________________
પંચસયત પ્રકરણ=0=Q==
ઠાણે વતા) સમજવી. એને ઉદીરે ત્યારે નામ તે ગાત્ર એ એ કમ પ્રકૃતિએ (૧૩ મે ગુણઠાણે વતા) સમજવી. અથવા અનુદીરક ( ૧૪ મે ગુણઠાણે વર્તતા ) સમજવા.
1===
૨૪ સુ` ઉપર પદ–હાન કાર્—
સામાયિક સચત સામાયિકસયતપણાના ત્યાગ કરતા શુ છાંડ અને શું પ્રાપ્ત કરે ?
ઉત્તર—સામાયિકસ ચતપણાના ત્યાગ કરે અને છેદેાપસ્થાપનીયપણું, સૂક્ષ્મ સ ́પરાયપણું, અસંયમ કે સચમાસયમ ( શ્રાવકપણું ) પ્રાપ્ત કરે.
છેદાપસ્થાપનીય સંયત શું છેડે ને શું પ્રાપ્ત કરે ?
ઉત્તર—છેદેપસ્થાપનીયપણાના ત્યાગ કરે અને સામાયિકસ યતપણું, પરિહારવિશુદ્ધિકપણું, સૂક્ષ્મસપરાયપણું, અસંયમ કે દેશસંચમ પ્રાપ્ત કરે.
( પ્રથમ તી કરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે છેદેાપસ્થાનીયપણુ છેડીને સામાયિકસ ચતપણું સ્વીકારે. )
પરિહારવિશુદ્ધિક સચત પરિહારવિશુદ્ધિકપણુ *]=D==]==n[ ૨૯ ]n===n=l=0=