Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 31
________________ pJgalpha¢Ð]] =n=00==u=n=n=1 સરખા અને સાથી થાડા છે. તેથી પિરહારિવશુદ્વિકના જધન્ય પવા અનંતગુણા છે અને તેથી તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. અને તેથી સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સચતના ઉત્કૃષ્ટ ચારિત્રવા અનંતગુણા છે ને પરસ્પર સરખા છે. તેથી સૂક્ષ્મસ ́પરાયના જધન્ય પવા અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપવા અન તગુણા છે. તેથી યથાખ્યાતસયતના અજધન્ય ને અનુત્કૃષ્ટ ચારિત્રપ વા અનંતગુણા છે. ૧૬ સુ′ યેાગ દ્વાર સામાયિક સંયત સયેાગી હાય કે અયાગી હાય ? ઉત્તર—સયાગી હાય, અયાગી ન હેાય. સયેાગી હાય તે મનયાગી-વચનયાગી—કાયયેાગી હાય. એ પ્રમાણે સૂક્ષ્મસ પરાય સુધી જાણવુ . યથાખ્યાત સંયંત સયાગી હાય કે અયાગી હાય? ઉત્તર—સયેાગી હાય અને અયાગી પણ હાય. સયેાગી હાય તા ત્રણે યાગવાળા ( ૧૧–૧૨–૧૩ મે ) હાય અને અયાગી ચૌદમે ગુણઠાણે વતા હાય. D=0=[]=D==]=D[ ૨૨ ]p==n=0=]=r&

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86