Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022524/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમ: શ્રી ગુરુ પ્રેમસૂરયે । નય માર્ગ દર્શક યાતે સાત નયનું સ્વરુપ -: પ્રકાશક: શ્રી જિનશાસન આરાધનાટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ‘ઇ’ રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૨, Page #2 -------------------------------------------------------------------------- ________________ નમો નમ: શ્રી ગુરુ પ્રેમસૂરયે । નય માર્ગ દર્શક સામે સાત નયનું સ્વરુપ 530 શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઇવ, ‘ઇ’ રોડ, મુંબઇ - ૪૦૦૦૦૨. વીર સંવત ૨૫૨૫ વિક્રમ સંવત ૨૦૫૫ મૂલ્ય રુ. ૪૦/ Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ્ધા સ્વરૂપ એવા શ્રી જિનશાસનમાં સાત નય બતાવેલા છે. પરર્થોનું જી જી અપેક્ષાએ અર્થઘટ્સ નયો દ્વારા થાય છે. અને તેથી જપાર્થોની સાચી ઓળખાણ થઇ શકે છે. તે પ્રસ્તુત પુસ્તકનું શ્રી જૈન આત્માનંદ સભા - ભાવનગર તરફથી સંવત ૧૯૬૫ માં પ્રકાશન થયુ છે. નેવું વર્ષ પૂર્વે પ્રકાશિત કરનાર સંસ્થાને અમે પુન: પ્રકાશન પ્રસંગે જ્ઞતાપૂર્વક યાદWીએ છીએ. | નય-નિક્ષેપાદિથી ગહન ચાલ્વાદ રહસ્યમય શ્રી જિનશાસનને સમજી સૌ કોઈ સુંદર સાધના કરી શીવગતિને પામે એજ અભ્યર્થના. શ્રુતભક્તિના કાર્યો સુર થઇ રહ્યા છે. વધુને વધુ લાભ મળે તેવી શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ છીએ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમારરતનચંદકોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિભાઈઅંબાલાલ શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના પ્રસ્તુત નયમાર્મદર્શક યાને સાત નયનું સ્વરૂપ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી ગોગ્રેસ વાડી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ડોબીવિલ તરફથી લેવામાં આવેલ છે. સંઘના જ્ઞાનનિધિના સદુપયોગની અમો ભાવભરી અનુમોદના કરીએ છીએ. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન પ્રકાશક - મુંબઈ મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. ચંદ્રકાંત એસ. સંઘવી બી-૬, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ (ઉ.ગુ.) પીન ૩૮૪૨૬૫. બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિક ભુવન, માણેક ચોક, ખંભાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ નમોનમઃ શ્રીગુરુમસૂરી - -- -: દિવ્યાકૃપા :સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવશ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ. - -: શુભાશીષ:વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. -:પયપ્રભાવ:પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પઘવિજ્યજી ગણિવર્યશ્રી. -: પ્રેરણ-માર્ગદર્શન:પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિમહારાજ -: પ્રકાશક:શ્રી જિનશાસન આરાધનપ્રસ્ટ દુકાન નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ, ઇ' રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #7 -------------------------------------------------------------------------- ________________ -*** ચિત્તમ શિક ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (૫.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી ) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. ( ૫.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી ) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. ( ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દિજ્ય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ. મ.સા.ની પ્રેરણાથી ) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. ( પં. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી ) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ ( ૫.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ.મ.સા. ની પ્રેરણાથી ) ૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે.) Page #9 -------------------------------------------------------------------------- ________________ બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ. મ.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખની ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. શ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ.આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સંયમની અનુમોદનાર્થે) Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર. (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અમદાવાદ. (પૂ.મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ વાસણા અમદાવાદ. (પૂ. આ. શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. તપસ્વી રત્ન આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (૫.પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ** - શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાંદિયા (રાજસ્થાન) (પૂ. ગણિ શ્રી અક્ષયબોધિ વિ. મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ બાણગંગા વાલકેશ્વર મુંબઈ-૬. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ ( પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. ના સં ૨૦૫૩ ના ચાતુર્માસ પ્રસંગે) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ) (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ જૈન નગર, અમદાવાદ ( ૫. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી ) ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ I શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - સૈજપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ. સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીતે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા - ૩૯૦૦૨. Aતો કારક છે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ (પ.પૂ. મુનિરાજેશ્રી નિપુણચંદ્ર વિજય મ.સા.ની પ્રેરણાથી). – શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિશ્રી વરબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. - શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. Page #13 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. ગણિવર્યશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી). શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે. શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજીયસ ટ્રસ્ટ, ખંભાત. છિ કા ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ નીમી જે માર્ગદર્શક યાને. सातनयनुं स्वरूप. યાત્રા ૧ લી. 道 ત્ત્વજ્ઞાનની ઇચ્છાને ધારણ કરનારા,આર્હ તમના પ્રકાશથી જેના હૃદયનું અધકાર દૂર થયેલું છે, અને જેના શુદ્ધ હૃદયમાં વસ્તુનુ યથાર્થ સ્વરૂપ જાણવાની પ્રખળ ઇચ્છા જાગ્રત રહ્યા કરે છે, એવા એક તરૂણુ પુરૂષ નિર'તરશેષ કરવાની બુદ્ધિથી દેશેાદેશ ભમ્યા કરતા હતા, વસ્તુ સ્વરૂપની જિજ્ઞાસા તેના શુદ્ધ મનને આકર્ષ્યા કરતી હતી. તે હૃદયથી અતિ આસ્તિક હતા, તથાપિ કાઈ કોઈવાર શકાએનુ` જાળ તેના આસ્તિક હૃદયને દખાવી દેતું હતું. આ તરૂણ પુરૂષનું નામ નયચંદ્ર હેતુ', તેણે ખાલ્યવયથી સારા સારા વિદ્વાનાના સમાગમ ક્યાઁ હતા, તે પ્રથમથી શુદ્ધ આત ધર્મના ઉપાસક હતા. આઢુ તધની ઉપાસના તેના કુળમાં પરંપ રાથી ચાલી આવતી હતી, જૈનધર્મના પવિત્ર સસ્કારી તેના કામળ હૃદયમાં પ્રથમથીજ વાસિત થયા હતા. આ પ્રમાણે નય. સ રીતે યેાગ્ય છતાં તેનામાં એક મહીન ્દ્વેષ કઈ કઈવાર પ્રાટ થતા હતા, તે રોલ તે શકા વાને હુ Page #15 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક બધાના હૃદયમાં આહુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આફ્ત થયું હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા 'ખા વગેરે દોષોને અવકાશ મળ તે નહેાતા, તેણીના દૃઢ હૃદયમાં તત્ત્વના નિશ્ચય અચળપણે ધચેલા હતા. તે કુટુંબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ’કાશીલ નયચ'દ્ર અનેક પ્રકારની શ`કા કરતા અને તે દોષને લઇને તે થમ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા. શકા વગરની તેની સ્ત્રી સુખાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પેાતાના શ'કાશીલ પતિને સમજાવતી તેપણુ નયચંદ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા. એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પને વિષે નયચંદ્ર પાતાના કુટુંબને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયે, તે શકાશીલ હતા, તથાપિ આ તધમ ના પર’પરાના સંસ્કારોને લઈને તેણે શુદ્ધ હૃદયથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂર્વના