Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 24
________________ પંચસંયત પ્રકરણ=0= =0==D= = == હોય, બાકીના ત્રણ આરે ન હોય, સંહણને આશ્રીને અધે આરે હોય. . : ઉત્સર્પિણીને અવસર્પિણ કાળે હોય તે મહાવિદેહમાં દુષમસુષમા સમાન આરે હોય એટલે ચેથા આરા જેવા ભાવ વર્તે ત્યાં હોય. સામાયિકસંયત પ્રમાણે જ છે પસ્થાપનીય સંયત માટે સમજવું, પરંતુ એટલું વિશેષ કે જન્મ અને સદ્દભાવની અપેક્ષાએ ચારે પરિભાગમાં સુષમસુષમા, સુષમા, સુષમદુષમા ને દુષમસુષમા સમાન કાળે ન હોય એટલે જ્યાં આ ચારમાંથી એક કાળ કાયમ માટે વતે છે ત્યાં ન લાભે. સંહરણની અપેક્ષાએ ચારમાંથી કોઈ પણ એક પરિભાગમાં હાય. પરિહારવિશુદ્ધિકસંયત કયે કાળે હોય? ઉત્તર–ઉત્સર્પિણી કાળે હાય,અવસર્પિણી કાળે હાય, ઉત્સપિણીનેઅવસર્પિણી કાળે ન હોય, ઉત્સર્પિણી અવસર્પિણમાં હોય તે ત્રીજા, ચોથા ને પાંચમા આરાસમાન કાળે હોય, બીજા ત્રણ આરાસમાન કાળે ન હોય. પરિહારવિશુદ્ધિક ઉત્સિર્પિણી કાળે જન્મને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86