Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૩ ૩ ખાસ ધ્યાનમાં રાખવા જેવું...] - ૧. આ ગ્રંથવાંચનના અધિકારી માત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો છે... ગૃહસ્થોને આ ગ્રંથ વાંચવાનો અધિકાર નથી. અને અનધિકાર વાંચન જ્ઞાનાવરણીય, મોહનીય વિ. કર્મના બંધનું | કારણ છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. ૨. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા તો ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસે જ આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે. તેઓ જ એના રહસ્યોને સમજાવી શકે. ઉત્સર્ગ-અપવાદ જણાવી શકે. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય... તેનાથી જ મોહનીયનો પણ ક્ષયોપશમ થાય... એટલે ગુરુનિશ્રાએ જ ગ્રંથ વાંચવાનો પ્રયત્ન કરવો... જેમને એવા સંયોગો પ્રાપ્ત નથી થયાં, તેઓ જ ગુરુભગવંતોની અનુજ્ઞાપૂર્વક આ ભાષાંતરની સહાય લઈને ગ્રંથ 75 વાંચી શકે છે. ૩. આ ગ્રંથ મુખ્યરૂપે ઉત્સર્ગ આચારોનું વર્ણન કરે છે... M = ૧૦ E 1

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 862