Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 19
________________ =d=d=g=d=d=0==શ્રીભગવતીસૂદ્ધરિત આ સૂક્ષ્મપરાય ને યથાખ્યાતસંચન માટે પણ એ પ્રમાણે જ જાણવું. ૭ મું જ્ઞાન દ્વાર– સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય? ઉત્તર-બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપાય સુધી જાણવું. (એ ચાર જ્ઞાન ભજનાએ હેય.) યથાખ્યાત સંયતને ૧૧ મે, ૧૨ મે ગુણઠાણે ચાર જ્ઞાન ભજનાએ હોય અને ૧૩ મે, ૧૪મે ગુણઠાણે કેવળજ્ઞાન નિર્ણત હોય. છ મું શ્રુત કાર સામાયિકસંયત કેટલું કૃત ભણે? ઉત્તર જઘન્ય આઠ પ્રવચનમાતારૂ૫ શ્રુતનું અધ્યયન કરે, ઉત્કૃષ્ટ ચાદ પૂર્વ સુધી અધ્યયન કરે છેદેવસ્થાપનીયસંયત માટે એ જ પ્રમાણે સમજવું. પરિહારવિશુદ્ધિકસંયત કેટલું શ્રુત ભણે? =g=g=d=d=g ૧૦ ]n==g=d=d==

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86