________________
પંચસંયત પ્રકરણ=D=D=D=D=D=D=D==d
ઉત્તર–આઠ કર્મપ્રકૃતિઓ બાંધે અથવા સાત બાંધે. જ્યારે આવું કર્મ બાંધે ત્યારે આઠ બાંધે તે સિવાયના કાળે સાત બાંધે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક માટે પણ સમજવું.
સૂફમપરાય સંયત મેહનીય ને આયુ વિના છ પ્રકૃતિઓ બાંધે.
યથાખ્યાત સંયત બાંધે તે (૧૧-૧૨-૧૩ મે) એક વેદનીયકર્મ જ બાંધે અથવા ચંદમે ગુણઠાણે અબંધક હાય. ૨૨ મું વદન દ્વાર–
સામાયિક સંત કેટલી કર્મપ્રકૃતિઓને વેદે (અનુભવે)?
ઉત્તર-તે અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓને વેદે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સુધી જાણવું.
યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓને દે?
ઉત્તર-સાત કર્મ પ્રકૃતિને વેદે અથવા ચાર કર્મપ્રકૃતિઓને વેદ, સાતને વેદે ત્યારે મેહનીય કર્મ વિનાની સાત (૧૧ મે, ૧૨ મે) સમજવી. ચારને
==D=d=0=d ૨૭ ] =D===g==