સ`સ્કાર ખળે આસ્તાના અંકુરોને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપણીને દિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઈ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રાવિકા સુબાધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે સ્નાનાદિ કરી પૂજા કરવાને તત્પર થયા. સર્વ કુટુંબ પ્રભુની પૂજા ભક્તિમાં તલ્લીન થયું, અને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પૂજા ભક્તિ કરી. આ વખતે નયચંદ્રે ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હૈ સુરાસુરપૂજ્ય, હું મહાપકારી પ્રભુ, આ શકિત શ્રાવકને શરણ આપે, આપના પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂ શુદ્ધ હૃદય તે વિષે શંકા કર્યા કરે છે. હું નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનુ સ્વરૂપ અને પ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતું શ ́કા જાળ દૂર કરશ ܕܕ Page #16 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ક્ ') આધાના હૃદયમાં આહુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આરૂઢ થયું હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા ક'ખા વગેરે દોષોને અવકાશ મળતે નહેાતા, તેણીના દઢ હૃદયમાં તત્ત્વના નિશ્ચય અચળપણે ધ ચેલે હતા. તે કુટુબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ કાશીલ નયચ'દ્ર અનેક પ્રકારની શકાએ કરતા અને તે ઢોષને લઈને તે પ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા. શ`કા વગરની તેની શ્રી સુમેાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પેાતાના શકાશીલ પતિને સમજાવતી તાપણુ નયચ'દ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા. એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પર્વને વિષે નયચંદ્ર પાતાના કુટુ બને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયા, તે શ‘કાશીલ હતા, તથાપિ આ તધના પર પરાના સસ્કાશને લઈને તેણે શુદ્ધ હુદયથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂના સસ્કાર મળે આસ્તાના અકુરોને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપ`ણીને દ્વિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઈ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રા વિકા સુમેધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે સ્નાનાદિ કરી પૂજા કરવાને તત્પર થયા. સ કુંટુબ પ્રભુની પૂજા ભક્તિમાં તલ્લીન થયું, અને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પૂજા ભક્તિ કરી. આ વખતે નયચ ૢ ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હૈ સુરાસુરપૂજ્ય, હું મહેાપકારી પ્રભુ, આ શકિત શ્રાવકને શરણુ આપે, આપના પ્રરૂપેલે સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂં શુદ્ધ હૃદય તે વિષે શ’કા કર્યાં કરે છે. હે નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનું સ્વરૂપ અને પ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતું શંકા જાળ દૂર કરી. Page #17 -------------------------------------------------------------------------- ________________ - - - - - નયમાર્ગદર્શક. આ પ્રમાણે સ્તુતિ કરી નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની નીચે ઉતર્યો, જ્યાં તે તળેટીને પવિત્ર ભાગમાં આવ્યું, ત્યાં જાણે પ્રભુ ને કરેલી તેની સ્તુતિ સફળ થઈ હેય, તેવા એક સમર્થ તત્વવેત્તા, અને શુદ્ધ ચારિત્રધારી ચમત્કારી મુનિ તળેટીપર વિશાંત થયેલા તેના જોવામાં આવ્યા. તે મહાનુભાવ વિમલાચળની યાત્રાએ આવ્યા હતા. તેમની સાથે બીજા બે તરૂણ મુનિઓ હતા, તેઓ તેમના શિષ્ય હતા, તે મહાત્મા મુનિવરને જોઈ નયચંદ્ર પિતાના કુટુંબ સાથે તેમની પાસે આવ્ય, કુટુંબ સહિત તે મહાનુભાવને તેણે વંદના કરી. પવિત્ર મુનિવરે તેને ધર્મ લાભની આશીષ આપી. પવિત્ર મુનિ નયચંદ્રને જાણે ઓળખતા હોય, તેમ આનંદપૂર્વક બેલ્યા–“ભદ્ર, ચૈત્ર માસની પૂર્ણિમાની પવિત્ર યાત્રા કરવાને તમને કુટુંબ સહિત આવેલા જોઈ હું ઘણે ખુશી થયે છું. આ પવિત્ર પર્વને દિવસ સિદ્ધગિરિની યાત્રામાં પ્રસાર કરવું જોઈએ. | નયચંદ્રની આવી સ્થિતિ જોઈ દયાળુ મુનિ પ્રસન્ન થઈને બે લ્યા–“ભઇ, આશ્ચર્યથી હદયને #ભ પમાડશે નહી અને તમારા શંકાશીળ હૃદયને નવાનવા તર્કના જાળમાં ફસાવશે નહીં. હું આ નંદસૂરિનામે જૈનમુનિ છું, કોઈ મારા શિષે મને જણાવ્યું હતું કે, નયચંદ્ર શ્રાવક આહંતધર્મને ઉપાસક અને વિદ્વાન છે, છતાં તે સ વૈદ્ય શંકાશીલ છે, તેની શંકા કેઈનાથી દૂર થઈ શકતી નથી. તેની સી સુધા સદગુણ શ્રાવિકા છે, અને તેને જિજ્ઞાસુ નામે પુત્ર ખરેખ રે ધર્મને જિજ્ઞાસુ છે. આવા ઉત્તમ કુટુંબમાં વસનારા ભદ્રિક આ ત્માનું હદય શંકાઓના સમૂહથી આવૃત રહ્યા કરે છે, તેની શંકાઓને કઈ પણે વિનષ્ટ કરી શકતું નથી. આ ખબર સાંભળી મારા મન માં વિચાર થયો કે, નયચંદ્રને ઉપદેશ આપી નિશક કરે, કે જે થી આ શરીરવડે કાંઈપણ ઉપકારનું કાર્ય થયેલું ગણાય. આ વે વિચાર કરતાં જ્ઞાનના બળથી મારા જાણવામાં આવ્યું કે, “નય ચંદ્ર પિતાના કુટુંબ સાથે હાલ સિદ્ધગિરિની યાત્રાએ ગયેલ છે, આ જાણી તેમજ અમારે પણ સિદ્ધગિરિની યાત્રા કરો ભાવ હતું, જે. Page #18 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૫ ) થી અમો પણ વિહાર કરી આસ્થળે આવ્યા છીએ. જ્ઞાનના બળથી મેં તમને કુટુંબ સહિત એળખી લીધા છે. જ્ઞાન અને જ્ઞાની મહારા જના પસાયથી તમારી શંકાઓ દૂર કરવાની મારી ઈચ્છા છે.” મુનિવરના આવાવચન સાંભળી નયચંદ્ર અત્યંત ખુશી થઈ ગયે. પ્રધા અને જિજ્ઞાસુ પણ હદયમાં અતિ આનંદ પામી ગયા. સર્વેએ તે મહાનુભાવને વંદના કરી. નયચંદ્ર વિનયથી બેભે–“ભગવન, આપ માપકારીના દર્શનથી હું સહકુટુંબ કૃતાર્થ થ છું. આ૫ આનંદસૂરિજી ખરેખર આનંદદાયક થયા છે. આપની પવિ ત્ર વાણીએ મારા આત્માને પૂર્ણ આરામ આપવાથી આપ સત્ય રી તે આત્મારામ રૂપ છે. આ૫ ભારતવર્ષના જૈનમુનિઓમાં વિખ્યા તિ પામેલા જૈનાચાર્ય છે. મેં અનેકવાર આપનું પવિત્ર નામ પ્રશ સા સાથે સાંભળ્યું છે. આપની વાણુએ ભારતવર્ષની જનપ્રજાને ભારે ઉપકાર કર્યો છે. મારા જેવા એક લઘુ શ્રાવકને માટે વિહાર કરી ઉપદેશ આપવા આ તરફ પધાર્યા, એ આપની મહાપકારવૃત્તિને ધન્યવાદ ઘટે છે, આપના જેવા શુદ્ધ ચારિત્રધારી અને પરોપકારી જનમહાત્માઓ જ્યાં સુધી ભારતક્ષેત્ર ઉપર વિચરે છે, ત્યાં સુધી વી. રશાસન વિજ્યવંત છે. મહાનુભાવ,હવે કૃપા કરી મારી શંકાઓને દૂર કરે, અને શ્રદ્ધારૂપી દઢશિલા ઉપર અથડાતા મારા શકિત હદયને તે પર સ્થિર કરો.” નયચંદ્રના આવા ઉચિત વચને સાંભળી આનંદસૂરિ અતિ આનંદ પામીને બોલ્યા–“ભદ્ર, દરેક ક્ષેત્રોમાં વિચરી ઉપદેશ આપ –એ અમારું કર્તવ્ય છે. અને ચરિત્રને ઉપયોગ પણ તેમાં જ ચરિતાર્થ છે. શ્રાવકજી, જે ક્ષેત્ર સ્પર્શના હશે તે અમારે અહિં સાત યાત્રાઓ કરવી છે. શરીરની સ્થિતિ નિર્બળ હોવાથી હમેશાં એક એક યાત્રા થઈ શકશે. તે યાત્રા પૂર્ણ કરી આવ્યા પછી, આજ સ્થાને તમને અને તમારા કુટુંબને ઉપદેશ આપવામાં આવશે. તમે ઉપ- એગ રાખી તે જ વખતે યાત્રા પૂર્ણ કરી પરવારજે.” . સૂરિવરનાં આવાં વચન સાંભળી નયચંદ્રનું હદય હર્ષથી ઉભ Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) નયમાર્ગદર્શક રાઈ ગયું. ગુરૂભક્તિના પ્રભાવથી શરીર રોમાંચિત થઈ ગયું અને હર્ષાશ્રુથી ભરાઈ ગયા. ક્ષણવાર પછી તે વિનય વચને બે -“ભગવન, આપે મારા ઉપર બહુ કૃપા કરી છે, પણ મારા હૃદયમાંથી શંકાઓ દૂર થશે કે નહીં, એ મને સંદેહ છે. મેં ઘણું શા વાંચ્યા છે અને ઘણુ જન વિદ્વાનેની સાથે મારે ચર્ચા થઈ છે, પરંતુ હું અદ્યાપિ કઈ રીતે નિઃશંક થયો નથી. આહતતત્વના સ્વરૂપ અને લક્ષણમાં મને અનેક શંકાઓ રહ્યા કરે છે. જે હુ આપનાથી શંકા રહિત થઈશ, તે આપને સમાગમ અને મારું જીવન કૃતાર્થ થયા વિના રહેશે નહીં. નયચંદ્રના આ વચન સાંભળી આનંદસૂરિ મંદ મંદ હાસ્ય કરતાં બોલ્યા- “ભદ્ર, તમારા હૃદયની શંકા દૂર થવાને જે સત્ય ઉપાય છે, તે તમારા જાણવામાં કે સાંભળવામાં આવ્યું નથી, એમ લાગે છે. જ્યાં સુધી એ ઉપાય ગ્રહણ કરવામાં ન આવે, ત્યાં સુધી જૈનધર્મના સિદ્ધાંતનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. અને તમારે માટે પણ તેમજ બન્યું છે.” નયચંદ્ર નિર્મળ હૃદયે જણાવ્યું–ભગવન, એ ક ઉપાય છે?