Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 21
________________ 7===શ્રીભગવતીસૂત્રાદ્ધરિત ને યથાખ્યાતસયત માટે સામાયિકસયત પ્રમાણે જાણવું. ૯ મું લિંગ દ્વાર— 2==]=[] સામાયિકસયત સ્વલિંગ ( સાધુના વેશ ) માં હાય, અન્યલિંગ ( તાપસાદિના વેશ ) માં હાય કે ગૃહસ્થલિ’ગમાં હાય ? ઉત્તર—દ્રવ્યલિંગને આશ્રચી સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય અને ગૃહસ્થલિંગમાં પણ હાય. ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હાય. પરિહારવિશુદ્ધિક સ્વલિંગમાં હાય, અન્યલિંગમાં હાય કે ગૃહસ્થલિંગમાં ડ્રાય ? ઉત્તર—તે દ્રવ્યલિંગ, ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં જ હોય, અન્યલિંગમાં કે ગૃહસ્થ લિંગમાં ન હેાય. છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસપરાય ને ચથાખ્યાત માટે સામાયિકસ ચત પ્રમાણે જાણવુ' એટલે કે તે ત્રણે લિંગમાં ાય. ૧૦ મું શરીર દ્વાર— સામાયિક સચતને કેટલાં શરીર હાય ? 3=D=D=D==[ ૧૨ ]=======n=0=b

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86