Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ નીમી જે માર્ગદર્શક યાને. सातनयनुं स्वरूप. યાત્રા ૧ લી. 道 ત્ત્વજ્ઞાનની ઇચ્છાને ધારણ કરનારા,આર્હ તમના પ્રકાશથી જેના હૃદયનું અધકાર દૂર થયેલું છે, અને જેના શુદ્ધ હૃદયમાં વસ્તુનુ યથાર્થ સ્વરૂપ જાણવાની પ્રખળ ઇચ્છા જાગ્રત રહ્યા કરે છે, એવા એક તરૂણુ પુરૂષ નિર'તરશેષ કરવાની બુદ્ધિથી દેશેાદેશ ભમ્યા કરતા હતા, વસ્તુ સ્વરૂપની જિજ્ઞાસા તેના શુદ્ધ મનને આકર્ષ્યા કરતી હતી. તે હૃદયથી અતિ આસ્તિક હતા, તથાપિ કાઈ કોઈવાર શકાએનુ` જાળ તેના આસ્તિક હૃદયને દખાવી દેતું હતું. આ તરૂણ પુરૂષનું નામ નયચંદ્ર હેતુ', તેણે ખાલ્યવયથી સારા સારા વિદ્વાનાના સમાગમ ક્યાઁ હતા, તે પ્રથમથી શુદ્ધ આત ધર્મના ઉપાસક હતા. આઢુ તધની ઉપાસના તેના કુળમાં પરંપ રાથી ચાલી આવતી હતી, જૈનધર્મના પવિત્ર સસ્કારી તેના કામળ હૃદયમાં પ્રથમથીજ વાસિત થયા હતા. આ પ્રમાણે નય. સ રીતે યેાગ્ય છતાં તેનામાં એક મહીન ્દ્વેષ કઈ કઈવાર પ્રાટ થતા હતા, તે રોલ તે શકા વાને હુ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94