તે કૃપા કરી જણ સૂરિવર બેધ્ય–શ્રાવક, જૈન સિદ્ધાંત અને જૈનમત સમજવાને માટે પ્રથમ ક્રછ દ્રવ્યનું સ્વરૂપ અને સાત નય જાણવા જોઈએ. જ્યાં સુધી સાત નયનું સ્વરૂપ સમજવામાં આવે નહીં, ત્યાંસુધી તત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. છ દ્રવ્ય, જીવ, અજીવ વિગેરે સર્વ પદાર્થો અને તેની ઘટના નયની રીતિથીજ સમજાય છે. તેથી તમારે પ્રથમ યથાર્થ રીતે નયનું સ્વરૂપ જાણવું જોઈશે, જેથી તમારા હૃદયની શંકાએ તત્કાળ દૂર થઈ જશે. નયચંદ્ર નમ્રતાથી બે -“ભગવન, આપનું કહેવું યથાર્થ છે. સાત નયનું સ્વરૂપ મારા સમજવામાં આવ્યું નથી. હવે આપ કૃપા કરી મને તે વિષે સમજાવે.” ૨૧ ધર્માસ્તિકાય, ૨ અધમતિકાય, આકાશાસ્તિકાય, ૪૫ગલાસ્તિ કાય, ૫ હા, વાસ્તિકાય- એ છ દ્રવ્ય કહેવાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૭ ) આ વખતે શ્રાવિકા સુબાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્ણાંક માલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમા રાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સુ મજી શકીએ. તેવી રીતે સમજાવશેા તા અમારી ઉપર આપને મ હાન ઉપકાર થશે. આનંદસૂરિ ગભીર સ્વરથી ખેલ્યા હું ભવ્ય આત્મા, હું તમને તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખશે. આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશના આર’ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું— प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थराजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥ પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અને લોકાને આનંદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ કરીને. नयस्वरूपं वक्ष्येहं वस्तुयाथार्थ्यबोधकम् । यदज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ॥ २ ॥ વસ્તુના યથાર્થ બંધને આપનારા-સાત નયનુ' સ્વરૂપ હું કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલા પુરૂષ નિઃશ’ક થાય છે. ૨ આ પ્રમાણે મગળાચરણ કર્યાં પછી આનંદસૂરિ શ્રીવીર શાસ નના વિજય ઇચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પાતે વિજયાનંદસૂરિ યથાર્થ અની શાંતવરથી આ પ્રમાણે .. Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) | નયમાર્ગદર્શિકા લ્યા હે ભવ્ય આત્મા નયચંદ્ર, પ્રથમતમારે આત્માને માટે જાણવું જોઈશે. આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યું છે. અહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા. જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, , ધન, પુત્ર, પુત્રી વગેરે પરિવારમાં તથા પોતાના ગૃહવૈભવ,નગર, દેશ, મિત્ર વગેરે ઇષ્ટ વસ્તુઓમાં રાગ બુદ્ધિ અને શત્રુ વગેરે અનિષ્ટ વસ્તુઓમાં શ્રેષબુદ્ધિ ધારણ કરે છે, તે બહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાને ભવાભિનંદી પણ કહે છે. કારણ કે, તે જીવ બાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભોગવિલાસમાં આનંદ માને છે. બાહરની વસ્તુઓ ઉપર પોતાના જીવનને ઉપગ કરનારા જીવ બહિરાત્મા કહેવાય છે. જે જીવ ચોથાથી તે બારમે ગુણ સ્થાને રહી અંતર્દષ્ટિ વાળ હોય, તે અંતરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્વ ઉપર શ્રદ્ધા હોય છે. તે કર્મના બંધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે. સુખદુઃખમાં સરખી રીતે વર્તે છે. હર્ષ તથા શેક ધારણ કરતા નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે. આ વખતે નયચંદ્ર શંકા લાવી બે – મહારાજ, આ શંકાશીલ શ્રાવકના મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, જે આજ્ઞા હોય તે તે શંકા દૂર કરવાને પ્રશ્ન કરું? સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર જે શંકા હોય તેને માટે ખુશીથી પ્રશ્ન કરો. નયચ-ભગવન આપે કહ્યું, કે અંતરાત્મા છવકર્મના બંધ ના હેતુઓને જાણે છે. તે તે કર્મના બંધના હેતુ કયા ? તે સમજાવે. આનંદસૂરિન્દ્ર, આ સંસારમાં જીવને મિથ્યાત્વ, અવિ. રતિ, કષાય, પ્રમાદ અને ગ–એ પાંચ કર્મ બંધના હેતુ ગણાય છે, કારણકે તેને લઈનેજ કર્મના બંધ થાય છે. નયચંકે હર્ષ પૂર્વક કહ્યું. “મહારાજ, હવે મારી તે શંકા દૂર થઈ, પરંતુ એક બીજી શકા ઉભી થઈ છે. તમે કહ્યું કે, અંતરાત્મા Page #22 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક જીવ લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખદુઃખમાં સમાન રીતે વર્તે છે. હર્ષ તથા શોક ધારણ કરતાં નથી, તે કેવી રીતે સંભવે?તે કૃપા કરી સમજાવો. સૂરિવર શાંત સ્વરથી બેલ્યા–“ભદ્ર, અંતરાત્મા જીવન મનવૃત્તિ સારી હોય છે, તે ઉત્તમ મનવૃત્તિને લઈ સમજે છે કે, જ્યારે કર્મ ઉદય આવે ત્યારે જીવ પોતે જ પોતાની મેળે ભેગવે છે, તેને કઈ પણ બીજું સહાય કરી શકતું નથી. જ્યારે તેને કાંઈ પણ દ્રવ્યની હાનિ-નુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પિતાના મનમાં એવો વિચાર કરે છે કે, જે દ્રવ્યાદિ વસ્તુ નષ્ટ થઈ છે, તે પરવસ્તુ છે, તેની સાથે મારે કોઈ પણ સંબંધ નથી, માટે સંબંધ તે આમ પ્રદેશમાં અવિષ્ય ભાવ સંબંધે કરી સમવેત છે. તે સંબંધ જ્ઞાનલક્ષણવાળે છે. તે માટે સંબંધ કદીપણ નષ્ટ થવાને નથી. આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ પણ શેક થતું નથી. કદિ કઈ દ્રવ્યાદિકને લાભ પ્રાપ્ત થાય તે તે સુજ્ઞ છવ પિતાના હૃદયમાં વિચારે છે કે, “આ પાલિક વસ્તુની સા. થે મારે સંબંધ થયે, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે ?” આ પ્રમાણે મનન કરનારે માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતું નથી. નયચંદ્ર–“ભગવન, આપના કહેવાથી મારી શંકા દૂર થઈ ગઈ છે. બહિરાત્મા અને અંતરાત્માનું સ્વરૂપ મારા સમજવામાં ય થાર્થ રીતે આવ્યું છે. કેમ શ્રાવિકા, તમે પણ સમજ્યા કે ?” સુબેધા વિનીત વચને બોલી–“સ્વામિનાથ, સૂરિવરની આ વી સરલ વાણી સાંભળી કેણ ન સમજે, તેમાં વળી તમારી જેમ હું શંકાશીલ નથી, એટલે મને સમજવામાં વધારે સુગમતા પડે છે.” આનંદસૂરિ આનંદપૂર્વક બેલ્યા-નયચંદ્ર, હવે હું તમારી પાસે પર માત્માનું સ્વરૂપ સંક્ષેપમાં કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળે. પિતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનાર કર્મરૂપી શત્રુઓને Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) નયમાર્ગદર્શક. હણી અને નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સ વં પદાર્થોને કરામલકવત્ જાણે છે અને અવલોકે છે, અને પોતે પરમા નંદના સંદેહથી સપન્ન રહે છે, તે તેર તથા ચાદમાં ગુણ સ્થાને રહે નારી જીવ પેાતાના શુદ્ધ સ્વપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમા ત્મા કહેવાય છે. ભદ્ર નયચંદ્ર, આ ત્રણ પ્રકારના આત્માનેવિષે જે પહેલા મહિ રાત્મા કહ્યા, તે ભવાભિન'દી હાવાથી અધમ ગણાય છે. તેથી તેને ઉચ્ચસ્થિતિ મેળવવાને માટે અ'તરાત્મા થવાની જરૂર છે. તે અ‘તરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે તત્ત્વજ્ઞાન મેળવવું જોઇએ. જૈન ધર્મમાં જીવ અજીવ વગેરે નવ તત્ત્વા અને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ કહેલા છે. તે શિવાય બીજા છ દ્રવ્ય તત્ત્વા કહેવાય છે. એ તવાનું જ્ઞાન તમે મેળવ્યુ હશે, નયચ`દ્ર——ગુરૂમહારાજ, જીવ, અજીવ વિગેરે નવ તત્ત્વા અને દેવ, ગુરૂ અને ધર્મ—એ ત્રણ તત્ત્વા મારા જાણવામાં છે, પણ આપે જે છ દ્રવ્યતત્વ કહ્યા, તે કયા? તે મારા જાણવામાં આવ્યા નથી. આનસુરી—ભદ્ર, એ છ દ્રવ્યતત્ત્વાના નામ તમે જાણાછે કે નહિ ? નયચંદ્ર—ના, મહારાજ, એ મારા જાણવામાં નથી. આ વખતે જિજ્ઞાસુ ખેલ્યેા—પિતાજી, તમે કેમ ભુલી ગયા? એ છ દ્રવ્યતત્ત્વના નામ તમે જાણા છે અને તે નામ હું તમારી પા સેથી શીખ્યા પણ છું. નયચ’દ્ર——બેટા, હું ભુન્ની ગયા છું, કહે, તે છ દ્રવ્યતત્વના નામ શું છે? જિજ્ઞાસુ—૧ જીવાસ્તિકાય૨ ધર્માસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ આકાશાસ્તિકાય, ૫ પુદ્ગલાસ્તિકાય અને હું કાલ,—એ છ દ્રવ્યતત્વાના નામ છે. નયચંદ્ર—(હસીને) બેટા, હા, એ નામતા હું જાણુ‘ છું; પ Page #24 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૧૧ ) રંતુ તે છ દ્રવ્યતત્વે કહેવાય છે, એ વાત મારા જાણવામાં ન હતી. વત્સ, તું એ કયાંથી શીખ્યો? જિજ્ઞાસુ-પિતાજી,મેં મુનિરાજના વ્યાખ્યાનમાં સાંભળેલું તેમજ જૈનગ્રંથમાં પણ તે વિષે સારી રીતે વાંચ્યું હતું. નયચંદ્ર-વત્સ, તને ધન્યવાદ છે, તારી સ્મરણ શક્તિ જોઈ મારૂ હદથી સંતુષ્ટ થાય છે. તે સાથે મને મારે માટે ખેદ થાય છે કે, તે છ દ્રવ્યતત્વ વિષે મેં ઘણીવાર વાંચ્યું હશે, અને તે વિષે ચચી પણ કરી હશે, તથાપિ શંકાઓના જાલમાં હું તે ભુલી ગયે છું. આ પૂજ્ય સૂરિવર મારી શંકાઓને દૂર કરશે, ત્યારે મારું હૃદય નિર્મળ થશે. આનદસરિ પ્રસન્નતાથી બોલ્યા-ભદ્ર, કઈ જાતની ચિંતા રાખશે નહીં. તમે સારી રીતે નિઃશંક થઈ શકશે, તમે છ દ્રવ્યતત્વ વિષે બરાબર સમજ્યા નથી, હવે તે વિશે ધ્યાન દઈને સાંભળે. જેનશાસ્ત્રમાં ૧ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, ૩ અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, ૫ પગલાસ્તિકાય અને ૬ કાલ–એ છદ્રવ્યતત્વ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્ય એટલે શું? એ સમજવાનું છે. જે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે, તે પછી એ છ દ્રવ્યત લાઈથી સમજી શકાશે. પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ શું? અને દ્રવ્ય કેને કહેવાય? એ વાત જાણવી જોઈએ, એ સમજવાથી દ્રવ્યગુણ પર્યાય સારી રીતે જા. ણવામાં આવશે, એટલે તમારા હૃદયમાંથી શંકાઓને માટે ભાગ દૂર થઈ જશે. ભદ્ર નયચંદ્ર, આ જગતમાં દ્રવ્યનું લક્ષણ “લત” કહેવાય છે. જે સત્ છે, તે દ્રવ્ય છે, તેને માટે આગમમાં દર્શાવ્યું છે. “સદ્ધશે