂત્રદ્ધારિત ઉત્તર–છ સમુદ્રઘાત હાય. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ ને ૬ આહારક, છેદોષસ્થાપનીય માટે પણ છ સમુદ્રઘાત સમજવા. પરિહારવિશુદ્ધિકને ત્રણ સમુદ્રઘાત હોય. વેદના, કષાય ને મરણ. સૂક્ષ્મસંપાયને સમુદ્રઘાત ન હોય. યથાખ્યાત સંયતને એક કેવળી સમુદ્રઘાત હોય. મું ક્ષેત્ર દ્વાર– સામાયિક સંયત (વાળા જીવા) લેકના સંખ્યાતમા ભાગમાં હોય કે અસંખ્યાતમા ભાગમાં હોય ? ઉત્તર–લેકના સંખ્યામાં ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હાય. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી સમજવું. યથાખ્યાત સંયત લેકના સંખ્યાતમા ભાગમાં ન હોય, સંખ્યાતા ભાગમાં ન હોય, અસંખ્યાતમા ભાગમાં હોય, અસંખ્યાતા ભાગમાં હોય અને સર્વ લેકવ્યાપ્ત પણ હોય. (આ કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સમજવું.) ૧. આ પાંચે સંયતવાળા છે આથી ક્ષેત્ર સમજવું. n=d=c=D==૪૦ ] ==p===

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86