Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 36
________________ પંચસંયત પ્રકરણ=D=D=D=D=D=D=D==d ઉત્તર–આઠ કર્મપ્રકૃતિઓ બાંધે અથવા સાત બાંધે. જ્યારે આવું કર્મ બાંધે ત્યારે આઠ બાંધે તે સિવાયના કાળે સાત બાંધે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે પણ સમજવું. સૂફમપરાય સંયત મેહનીય ને આયુ વિના છ પ્રકૃતિઓ બાંધે. યથાખ્યાત સંયત બાંધે તે (૧૧-૧૨-૧૩ મે) એક વેદનીયકર્મ જ બાંધે અથવા ચંદમે ગુણઠાણે અબંધક હાય. ૨૨ મું વદન દ્વાર– સામાયિક સંત કેટલી કર્મપ્રકૃતિઓને વેદે (અનુભવે)? ઉત્તર-તે અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું. યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓને દે? ઉત્તર-સાત કર્મ પ્રકૃતિને વેદે અથવા ચાર કર્મપ્રકૃતિઓને વેદ, સાતને વેદે ત્યારે મેહનીય કર્મ વિનાની સાત (૧૧ મે, ૧૨ મે) સમજવી. ચારને ==D=d=0=d ૨૭ ] =D===g==

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86