લ ” જિજ્ઞાસુ વિનયથી બોલ્ય–ભગવન, આપ કૃપા કરી સર Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નયમાર્ગદર્શક. તે અર્થ સમજાવા, એટલે દ્રવ્યનુ લક્ષણ અમારાથી સમજી શકાશે. સૂરિવર બાલ્યા—વત્સ, તમારૂ કહેવુ' યથાર્થ છે, તમે સત્ નું ૫ સાંભળેા. પોતાના ગુણ પર્યાયમાં વ્યાપે છે, તે સત્ કહેવાય છે, વિદ્વાનો સશબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેછે“ ીતિ સ્વળીયાન ગુણવાવાન વ્યામોતીતિ સત્ । ” પોતાના ગુણુ પર્યાયમાં વ્યા પે તે સત્ કહેવાય છે. આ વખતે સુમેાધા ખેલી—ભગવન, આપે જે સત્ શબ્દના અર્થ અને તેનુ લક્ષણ કહ્યું તે યથાર્થ છે. મને કોઇએ વળી બીજી રીતે સમજાવ્યું હતુ. · સૂરિવર—ભદ્રે, તને કેવી રીતે સમજાવ્યુ હતુ ? તે કહે જોઇએ. સાધા– ભગવન્ કોઈએ મને એમ પણ કહ્યું હતું કે “ અત્યા વત્રાળયુ ' સત્ ।. ઉત્પત્તિ, વિનાશ સ્થિરતા એ ત્રણથી જે યુકત હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત્ કહેવાય છે. એવુ' જે સત્ તે દ્રવ્ય નું લક્ષણુ છે. જિજ્ઞાસુ—ભગવન, મેવલી સત્ત્તુ લક્ષણ જુદી જાતનુ` સાંભ ન્યું, છે. પ્રેશિયા ર્િ સત્ " જે અર્થ ક્રિયા કરી શકે તે : સત્ કહેવાય છે. સુખાધા અને જિજ્ઞાસુના આ વચનો સાંભળી સૂરિવર શ્યાશ્રાવિકા સુબાધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ સત્ ના લક્ષણા કહ્યાં છે તે યથાર્થ અને સપ્રમાણ છે. વસ જિજ્ઞાસુએ જે અર્થ ક્રિયાકારી સતનું લક્ષણ કહ્યું 'તેને માટે શાસ્ત્રકાર લખે છે. “ यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् । यच्चनार्थक्रियाकारि तदेव परतो ऽप्यसत्. " ।। १ ।। ? જે અથ ક્રિયા કરનાર છે તે પરમાર્થે સત્ છે, અને જે અર્થ ક્રિયા કરનાર નથી તે પરમાથે પણ અસત્ છે ’’ ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૧૩ ) “ભદ્ર નયચંદ્ર, એવા સત્ પદાર્થને શાસ્ત્રકારે દ્રવ્ય કહે છે, નયચંદ્ર પ્રશ્ન કર્યો-મહારાજ, સત્ શબ્દને અર્થ સમજવામાં આવ્યું પણ તે સના અર્થને દર્શાવનાર દ્રવ્ય શબ્દ મારા સમાજવામાં આવતું નથી તે કૃપા કરી તે દ્રવ્ય શબ્દનો અર્થ સમજાવે. આનંદસૂરિ આનંદ પામી બેલ્યા,––ભદ્ર, જે પિતાના પ્રદેશ ના સમૂહવડે અખંડ વૃત્તિથી સ્વભાવ તથા વિભાવના પર્યાયને દવે એટલે પાસ થાય છે. પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયેલ છે, તે દ્રવ્ય કહેવાય છે, તેને માટે તેવાજ અર્થને બતાવનારી દ્રવ્ય શબ્દની વ્યુ ત્પત્તિ આ પ્રમાણે છે___ “निजनिजप्रदेशसमूहैरखंमत्या स्वनावविनावपर्यायान् द्रति द्रोष्यति अदुद्रवत् इति द्रव्यं " વળી તેનું લક્ષણ એવું પણ છે કે, “જુuપચવા ” જે ગુણ પર્યાયવાળું હોય, તે દ્રવ્ય કહેવાય છે. જે વસ્તુ ત્રણ ત્રણ ૫યય પ્રાપ્ત કરે અથવા છેડે અથવા પિતાના પર્યાયવડે પ્રાપ્ત થાય અને થવા મુક્ત થાય તે, દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય શબ્દમાં શબ્દ મૂળ છે. હું એટલે સત્તા તેના અવયવ અથવા વિકાર તે દ્રવ્ય કહેવાય છે, એટલે મહાસત્તાની અવાંતર સત્તારૂપે વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યમાં રૂપ, રસાદિ ગુણ એ ત્રણને સમૂહ હેાય છે. તેમજ તે દ્રવ્ય ભૂતકાળના પર્યાયથી અને ભવિષ્યકાળના પર્યાયથી પણ હોઈ શકે છે. રાજાને કુમાર ભવિષ્યના રાજ્ય પર્યાયથી ભાવી પર્યાયવડે દ્રવ્યરૂપ છે. ઘીને ઘડો અંદર ઘી ન હોય તે ભૂતકાળના પર્યાયથી અનુભૂ ત ઘીના આધાર પથાંયે દ્રવ્ય કહેવાય છે. આ સૂરિવરનાં આ શબ્દ સાંભળો શંકાશીલ નયચંદ્ર શંકા લાવી ને બે –ભગવન, આપના કહેવાથી દ્રવ્યનું સ્વરૂપ મા સમજ વામાં આવ્યું છે, પણ આ શંકાશીલ શ્રાવકના મનમાં એક શંકા ઉ. ત્પન્ન થઈ છે, જે આશા હેતે પ્રગટ કરું. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૪) નયમાર્ગદર્શક સુરિવર–ભદ્ર, ખુશીથી કહે. તમારી શંકાઓને દૂર કરવા માટે જ અમે બપરિકર થયા છીએ. નયચંદ્ર નમ્રતાથી બેભે–ભગવન, આપે દ્રવ્ય શબ્દની વ્યુ ત્પત્તિમાં જણાવ્યું કે, જે પિતાના પ્રદેશના સમૂહથી અખંડ વૃત્તિવડે સ્વભાવ તથા વિભાવના પર્યાયને પ્રાપ્ત થાય, તે દ્રવ્ય કહેવાય તે તેના સ્વભાવ તથા વિભાવના પર્યાય ક્યા કહેવાય તે મને સમજાવશે. સ્વભાવ કેને કહેવાય અને વિભાવ કેને કહેવાય? તે પણ કહેશે. સૂરિવર સહર્ષવદને બોલ્યા-ભદ્ર, તમારું પ્રશ્ન યથાર્થ છે. ત. મારે સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જાણવાની જરૂર છે. તે જાણ્યા શિવાય દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી તે હવે ધ્યાન પૂર્વક સાંભળો – દ્રવ્યને માટે પર્યાયને લઈને બે પ્રકાર દર્શાવ્યા છે. એક અણુ રૂલઘુ દ્રવ્ય અને બીજુ ગુરૂલઘુ દ્રવ્ય–તેમાં જે સ્થિર હોય, તે અગુ રૂ લઘુ કહેવાય છે, તેના દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર કદિપણ ચલાયમાન થતું નથી, તેથી તે અગુરુલઘુ કહેવાય છે, જે વસ્તુ તિરછી ગતિ કરનાર કે ચલિત હોય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે પવન છે. હવે તે અગુરુલઘુ દ્રવ્યને જે વિકાર તે સ્વભાવ પર્યાય, અને તે સ્વભાવ પર્યાયથી જે ઉલટે તે વિભાવ પયાર્ય કહેવાય છે. આ વખતે જિજ્ઞાસુએ વિનયથી પુછ્યું, ભગવન, સ્વભાવ અ ને વિભાવનું સ્વરૂપ તે સમજાઈ ગયું, પણ પર્યાયને માટે સ્પષ્ટ રીતે સમજાવે. સૂરિવરે કહ્યું–ગુણના જે વિકાર તે પથાય કહેવાય છે. તેના બા ૨ પ્રકાર છે. અનંતભાગવૃદ્ધિ અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩ સંખ્યા ત ભાગવૃદ્ધિ, ૪ અનંત ગુણ વૃદ્ધિ, ૫ અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬ સં. ખ્યાત ગુણવૃદ્ધિ, ૭ અનંત ભાગહાનિ, ૮ અસંખ્યાત ભાગહાનિ, ૯ સંખ્યાત ભાગહાનિ, ૧૦ અનંતગુણહાનિ, ૧૧ અસંખ્યાત ગુણહાનિ અને ૧૨ સંખ્યાત ગુણહાનિ. નરનારક વગેરે ચાર ગતિ Page #28 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક અથવા ચોરાશી લાખ યોનિ-એ પણ વિભાવ પર્યાય કહેવાય છે. આ વખતે સુધાએ પોતાના પુત્ર જિજ્ઞાસુને પુછયું, વત્સ, આ પર્યાય ના બાર પ્રકાર તારા જાણવામાં આવ્યા, પણ તેની અંદર ગુણ એટલે શું એ તારા સમજવામાં આવ્યું છે કે નહી? જિજ્ઞાસુ માતાને નમન કરીને બોલ્યામાતુશ્રી, તમે જ મને ગુણ વિષે એકવાર સમજાવ્યું છે, તેથી તે વાત મારા સ્મરણમાં છે. - નયચહે કહ્યું બેટા,ગુણ વિષે તું શું જાણે છે? તે કહી બતાવ,જે તું યથાર્થ જાણતે હેઈશ, તે આ સૂરિવર તને અભિનંદન આપશે. જિજ્ઞાસુ નિઃશંક થઈને બે –પિતાજી, તે વિષે હું બરાબર સમજી નથી, પણ દ્રવ્યના જે સામાન્ય ગુણ છે, તેના નામ મને આવડે છે. તે કહું તે સાંભળે–૧ અસ્તિત્વ, ૨ વરત, ૩ દ્રવ્યત્વ, ૪ પ્રમેયત્વ, ૫ અગુરુલઘુત્વ, દ પ્રદેશવ, ૭ ચેતનવ, ૮ અચેતન ત્વ, ૯ મૂર્તવ, અને ૧૦ અમૂર્તત્વ એ દશ દ્રવ્યના સામાન્ય ગુ ણ કહેવાય છે. • સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર, જિજ્ઞાસુ, તે કહેલા તે ના મ યથાર્થ છે, પણ તે દરેકના અર્થ જાણે છે કે નહિ? જિજ્ઞાસુ—ભગવન,તેના અર્થ તે હું બરાબર જાણતું નથી. નયચક–ભગવન, તેના અર્થ તે આપજ કહે જેથી અમરા કુટુંબ ઉપર મહાન ઉપકાર થશે. સૂરિવર બોલ્યા-ભદ્રઆત્માએ તે દ્રવ્યના દશ સામાન્ય ગુણોના અર્થ સમજાવું,તે તમે સાવધાન થઈને સાંભળજે-જે દ્રવ્યનું સરૂપપણું નિત્યવાદિ ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે, તે અસ્તિત્વ નામે પ્રથમ ગુણ છે. દ્રવ્યનું સામાન્ય અને વિશેષ રૂપપણું, એ વસ્તુ નામે બીજે ગુણ છે દ્રવ્યના સ્વરૂપમાં જે “સત 'લક્ષણ કહ્યું, તે દ્રવ્યત્વ નામે ત્રી જે ગુણ છે. પ્રમાણુવડે જે માપી શકાય તે પ્રમેય નામે ચેાથે ગુણ છે. પ્રત્યેક સમયે દ્રચયમાં છ ગુણની વૃદ્ધિ અને હાનિ જે થયા કરે Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) નયમાર્ગદર્શક છે, તે અગુરુલધુત્વ નામે પાંચ ગુણ છે. તે ગુણ સૂક્ષ્મ હેવાથી કહી શકાય તેવું નથી. તે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણું પુદ્ગલ હોય તે પ્રદેશત્વ નામે દ્રવ્યને છઠે ગુણ છે. જેનાથી વસ્તુને અનુભવ થાયતે ચેતનવનામે સાતમે ગુણ છે. જે વસ્તુમાં જ્ઞાન રહિત પણું, તે અચેતન નામે આઠમે ગુણ છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે મૂર્તિ નામે નવ ગુણ છે. જે દ્રવ્યમાં ઉપર કહેલ રૂપાદિન હેય, તે અમૂર્તત્વ નામે દશમે ગુણ છે. આ દશ ગુણે દ્રવ્યના સામાન્ય ગુણ કહેવાય છે અને તે ઉપરથી દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે છે. નયચંદ્ર ખુશી થઈને બે –ગુરૂવર્ય, આપની વાણીરૂપીગ ગામાં સ્નાન કરવાથી મારું હૃદય નિર્મળ થતું જાય છે. અને તેમાંથી શંકારૂપીમલ દૂર થતા જાય છે. સૂરિવર બોલ્યા–ભદ્ર, હવે તે વિષે કાંઈ જાણવાની અપેક્ષા નયચક–નાહવે તે વિષે કાંઈ શંકા નથી. આ વખતે જિજ્ઞાસુ વિનયથી બે –પિતાજી, જે અવિનય ન થાય તે એક વાત હું જણાવું. રિવર–એમાં અવિનય નહીં થાય. જે કહેવાનું હોય તે ખુશીથી કહે. જિજ્ઞાસુ–કૃપાળુ ગુરૂ મહારાજ, જેવી રીતે આપેદ્રવ્યના સમાન્ય ગુણે કહ્યા, તેવી રીતે તેને વિશેષ ગુણે પણ હોવા જોઈએ. મારા પિતા એ વાત પુછવી ભુલી ગયા છે. નયચક–વત્સ, તને સાબાશી ઘટે છે. એ વિશે મારી ભુલ થઈ છે. કૃપાળુ ગુરૂ આપણને દ્રવ્યના વિશેષ ગુણે સમજાવશે. સૂરિવર