Book Title: Panch Sanyat Prakaranam
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 17
________________ •l=0===0=====u=શ્રીભગવતીસૂત્રેારિત સૂક્ષ્મસ પરાયસ ચત ને યથાખ્યાતસચત જિનકલ્પમાં હાય, સ્થવિરકલ્પમાં હાય કે કપાતીત હોય ? ઉત્તર—જિનકલ્પ ને સ્થવિરકલ્પમાં ન હોય, કલ્પાતીત હાય. ૫ સું ચારિત્ર દ્વાર અહીં પુલાકાદિ પાંચ નિત્થરૂપ ચારિત્ર સમજવુ તે કહે છે સામાયિકસયત પુલાક હાય ? અકુશ હેાય ? કુશાલ હેાય ? નિગ્રંથ હાય કે સ્નાતક હોય ? ઉત્તર—પુલાક હાય, અકુશ હેાય, કષાય કુશીલ હાય પણ નિગ્રંથ કે સ્નાતક ન હેાય. દેપસ્થાપનીય માટે પણ એ જ પ્રમાણે સમજવું, પરિહારવિશુદ્ધિક માટે શી રીતે સમજવું ? ઉત્તર—તે પુલાક ન હેાય, અકુશ ન હાય, પ્રતિસેવના કુશીલ ન હાય, નિગ્રંથ ન હોય, સ્નાતક ન હોય; માત્ર કષાયકુશીલ હાય. સૂક્ષ્મસ પરાય માટે એ જ પ્રમાણે સમજવું, 3=1=D==[[ ૨ ]=n=n===D==DN

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86