________________
નયમાર્ગદર્શક.
( ૭ )
આ વખતે શ્રાવિકા સુબાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્ણાંક માલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમા રાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સુ મજી શકીએ. તેવી રીતે સમજાવશેા તા અમારી ઉપર આપને મ હાન ઉપકાર થશે.
આનંદસૂરિ ગભીર સ્વરથી ખેલ્યા હું ભવ્ય આત્મા, હું તમને તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખશે.
આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશના આર’ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું— प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थराजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥
પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અને લોકાને આનંદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ કરીને.
नयस्वरूपं वक्ष्येहं वस्तुयाथार्थ्यबोधकम् ।
यदज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ॥ २ ॥
વસ્તુના યથાર્થ બંધને આપનારા-સાત નયનુ' સ્વરૂપ હું કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલા પુરૂષ નિઃશ’ક થાય છે. ૨
આ પ્રમાણે મગળાચરણ કર્યાં પછી આનંદસૂરિ શ્રીવીર શાસ નના વિજય ઇચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પાતે વિજયાનંદસૂરિ યથાર્થ અની શાંતવરથી આ પ્રમાણે
..