પ્રસન્નતાથી બેલ્યા–હે ભવ્ય આત્માઓ, દ્રવ્યના વિ. છેષ ગુણ સેળ છે. તે તમે સાવધાન થઈને સાંભળે–૧ જ્ઞાન, Page #30 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૧૭ ) ૨ દર્શન, ૩ સુખ, ૪ વીર્ય, ૫ સ્પર્શ, ૬ રસ, ૭ ગંધ, ૮ વર્ણ, ૯ ગતિ હેતુત્વ, ૧૦ સ્થિતિ હેતુત્વ, ૧૧ અવગાહન હેતુત્વ, ૧૨ વર્ણ ના હેતુત્વ, ૧૩ ચેતનત્વ, ૧૪ અચેતનત્વ, ૧૫ મૂર્તાવ અને ૧૬ અ મૂર્તત્વ એ સેળ દ્રવ્યના વિશેષ ગુણ કહેવાય છે. તેઓમાં જ્ઞાન, દર્શ ન, સુખ, વીર્ય, ચેતનત્ય અને અમૂર્તએ છ ગુણ જીવના છે. સ્પ શં, રસ, ગંધ,વર્ણ, અચેતત્વ અને મૂર્તવ–એ છ ગુણ પુદ્ગલના છે. ગતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્ત-એ ત્રણ ગુણ ધમસ્તિ કાયના છે. સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તવએ ત્રણ ગુણ અધર્માસ્તિ કાયના છે. અવગાહન હેતુત્વ, અચેતનત્વ અને અમૂતંત્વ- એ ત્રણ ગુણ આકાશસ્તિ કાયના છે. વર્તન હેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ કાળના છે. તે સેળ ગુણમાં જે છેલ્લા ચાર ગુણ છે, તે સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ અને વિજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે. | નયચંદ્ર હર્ષસહિત બે –“મહાનુભાવ, સૂરિવર્ય, આપની વાણીથી મારા હૃદયમાં પ્રકાશ પડતે જાય છે અને શંકારૂપ અંધકાર દૂર થતું જાય છે. ભગવાન , હવે સાતનયનું સ્વરૂપ ક્યારે સમજાવશે? મને તે જાણવાની ઘણી ઇચ્છા છે. આપની અમૃતમય વાણી સાંભળવાને હૃદય અતિ આતુર થયા કરે છે. સૂરિવરે સાનંદવદને જણાવ્યું, “શ્રાવકજી, તમે હજુ માત્ર દ્રવ્ય અને તેના સામાન્ય અને વિશેષ ગુણ જાણ્યાં છે, પણ હજુ એક બાબત જાણવાની છે, તે જાણ્યાં પછી સાતનયનું સ્વરૂપ હેલાઈથી તમારા જાણવામાં આવી શકશે. નયચંદ્ર-મહારાજ, તે કઈ બાબત જાણવાની બાકી છે? તે કહે. આનદરિ-હવે કઈ બાબત જાણવી જોઈએ? એ તમેજ કહે જોઈએ. જો તમે એ બાબત માત્ર નામથી જ કહેશે, તે મને ઘણે સંતોષ થશે. • નયચંદ્ર-ગુરૂવર્થ, એ બાબત મારા સ્મરણમાં આવતી નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) નયમાર્ગદર્શક આ વખતે સૂરિવરે સુધા શ્રાવિકાને અને જિજ્ઞાસુ પુત્રને કહ્યું, ભદ્ર, જે તમારા જાણવામાં આવે તે તમે પણ કહેજે. સુધા શાંત અને કેમલ સ્વરથી બેલી–ભગવન, એ બાબત મારા જાણવામાં આવી ગઈ છે, તેમ આ વત્સ જિજ્ઞાસુના જાણવામાં પણ આવી ગઈ છે. આ મારા સ્વામી પણ એ બાબત જાણે છે, પણ તેમના શંકાશીલ સ્વભાવને લઈને તે વાત તેમની મનવૃત્તિ પર આરૂઢ થઈ નથી, એટલે તેમને યાદ આવવી મુશ્કેલ છે. સૂરિવર–શ્રાવિકા, તમે સુબુદ્ધ છે, તેથી તે વાત જાણતા હશે, પણ આ બાળક જીજ્ઞાસુના મુખથી તે બાબત સાંભળવાની મારી ઈચ્છા છે, તે જિજ્ઞાસુ તે બાબત જણાવે. ગુરૂ મહારાજના આ વચન સાંભળી જિજ્ઞાસુ બોલ્યો–ભગવન, પ્રથમ જીવાદિ દ્રવ્યને “સ્વભાવ જાણુ જોઈએ. તે સામાન્ય અને વિશેષ સ્વભાવ–એમ બે પ્રકારે કહેલા છે. તેના બધા નામ અને અર્થ મારા જાણવામાં બરાબર આવ્યા નથી. રિવર–ભદ્ર નયચંદ્ર, તમારા પુત્ર આ જિજ્ઞાસુને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. તેણે તમારા કુટુંબમાં રહી ઘણું સારે બોધ મેળવ્યું છે. તે માન તમારા ધર્મપત્ની શ્રાવિકા સુબોધાને ઘટે છે. સુધા નમ્રતાથી બેલી–ભગવન, તે માન મને ઘટતું નથી, પણ તમારા આ શ્રાવકને ઘટે છે. સુરિવર–શ્રાવિકા, એ વાત સત્ય છે, પણ હું તે તમને વધારે ધન્યવાદ આપું છું. પિતાના સંતાનને બાલ્યવયમાંથી સુધારી કેળવા યેલા કરવા, એ માતાનું જ કર્તવ્ય છે. અને તમે એ કર્તવ્ય યથાર્થ રીતે બજાવેલું છે. હવે જીવાદિ દ્રવ્યોના સ્વભાવ વિષે હું તમને સમજાવું, તે ધ્યાન દઈને સાંભળે. જીવાદિ દ્રવ્યના બધા મળીને એક વીશ સવભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે. અને દશ વિશેષ સ્વ ભાવ છે. પેલે અસ્તિસ્વભાવ, બીજેનાસ્તિસ્વભાવ, ત્રિી નિત્યસ્વભા વ, ચેાથે અનિત્યસ્વભાવ, પાંચમે એકસ્વભાવ, છઠો અનેક સ્વભાવ ૧ સ્વભાવ ગુણ પર્યાયના અંતર્ભત જાણવા જૂદા નહીં. પરંતુ વિશેષમાં એટલું કે ગુણગુણીમાં રહે છે અને સ્વભાવે ગુણ ગુણી બંનેમાં રહે છે કારણકે ગુણગુણી પોતપોતાની પરિણતિને પરિણમે છે, તેથી પરિણતિ જે છે તે સ્વભાવ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક, ( ૧૨ ) સાતમે તે સ્વભાવ, આઠમે અભેદ સ્વભાવ, નવમા ભવ્ય સ્વભાવ, દસમે અભવ્ય સ્વભાવ અને અગીયારમે પરમ સ્વભાવ છે. એ અગી યાર સામાન્ય સ્વભાવ કહેવાય છે, ખારમા ચેતન સ્વભાવ, તેરમે અચેતન સ્વભાવ, ચાક્રમેા મત્ત સ્વભાવ, પનરમા અમૃત્ત સ્વભાવ, સાળમા એક પ્રદેશ સ્વભાવ, સત્તરમા અનેક પ્રદેશ સ્વભાવ, અઢારમા વિભાવ સ્વભાવ, ઓગણીશમા શુદ્ધ સ્વભાવ, વીશમા અશુદ્ધ સ્વભાવ અને એકવીશમે ઊપચરિત સ્વભાવ—અ દશ દ્રવ્યના વિશેષ સ્વભા વ છે. જીવ અને પુદ્દગલમાં તે એકવીશ સ્વભાવ છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય—એ ત્રણને ચેતન સ્વભાવ, મૂત્ત સ્વભાવ, વિભાવસ્વભાવ અશુદ્ધસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ—એ પાંચ સ્વભાવ શિવાય માકીના સેાળ સ્વભાવ લાગુ ૫ૐ છે. ઉપર કહેલા પાંચ સ્વભાવ અને બહુપ્રદેશ સ્વભાવ—એ છ સ્વભાવને વને ખાકીના પનર સ્વભાવ કાલદ્રવ્યને લાગુ પડે છે. ભદ્ર નયચંદ્ર, હવે તે દ્રવ્યના સ્વભાવના અ કહું છું, તે તમે ધ્યાન પૂર્ણાંક સાંભળજો—પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અ કહું છું. પેાતાના સ્વમાવના લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યના અસ્તિ સ્વભાવ છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યના નાસ્તિ સ્વભાવ છે. દ્રવ્યની અંદર પોતપોતાના ક્રમભાવી નાના પ્રકારના પર્યાય, શ્યામતા રક્તત્વાદિક જે ભેદક કહેવાય છે, તે ભેદક છતાં પણુ દ્રવ્ય તેનુ' તેજ રહે એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય છે, તે દ્રવ્યના નિત્ય સ્વભાવ કહેવાય છે. જે દ્રવ્યના પર્યાયમાં પરિ ણામ—રૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ વ્યય રહેલા છે, તે દ્રવ્યના અનિત્ય સ્વભાવ છે. સહભાવી સ્વભાવના જે એકરૂપને લઈને આધાર થાય તે દ્રવ્યના એક સ્વભાવ કહેયાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શના એક આધાર ઘડે છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મને આધાર હેાય તે દ્રવ્યના એક સ્વભાવ કહેવાય છે. એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે તે દ્રવ્યને અનેક સ્વભાવ કહેવાય છે. જેમ માટી એક દ્રવ્ય છે, પણ તેની અ'દર ખીજા Page #33 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક અનેક દ્રવ્યને પ્રવાહ રહેલું હોય છે. તેથી તે દ્રવ્ય અને સ્વભાવી ગણાય છે. આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ, વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજે ગુણ, એક પર્યાય અને બીજે પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યને ભેદ સ્વભાવ કહેવાય છે. એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રજન, ગુણ, ગુણી વિગેરેને એક સ્વભાવ હોવાથી અભેદ વૃત્તિએ, દ્રવ્યને અભેદ સ્વભાવ પણ કહેવાય છે. એકજ દ્રવ્ય અનેક કાર્ય કારણની શકિતવાળું હેય, તે ભવિષ્ય કાળમાં પરસ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યને તે ભવ્ય સ્વભાવ છે. જે ત્રણે કાલ પરસ્વરૂપમાં મળે તે પણ પરસ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યને અભવ્ય સ્વભાવ છે. જે જે દ્રવ્યમાં સ્વલક્ષણભૂત જે જે પરિ મિક ભાવ મુખ્ય હેય તે દ્રવ્યને પરમભાવ સ્વભાવ છે. જેમકે ‘જ્ઞાન સ્વરૂપ આત્મા.” ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સામાન્ય સ્વભાવ જાણવા ગ્ય છે. આ તેના સંક્ષિપ્ત અર્થ કહેલા છે. તેને માટે વિશેષ અર્થ પણ આગમમાં દર્શાવેલા છે, જે હું તમને કઈ પ્રસંગે કહીશ. હવે દ્રવ્યને દશ વિશેષ સ્વભાવ કહેલા છે, તેના સંક્ષિાર્થ સાંભળે, જે ચેતનાપણને વ્યવહાર પ્રવર્તે છે, તે દ્રવ્યને ચેતન સ્વભાવ છે. અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યને અચેતન સ્વભાવ છે. જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેને ધારણ કરે છે, તે તેને મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટે તે અમૂર્ત સ્વભાવ છે એકત્વ પરિ કૃતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે એક પ્રદેશ સ્વભાવ છે. વળી જે દ્રવ્યમાં ભિન્નપ્રદેશને વેગ, તેમજ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યોગ્યપણું હોય તે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ છે. દ્રવ્ય પોતાના સ્વભાવથી જુદી રીતે પણ વસે છે, તેથી તેને વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવરહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેને શુદ્ધ સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિ જનિત Page #34 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૨૧ ) મહિર્ભાવ પરિણમનપણુ પણ હેાય છે, તેથી તે તેને અશુદ્ધ સ્વભાવ છે. દ્રવ્યના નિયમિત સ્વભાવનેા બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેના ઉપરિત