Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 18
________________ પંચસ યંત પ્રકરણુ== યથાખ્યાતસયત નિગ્રંથ હાય અથવા સ્નાતક હાય, બીજા ન હાય. ==]=n==]=]= ૬ હું પ્રતિસેવના દ્વાર— સામાયિકસ ચત પ્રતિસેવક–( ચારિત્રવિરાધક ) હાય કે અપ્રતિસેવક–(ચારિત્રના અવિરાધક) હાય ? ઉ-પ્રતિસેવક હાય અને અપ્રતિસેવક પણ હાય. જો પ્રતિસેવક હાય તા અહિંસાદિ મૂળગુણને પ્રતિસેવક હાય કે પ્રત્યાખ્યાનાદિ ઉત્તરગુણના પ્રતિસેવક હૈાય ? ઉત્તર—મૂળગુણના પ્રતિસેવક ( વિરાધક) હાય અને ઉત્તરગુણના પણ પ્રતિસેવક હોય. મૂળગુણની વિરાધના કરતા પાંચઆશ્રવમાંથી કાઇ એક આશ્રવને સેવે તથા ઉત્તરગુણની વિરાધના કરતા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કાઇ એક પ્રત્યાખ્યાનને વિરાધે, છેદેાપસ્થાપનીયસ ચત માટે એ જ પ્રમાણે જાણવુ. પરિહારવિશુદ્ધિક સચત પ્રતિસેવક (વિરાધક ) હાય કે અપ્રતિસેવક ( અવિરાધક ) હોય ? ઉત્તર—અપ્રતિસેવક હાય, પ્રતિસેવક ન હાય. *]=0====p[ ૯ ]p=n=0=0=D=0;

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86