Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 29
________________ D=D=d======શ્રીભગવતીસૂદ્ધરિત એ પ્રમાણે પરિહારવિશુદ્ધિક સંયતના સંબંધમાં પણ જાણવું. સામાયિક સંયત સૂમસં૫રાય સંયતના વિજાતીય ચારિત્રપર્યાયના સંબંધની અપેક્ષાએ હીન હાય, અધિક હોય કે તુલ્ય હાય! ઉત્તર–હીન હોય, તુલ્ય ન હોય, અધિક પણ ન હોય. હીન પણ અનંતગુણહીન સમજવા એ પ્રમાણે યથાખ્યાત સંયત માટે પણ જાણવું છેદપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છસ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રની અપેક્ષાએ અનંતગુણહીન છે. જેમ છેદેપસ્થાપનીય સંબંધે તેમજ પરિહારવિશુદ્ધિક સંબંધે સમજવું. પ્રશ્ન-સૂક્ષ્મસં૫રાય સંયત સામાયિક સંયતના વિજાતીય પર્યાયની અપેક્ષાએ શું હીન છે, અધિક છે કે તુલ્ય છે? ઉત્તર–તે હીન નથી, તુલ્ય નથી, પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. --TET=D=T=T=[ ૨૦ ] ===D==

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86