સ્વભાવ પણ કહેવાય છે. હું નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ છે. આ વખતે શ્રાવિકા સુબેાધા નમ્રતાથી બેલી—ભગવન, આપના મુખથી દ્રવ્યના સામાન્ય અને વિશેષ મળી એકવીશ સ્વભાવ જાણી મારા હૃદયમાં વિશેષ પ્રકાશ પડયા છે; તથાપિ ચાલતા પ્રસ’ગમાં એક શ’કા ઉત્પન્ન થઇ છે, જો આપની આજ્ઞા હોય તે પ્રગટ કરૂં. સૂરિવરે આજ્ઞા આપી એટલે સુબેાધા મેલી—ભગવન, આ પે જે દ્રવ્યના વિશેષ ઉપરિત સ્વભાવ કહ્યા, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે તે ઉપચાર શેનાથી ઉત્પન્ન થાય છે? તે કૃપા કરી જણાવે. સૂરિવર પ્રસન્ન થઇને મેલ્યા—શ્રાવિકા, તમારા પ્રશ્ન સાંભળી ખુશી થયા છું. તે ઉપચરિત સ્વભાવને માટે આગમમાં સારી રીતે વિવેચનપૂર્વક લખેલું છે, તે ધ્યાન દઇ સાંભળેા—ઉપચરિત સ્વભાવ એ પ્રકારે છે. એક કૅજન્ય અને ખીન્ને સ્વભાવિક, પુદ્દગલના સંબંધને લઈને જીવની અંદર જે મત્ત પશુ' અને અચેતનપણુ` કહે. વામાં આવે છે, તે ઉપચાર છે અને તે કમજનિત છે, એટલે જે ક છે, તે ઉપચરિત સ્વભાવ છે, અને જે સિદ્ધાત્મામાં વસ્તુનું જ્ઞાતાપણુ અને દર્શકપણું છે, તે ખીન્ને સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. મૂરિ વરના આ ઉત્તર સાંભળી સુબાધા આનદું પામીને માલી—મહાનુ• ભાવ, હવે મારા મનની શ ́કા દૂર થઈ ગઈ, હુવે કૃપા કરી આગળ ઉપદેશ આપેા. આ વખતે નયચંદ્રના હૃદયમાં શંકા જાલ ભરાઇ આવ્યું, તે ઉંચે સ્વરે નમ્રતાથી ખેલ્યે.—ગુરૂ મહારાજ, આપે કહેલા દ્રવ્યના સ્વભાવ વિષે વિચાર કરતાં મારા હૃદયમાં શંકા જાલ થઇ આવ્યુ છે, જે આજ્ઞા હોય તે પ્રશ્ન કરૂં. સૂરિવર શાંતતાથી એલ્યા—ભદ્ર, તમારો શકાઓ દૂર કરવાને Page #35 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નયમાર્ગદર્શક માટેજ હું વિહાર કરીને આવ્યો છું. તેથી જે શંકા ઉત્પન્ન થાય તે પ્રગટ કરે. વારંવાર તે વિષે મારી આજ્ઞા લેવાની જરૂર નથી. નયચંદ્ર ખુલ્લા હૃદયથી બે –ભગવન, આપે જે દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવે કહ્યા, તે બધા ન માનીએ તે શે દેષ આવે? તે કૃપા કરી જણાવશે. સૂરિવર ઉત્સાહ લાવીને બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જે વાદી ઉપ૨ કહેલા દ્રવ્યના સ્વભાવને માને નહીં, તેના મતમાં ઘણાં દૂષણ આવે છે. તે હું કહું તે સાંભળે—જે દ્રવ્યને એકાંતે અતિ સ્વભાવ માને અને નાસ્તિ સ્વભાવ ન માને તે સર્વ પદાર્થમાં સંકર વગેરે દૂષણે લાગે છે, કારણ કે, તેમ માનવાથી સર્વ દ્રવ્યની જુદી જુદી નિયત સ્વરૂપવસ્થા નહીં થાય અને તેથી જગત્ એક રૂપ થઈ જાય છે. અને જેથી તે વાત સર્વ શાસ્ત્ર તથા વ્યવહારની વિરૂદ્ધ બને છે, તેથી બીજા ૫દાર્થની અપેક્ષાએ દ્રવ્યને નાસ્તિ સ્વભાવ પણ માને જોઈએ. તેમ જે એકાંતે દ્રવ્યને નાસ્તિ સ્વભાવ માને તે જગતું બધું શૂન્ય થઈ જાય, તેથી એમ પણ માનવું ન જોઈએ. જે એકાંત દ્રવ્યને નિત્ય માને તે અર્થ ક્રિયાકારિત્વાને અભાવ થઈ જાય, જેથી દ્રવ્ય પરંપરા વગર નાશ પામી જાય. જો એકાંત અનિત્ય માને તે પણ દ્રવ્યને નિરન્વય નાશ થશે. જે એકાંત એક સ્વભાવ માને તે વિશેષને અભાવ હોવાથી અનેક સ્વભાવ વિના મૂળ સત્તારૂપ સામાન્યને પણ અભાવ થઈ જાય, કારણ કે વિશેષ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશેષ ગધેડાના શીંગડાની જેમ અસત્ થઈ જાય. જે દ્રવ્યને એકાંતે અનેક રૂપ માને તે દ્રવ્યને અભાવ થશે. નિરાધાર હોવાથી તેમજ આધાર આધેયના અભાવથી દ્રવ્યને અભાવ થ જોઈએ. જે દ્રવ્યને એકાંત ભેદ માને તે વિશેષના આધાર વિના તેના ગુણપર્યાયને બંધ ન થાય કારણ કે, આધારાધેયના અભેદ વિના બી જે સંબંધ ઘટી શકે નહી. તેથી દ્રવ્યની અંદર રહેલ અર્થ અને કિયાના અભાવથી દ્રવ્યને અભાવ થઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૩ ). જાય, જો એકાંત અભેદ માને તે સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, તેથી આ દ્રવ્ય છે, આ દ્રવ્યને ગુણ છે અને આ દ્રવ્યને પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈને દ્રવ્યને પણ અભાવ થઈ જાય. જે દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે તે સર્વ દ્રવ્ય પરિણામી થઈ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે અને તેમ કરવાથી સંકર વિગેરે દૂષણે દ્રવ્યને લાગુ પડી જાય. જે દ્રવ્ય એકાંત અભવ્ય સ્વભાવી માને તે સર્વથા શૂન્યપણાને પ્રસંગ આવે. જે દ્રવ્યને ૫રમભાવસ્વભાવી ન માને તે દ્રવ્યની અંદર પ્રસિદ્ધરૂપ શી રીતે આપી શકાય? કારણકે અનંત ધર્માત્મક વસ્તુને એકે ધર્મથી કહેવી તેનું નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર બાધ આવી જાય, જે દ્રવ્યને એકાંત ચિતન્ય સ્વભાવ માને તે સર્વ વસ્તુ ચેતન્યરૂપ થઈ જાય, અને તેમ થવાથી ધ્યાન, અને દયેય, જ્ઞાન અને સેવ, ગુરુ અને શિષ્ય, વિગેરે મર્યાદાને ભંગ થાય, એમ થવાથી સર્વ શાસ્ત્રીય વ્યવહાર બંધ પડી જાય. જે દ્રવ્યને એકાંત અચેતન સ્વભાવ માને તે સર્વ ચિતન્ય ધમને ઉછેદ થઈ જાય, જે દ્રવ્યને એકાંત મૂરવભાવી માને તે આત્માને મુક્તિની સાથે વ્યામિજ ન થાય, જે એકાંત અમૂર્તસ્વ. ભાવી માને તે આત્મા કદિપણ સંસારી થાયજ નહીં, જે દ્રવ્યને એકાતે એક પ્રદેશ સ્વભાવી માને તે અખંડ પરિપૂર્ણ આત્મા અનેક કાર્યને કર્તા નહીં થઈ શકે. જેમ માટીને ઘડે અવયવવાળો છે, તે દેશથી કંપવાળે અને દેશથી નિષ્કપ દેખાય છે. તે તેને અનેક પ્રદેશી ન માનવાથી એ વાત શી રીતે સિદ્ધ થશે? કદિ જો એમ કહે કે, તે ઘડાના અવયવ કરે છે, પણ પિતે અવયવી ઘડકંપતો નથી તે “ચાલે છે? એ પ્રયોગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કપને પરંપરાએ સંબંધ છે, તેમ એક દેશમાં થતાં કંપના અભાવને પણ પરંપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે અને દેશથી ચાલતે નથી. એમ અખ્ખલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) નયમા દશકે. જે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ ન માને તે આકાશ વિગેરે દ્રવ્યમાં પરમાણુંના સચેાગ શી રીતે ઘટી શકે? કારણકે, દેશથી તે એક વત્તી છે. જેમ ‘ ઇંદ્રનુ` કુંડલ' જોકે કુંડલ તા ઈંદ્રના કાનનું છે, પણ કાન એ ઈંદ્રના એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનુ` કુ ંડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુ વૃત્તિ આકાશની સાથે દેશથી માને તે આકાશાદિકને પ્રદેશ ઇચ્છતા નથી, તાપણુ માનવા પડશે, જો સ થી માને તે પરમાણું આકાશાદિ પ્રમાણ માનવા જોઈએ. જો બંને ન માને તેા પરમાણુ વૃત્તિ રહિત થઇ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું ચેાગ્ય છે. ને દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને તે તેને અ તથા ક્રિયાના કરનાર પણાના અભાવ અને સ્વસ્વભાવની શૂન્યતાના પ્રસ`ગ આવે. ને દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવી માને તે મેાક્ષનાજ અભાવ થઈ જાય. જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તે આત્માને કર્મને લેપ લાગેજ નહીં, અને જ્યારે એમ થાય તે પછી સ`સારની વિચિત્રતાને અભાવ થઈ જાય. ને એકાંત અશુદ્ધ સ્વભાવ માને તે કદ્ધિપણ આત્મા શુદ્ધજ થાય નહીં, અને જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને તે આત્મા કપિણુ જ્ઞાતા થાયજ નહીં. અને એકાંતે અનુપરિત સ્વભાવ માને તે આત્મા સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળા થઇ શકેજ નહીં, કારણ કે, જ્ઞાન પોતાના વિષયમાં અનુપરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાયે જણાતા પરથી નિરૂપણ થયેલા સંબધપણાને લઇને ઉપચરિત છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતી પ્રમાણે દ્રશ્યના સર્વ સ્વભાવ માનવા જોઇએ. સૂરિવરના આ વચન સાંભળી નયચ', સુમેધા અને જિજ્ઞાસુ ત્રણે અતિશય આનદવ્યાસ થઇ ગયા. સૂર્યના પ્રકાશથી જેમ અંધકાર દૂર થઈ જાય, તેમ સૂરિશ્વરની આ ઉપદેશ વાણીથી નયનચદ્રની કેટલીએક શકાઓ દૂર થતી ગઈ. Page #38 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શિક, ( ૨૫ ) નયચંદ્ર નમ્રતાથી બોલ્ય–ભગવન, આપની ઉપદેશ વાએ મારા હૃદયને નિઃશંક કર્યું છે. હવે મને ખાત્રી થઈ છે કે, દ્રવ્યના બધા સ્વભા દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કઈ એકજ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતા નથી. અને તેથી આહંતધર્મને સ્યાદ્વાદ મત સર્વ પ્રકારે વિજયી થાય છે. હવે કૃપા કરી વિશેષ ઉપદેશ આપિ કે જેથી મારા હૃદયમાં એક પણ શંકા રહેવા પામે નહીં. આનંદસૂરિ શાંત અને ગંભીર સ્વરથી બેલ્યા–ભદ્ર નયચંદ્ર, મેં તમને આત્માના ત્રણ પ્રકાર-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા રૂપે સમજાવ્યા અને તે પછી દ્રવ્ય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણ, પર્યાય અને સામાન્ય તથા વિશેષ સ્વભાવ વિષે પણ સમજૂતી આપી. હવે તમને સાતનયનું સ્વરૂપ સમજાવાની ઈચ્છા રાખું છું. એ સાતનયનું સ્વરૂપ સમજવામાં આવશે એટલે તમારા હૃદયમાંથી શંકાનું જાળ વિનષ્ટ થઈ જશે અને દરેક પદાર્થનું યથાર્થ જ્ઞાન થઈ આવશે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્થાત્ અને નય—એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અતિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાતિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે તે સારી રીતે સમજવામાં આવશે. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પુણ્યવત ત્રિપુટી છે. તમારે ભવિ આત્મા ધર્મના શ્રવણને અધિકારી છે. તમારું હૃદય ધર્મની પવિત્ર વાસનાથી વાસિત છે. તે તમારા હૃદયમાં જ્યારે નયનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રતિબિંબિત થશે, એટલે તમારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડશે, અને તે પ્રકાશન પ્રભાવથી તમારી શંકાઓનું અંધકાર દૂર થઈ જશે. નય એટલે શું? શ્રાવક નયચંદ્ર, ના એ શબ્દની વ્યુત્પત્તિ એવી છે કે, “નાना स्वनावे भ्यो व्यावत्य एकस्मिन् स्वनावे वस्तुनयनं नयः " Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) નય માર્ગદર્શક વસ્તુને તેના વિવિધ પ્રકારના સ્વભાવમાંથી નિવૃત્ત કરી એક સ્વભાવમાં લાવે, તે ન કહેવાય છે, અથવા પ્રમાણથી સંગ્રહ કરે. લા અર્થને જે એક અંશ તે નય કહેવાય છે, કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે, જ્ઞાતા પુરૂષને અભિપ્રાય અથવા શ્રત વિકલ્પ તે નય કહેવાય છે, અથવા અનુગદ્વારની વૃત્તિમાં એમ કહે છે કે, સર્વ અનંત ધર્મવાળી વસ્તુમાં જે એક અંશને ગ્રહણ કરનારે બેધ, તે નય કહેવાય છે. નયચકમાં તે એમ લખે છે કે, એક વસ્તુ અનંત ધર્મવાળી છે, તેમાંથી એક ધર્મની મુખ્યતા કરવાનું જે જ્ઞાન તે ન કહેવાય છે. આ વખતે નયચંદ્ર વિચાર કરી બે –મહારાજ, આપે નયનું સ્વરૂપ સમજાવવાને જુદા જુદા તેના લક્ષણો કહ્યા, પણ તેમાં થી એક લક્ષણ દાખલો આપી સમજાવે, કે જેથી મારી બુદ્ધિમાં તે ગ્રાહ્ય થાય. સૂરિવર નયચંદ્રને ધન્યવાદ આપીને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, નય એટલે શું? તેને દાખલ એ છે કે, જીવ વગેરે જે એક દ્રવ્ય છે, તે અનંત ધર્માત્મક છે, એટલે તેમાં ઘણા ધર્મો રહેલા છે, તેમાં થી એક ધર્મનું ગ્રહણ કરવું, અને તેની અંદર રહેલા બાકીના ધર્મ ને નિષેધ ન કરે તેમ તેમનું ગ્રહણ પણ ન કરવું, અર્થાત્ તે દ્રવ્યના અનંત ધર્મમાંથી એક ધર્મને મુખ્ય કરે, તે ના કહેવાય છે, જો તે દ્રવ્યના એક અંશને માની બાકીના અને નિષેધ કરે તે તે નયાભાસ કહેવાય છે, એ નયાભાસ જૈનમત સિવાય બીજા મ. તમાં આવે છે. તે નયના સાત પ્રકાર હોવાથી તે સાત નય કહેવાય છે. ૧નેગમનય, ૨ સંગ્રહનય, ૩ વ્યવહારનય, ૪ રૂજુસૂત્રનય, ૫ શનય, ૬ સમભિરૂનય, અને ૭ એવભૂતનયઆવા તે સાત નયના નામ છે. આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યો–ભગવન, જેવી રીતે આપે Page #40 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૭ ) નયના લક્ષણેના પ્રમાણ આપ્યા, તેવી રીતે નયાભાસના લક્ષણનું કઈ પ્રમાણ છે કે નહીં? સૂરિવર બેલ્યા–ભદ્ર, નયાભાસને માટે પણ પ્રમાણ છે, તે સાંભળ– " स्वानि प्रेतादंसा दिकरांशापलापी नयानासः ।" પિતાના ઈચ્છેલા પદાર્થના અંશથી બીજા અંશને જે નિષેધ કરે તેમજ નયની જેમ દેખાય તે નયાભાસ કહેવાય છે. નયચંદ્ર–મહારાજ, આપે આ પ્રમાણ બહુ સારું આપ્યું, હવે હું તેને યાદ કરી રાખીશ, પણ એક બીજી શંકા ઉત્પન્ન થઇ છે કે, આપે જે સાત નય કહ્યા, તે સિવાય બીજા હશે કે નહીં? - સૂરિવર પ્રસન્ન થઈને બેલ્યા–ભદ્ર, બીજા વિશેષ હોઈ શકે છે, પણ કાર્યો કરીને આ સાત નય મુખ્ય હેવાથી સદા મરણમાં રાખવા યોગ્ય છે, જે વિદ્વાન વક્તાનને વિસ્તાર કરવાની ઈચ્છા રાખે તે તે કહી શકે છે. નાના પ્રકારની વસ્તુમાં અનેક અંશેના એક એક અંશનું કથન કરનાર વતાના ઉપન્યાસમાં સર્વ નય આવી શકે છે. - ભદ્ર નયચંદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાને સમય થઈ ગયે છે, તેથી આવતી બીજી યાત્રા કર્યા પછી તે વિષે વ્યાખ્યાન કરીશું, આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, તે વખતે સર્વના મુખમાંથી “આદિશ્વર ભગવાનની જય” એ ધ્વનિ પ્રગટ થયે તે પછી સૂરિવર પિતાના શિષ્યની સાથે પાદલિપ્ત નગરી તરફ આવ્યા, અને નયચંદ્ર પોતાના કુટુંબની સાથે મેતીશાહ શેઠની ધર્મશાળામાં પિતાને ઉતારે આવ્યું હતું. Page #41 -------------------------------------------------------------------------- ________________ યાત્રા ૨ જી. • • • ગિરિની યાત્રાના પર્વને દિવસે હજારો ભાવિક - વક તે પવિત્ર યાત્રા કરવાને ગિરિરાજ તળેટીપર એકઠા થયા હતા. સાધર્મિ વાત્સલ્યના પરમ ધર્મને PPVEY જાણનારા શ્રીમતે તરફથી પિતાના ધર્મપુએ અને ધર્મ બહેનોની સેવા કરવાને તળેટીના પવિત્ર સ્થાન ઉપર વિવિધ જાતના સેવાના સાધને તૈયાર રખાવામાં આવ્યા હતા. શ્રાવકો શ્રેણીબંધ થઈ સિદ્ધાચળના પાન ઉપર ચડતા, અને ઉતરતા હતા. ક્ષણે ક્ષણે આદિશ્વરભગવાનની જયના ધ્વનિઓ થતા હતા અને તેના પ્રતિધ્વનિથી ગિરિરાજ પિતે પણ આદીશ્વર ભગવાનની જય કહેતા હોય તેમ દેખાતે હતે. આ વખતે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવ્યા, ત્યાં આનંદસૂરિ પિતાના શિષ્યોની સાથે યાત્રા કરી તે સ્થળે પધાર્યા હતા. નયચંદ્ર સકુટુંબ સૂરિરાજને વંદના કરી અને પછી વિનયથી તેમની આગળ બેઠો. . સૂરિવાર નયચંદ્રને કુટુંબ સાથે સમય પ્રમાણે આવેલો જોઈ હૃદયમાં ખુશી થયા, અને ધર્મલાભ આશીષ આપી તેની સમય પ્રમાછે ઉપગ રાખવાની પ્રવૃત્તિની પ્રશંસા કરતાં આ પ્રમાણે છેલ્યા ભદ્ર નયચંદ્ર, તમને બરાબર યેગ્ય સમયે હાજર થયેલા જેઈમને પૂર્ણ સંતોષ થાય છે, દરેક ધર્મસાધક પુરૂષે સમયને ઉપ ગ બરાબર રાખવું જોઈએ. ગચેલે સમય ફરીવાર આવતું નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૨ ) સમયના ઉપયેગ નહીં રાખનારા મનુષ્યાની આયુષ્ય તદન વૃથા જા ય છે, અને તે પ્રમાદના પાત્ર બની પોતાનુ અમૂલ્ય માનવ જીવન ગુમાવે છે, આ પ્રમાણે કહી સૂરિવરે પોતાના વ્યાખ્યાનના આર’ભ કર્યાં. આર'ભ કરતી વખતે તે નીચે પ્રમાણે મ'ગલાચરણને શ્લોક માલ્યા હતાઃ— '' ऐंद्रश्रेणिनतः श्रीमानंदताना जिनंदनः उद्दधार युगादौयो जगदज्ञान पंकतः ॥ १ ॥ ઇંદ્રાની શ્રેણીએ નમેલા નાભિરાજાના પુત્ર શ્રીમાન્ આદીશ્વર ભગવાન્ આનંă પામેા, જેમણે યુગની આદિમાં આ જગતના અજ્ઞા નરૂપી કાદવમાંથી ઉદ્ધાર કર્યાં છે. ૧ આ પ્રમાણે મ'ગલાચરણ ર્યાં પછી આનંદસૂરિ પેાતાના ઉપદેશના આર‘ભ કરતાં બાલ્યા—ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સમાધા અને વત્સ જિજ્ઞાસુ, આજે સાત નય વિષેજે કહેવામાં આવે, તે તમે એક ચિત્ત સાંભળો, ભદ્ર નયચંદ્ર, સપૂર્ણ રીતે નયમાર્ગ કહી શકાય તેમ નથી. જેટલા વચનના માર્ગ છે, તેટલા નયના વચને છે, અને જેટલા નયના વચન છે, તેટલા એકાંત માનવાથી અન્ય મત છે, તેથી સર્વે નયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી; માટે હું... તમને તેનુ સક્ષેપથી વર્ણન કહી બતાવું છું. ઉપર જે નયના લક્ષણ્ણા કહ્યા છે, તે નય મુખ્ય રીતે ૧ દ્રવ્યાર્થિંકનય અને ૨ પર્યાયા ર્થિક નય એમ બે પ્રકારે છે, તેમ વળી તે નિશ્ચયનય અને વ્યવહાર નય—એવા એ પ્રકારે પણ ગણેલા છે. તે દ્રષાર્થિકનય, પર્યાયાર્થિકનય, નિશ્ચયનય અને વ્યવહારનય—એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચયનયના સાધન હેતુછે,એમ સમજવું, જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રયેાજન રૂપે હાય તે દ્રવ્યાર્થિક નય કહેવાયછે, એટલે દ્રવ્ય છે અથ–પ્રયાજન જેનુ', તે દ્રવ્યાર્થિક કહેવાય છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૦) નયમાર્ગદર્શક, , તે દ્રવ્યાર્થિક નયન દશ ભેદ છે. ૧ અન્વય દ્વવ્યાર્થિક, ૨ સવદ્રાદિગ્રાહક દ્રવ્યાર્થિક, ૩ પરદ્રવ્યાદિગ્રાહક દ્વવ્યાર્થિક, ૪ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક, ૫ કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૬ ઉત્પાદવ્યય ગૌણ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, ૭ ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૮કપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૯ ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક અને ૧૦ ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક–આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે. નયચંદ્ર–ભગવન, આપે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ ગણાવ્યા પણ તે દરેકના અર્થ સમજાવાની કૃપા કરો, કારણ કે, તેના અર્થ અજાણ્યા વિના એ ગહન વિષયમાં અમારી બુદ્ધિને પ્રવેશ થઈ શકશે નહીં. * આનંદસૂરિ આનંદિત થઈને બોલ્યા-ભદ્રનયચંદ્ર, હવે ધ્યાન દઈને સાંભળદરેક દ્રવ્યને અન્વય, તેના ગુણ પર્યાયને વિષે હેય છે, એટલે દ્રવ્ય એક ગુણ પર્યાય સ્વભાવી હોય છે, તે દ્રવ્ય જાણવાથી તેના સર્વ ગુણપર્યાય જાણેલા કહેવાય છે. આ પ્રમાણે જે જાણવું, તે અન્વય દ્વવ્યાર્થિક નય કહેવાય છે. સ્વ એટલે પિતાનાદ્રાદિકને ગ્રાહકન તેસ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્વવ્યાર્થિક નય કહેવાય છે. આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભા વ એ ચારેનું ગ્રહણ થાય છે. એટલે સ્વદ્રવ્ય–પિતાનું દ્રવ્ય, સ્વક્ષેત્ર પિતાનું ક્ષેત્ર, સ્વકાલ–પિતાને કાલ અને સ્વભાવ પિતાને ભાવ તે ચારેથી દ્રવ્યની જે સત્તા સિદ્ધ થાય, તે પ્રમાણ છે–સિદ્ધ છે આ પ્રમાણે જે જાણવું, તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે.. - જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો–ગુરૂવર્ય, તે વિષે કઈ વસ્તુનું દષ્ટાંત આપી સમજાવે. પુત્રના આ વચનને પિતા નયચંદ્ર અનુમોદન આપ્યું, એટલે સૂરિવર્ય બાલ્યા–ભદ્ર, નયચંદ્ર, સ્વદ્રવ્યાદિ ગ્રાહક વ્યાર્થિક નયને માટે એક માટીના ઘડાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, એક માટીને ઘડે છે, તેની અંદર જે માટી છે, તે સ્વદ્રવ્ય છે. તે પાટલીપુર વિગેરે શહેરમાં જ્યાં બનેલે છે, તે તેનું સ્વક્ષેત્ર છે. હેમંત વિ Page #44 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૩૧ ) ગેરે જે કાલે તે બનાવ્યું છે, તે સ્વકાલ છે. અને તેની અંદર જે રતાશ વિગેરે દેખાય છે, તે સ્વભાવ છે. એ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ–એ ચારથી જે ઘડાની સત્તા છે, તે પ્રમાણ છે અને સિદ્ધ છે આ પ્રમાણે માનવું, તે સ્વદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. કેમ નયચંદ્ર, હવે એ નયનું સ્વરૂપ તમારા સમજવામાં આવ્યું કે નહી? નયચંદ્ર–ભગવન, હા, હું દ્રવ્યાર્થિકનયના તેબીજા પ્રકારને સારી રીતે સમજી ગયો છું. મારા હૃદયમાંથી શંકા દૂર થઈ ગઈ છે. ન આનંદસૂરિ–ભદ્ર, હવે દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર સમજાવું, તે ધ્યાનપૂર્વક સાંભળજે. દ્રવ્યાર્થિકનયને ત્રીજો પ્રકાર પર દ્રવ્યાદિગ્રાહક કહેવાય છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવએ ચારની અપેક્ષાએ જે પ્રવર્સ, તે પરવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. જિજ્ઞાસુ–મહારાજ, તે કઈ દષ્ટાંતથી સમજાવે. - આનંદસૂરિ–જેમ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત છે, તેમ તે તે પરવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવની અપેક્ષાએ અસત્ છે. તંતુ વિગેરે એ ઘડાને પારદ્રવ્ય છે. કાશી પ્રમુખ પરક્ષેત્ર છે. ભૂત અને ભવિષ્ય વિગેરે પરકાલ છે. અને શ્યામતા વિગેરે પરભાવ છે– . એ ચારની અપેક્ષાએ ઘડે અસત છે. આ પ્રમાણે જે માનવું, તે ત્રીજે પરદ્વવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિકનાય છે. જિજ્ઞાસુ–ભગવન, એજ દષ્ટાંત ઉપરથી એ નયનું લક્ષણ સારી રીતે સ્પષ્ટ થયું છે. .. .. આનંદસૂરિ–પરમભાવ ગ્રાહક નામે વ્યાર્થિકનયનો ચે ભેદ દષ્ટાંતો સાથે કહું છું, તે તમે લક્ષ દઈને સાંભળો. દ્રવ્યની અંદર અનેક જાતના ગુણે રહેલા હોય છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ ગુણનો ભાવ ગ્રહણ કરવામાં આવે અને તેથી તે દ્રવ્ય સિદ્ધ થાય, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નય કહેવાય છે. જેમ આ Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) નયમાર્ગ દર્શક મા એ પદા` જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જો કે તે આત્માની અંદર દન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિક અનંત ગુણા રહેલા છે, તથાપિ સ - ની અંદર જ્ઞાન સ્વભાવ ઉત્કૃષ્ટ છે. કારણકે, ખીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદો દેખાય છે, તેથી આત્માના જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલાં છે, તે છતાં જે “ જ્ઞાનમય ። ” આત્મા એમ કહેવાય છે, તે પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ જે જે દ્રવ્યે પરમભાવ અસાધારણ ગુણુથી દેખાતા હોય અને તેથી તેમની આલખ થતી હાય તે તેમની અ’દર પણ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનય જાણી લેવા. હે ભદ્ર, નયચંદ્ર હવે દ્રવ્યાર્થિકનયના પાંચમા ભેદ વિષે કહ્યું, તે ધ્યાનપૂર્વક સાંભળજો તે પાંચમા ભેદ કમાપાધિક નિરપેક્ષશુદ્ધદ્ર વ્યાર્થિકનય એવા નામથી એળખાય છે. જેમ સ સ`સારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન શુદ્ધાત્મા ગણીએ-એટલે તેના સહજભાવજે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગલ કરીએ અને તેમના જે ભવપર્યાય એટ લે સાંસારિકભાવછે, તેને ગણીએ નહીં, અર્થાત તેની વિવક્ષા ન કરીયે તે કૌપાષિક નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. એ ઉપરથી એમ સમજવાનુ છે કે, ચતુશમાગંણા અનેગુરુસ્થાનવડે અશુ દ્વનય હોય છે એમ જાણવું. અને સ સ‘સારી શુદ્ધનયની અપેક્ષાએ શુદ્ધ છે, એમ જાણવું, ઉત્પાદવ્યયની ગાણતાએ અને સત્તાની મુખ્યતાએ શુદ્ધદ્રવ્યાર્થિક જેમ દ્રવ્ય નિત્ય છે, અહીં ત્રણે કાળે તેના રૂપની સત્તાવિચલિત નથી અચલછે,—આ પ્રમાણે દ્રવ્યના રૂપની સત્તા મુખ્યપણે ગ્રહણ કરવી. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પામનારા છે, તથાપિ જીવ તથા પુદ્ગલ વગેરે દ્રવ્ય સત્તા કઢિપણ ચલાયમાન થતી નથી. કહેવાના આશય એવા છે કે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનુ' ગાણપણ' કરી તેની સત્તાને મુખ્ય મનાવે તે છઠ્ઠો ઉપાદ વ્યયગાણુત્વે સત્તાગ્રાહક શુદ્રવ્યાર્થિકનય કહેવાયછે Page #46 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૩૩ ) જે દ્રવ્ય પેાતાના ગુણ પર્યાય તથા સ્વભાવથી જુદું નથી—અભિન્ન છે, આ પ્રમાણે માનવું, તે સાતમે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રષ્યાર્થિક નય કહેવાય છે. જે કાળે જે દ્રવ્ય જે કર્મના ભાવને પરિણમે, તે કાલે તે દ્રવ્ય તે ભાવમય છે, એમ માનવું, જેમકે “ ક્રોધાદિ કર્મ ભાવમય આત્મા.” તે કૌપાધિસાપેક્ષ અથ વ્યાર્થિક નામે આઠમ ભેદ છે, તે વિષે ટ્રષ્ટાંત આપીને સમજાવા, તા ઉ જિજ્ઞાસુ—ભગવન્ પ્રકાર થશે. આનંદસૂરિ—ભદ્ર, તે વિષે લેાઢાના ગાળાનું દૃષ્ટાંત છે. જેમ લેાઢાના ગાળા અગ્નિમાં મુકી રાતા મનાવ્યા હાય, તે કાલે તે ગેાળાને અગ્નિરૂપ જાણવા, તેને વિષે એ આઠમે નય ઘટે છે. જેમ આત્મા સ્વભાવે શુદ્ધ છે, પણ ક્રાધ મેહાદ્ઘિ કર્મના ઉદયથી તે જ્યારે ક્રોધમય કે માહ્મય બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણુવા—એ આ નયથી સિદ્ધ થાય છે, એ નયને લઈને આત્મા એક છતાં તેના આઠ ભેદ કલ્પેલા છે. ભદ્ર નયચંદ્ર, નવમા ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્ર જ્યાર્થિક નય કહેવાય છે. દ્રવ્યને એક સમયમાં ઉત્પાદ, ( ઉત્પત્તિ) અને વ્યય—નાશ કહેવુ, તે નવમેા નય કહેવાય છે. જેમ સાનાના કડાની ઉત્પત્તિના જે સમય છે; તે સાનાના ખાનુબંધને નાશ કરવાના પણ સમય છે. તેની અંદર જે સેનાની સત્તા છે, તે અવ. નીય છે. દશમે ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રષ્યાર્થિક નય છે, તે નયમાં એક કલ્પનાની અપેક્ષા રહે છે. જ્ઞાનદર્શન વગેરે આત્માના શુદ્ધ ગુણુ છે. અહિં ‘ આત્માના • એ છઠ્ઠો વિભક્તિ ભેદ ખતાવે છે કે, આત્માના ગુણ આત્માથી જુદા છે. કોઈ કહેશે કે, · આ પાત્ર ભિક્ષુનુ છે, તે પાત્ર અને ભિક્ષુના ભેદ છે; એ કે ગુણુ અને ગુણીનાભે છે નહીં, તેાપણ ભેદની કલ્પનાની અપેક્ષાવટ અશુદ્ધ દ્રષ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે. ' Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નયમાર્ગદર્શક - ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે, તે તમારે સ્મરણમાં રાખવા જોઈએ. હમેશાં જે એ તમારા સ્મરણમાં હશે તે કદિ પણ તમારા હૃદયમાં શંકા ઉત્પન્ન થશે નહીં, કેઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરે તે વખતે તેની અંદર આ નયની જના કશે, તે તમારા નિઃશંક હદયમાં જ્ઞાનને શુદ્ધ પ્રકાશ પડશે. સૂરે ના આ વચન સાંભળી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ બે મહાનુભાવ, પાપના વચન યથાર્થ છે, આપના આ ઉપદેશથી મારા હૃદયની નિર્મલતા વધતી જાય છે. આપે જે દ્રવ્યાર્થિક નયને બંધ આવે, તેનાથી મારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડયો છે, હવે મને પ્રતીતિ થાય છે કે આ પ્રમાણે સર્વ નયનું સ્વરૂપ સમજવાથી મારા અંતપટ ઉઘડી જશે. આ સૂરિવર–ભદ્ર, “તથાસ્તુ ” તારી ઈચ્છા સફળ થાઓ, હવે સમય થઈ ગયે છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આવતી કાલે યાત્રા કર્યા પછી પુનઃ વ્યાખ્યાન આપવામાં આવશે. સૂરિવરના આ શબ્દની સમાપ્તિ સાથે જ સર્વના મુખમાંથી “આદીશ્વર ભગવાનની જય–એ વાક્યને અવનિ પ્રગટ થયે. અને સર્વ પિતપતાને સ્થાને ચાલ્યા ગયા. & Page #48 -------------------------------------------------------------------------- ________________ યાત્રા ૩ જી. ] + ion મ ૦ : - » + -૦૦ : 0 : ર્થરાજ સિદ્ધગિરિ યાત્રાધુઓના જય ધ્વનિથી ગાજી રહ્યા હતા. આદીશ્વર પ્રભુની ટુંક ઉપર ભાવિક શ્રાવકે શ્રેણીબંધ પૂજા કરવાની પ્રવૃત્તિ કરતા હતા. દીર્ઘ યાત્રાનો સંકલ્પ કરી આવેલા યાત્રાહુઓએ પવિત્ર ગિરિરાજની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યાં હતાં જાણે મુકિતસુંદરીના મહેલની નિસરણું હોય તેવી સેડીઓ ઉપર હજારે ભવ્ય વિવિધ પ્રકારની ભાવના ભાવતા ચડતા હતા. આ સમયે નિર્મલ હૃદયને નયચંદ્ર પિતાના કુટુંબને લઈ શુદ્ધ ભાવથી યાત્રા કરી પાછા વળ્યા હતા. આનંદસૂરિએ આપેલા પદેશનું હદયમાં મનન કરતો હતો. શ્રાવિકા સુબેધા અને પુત્ર જિજ્ઞાસુ સૂરિવરે સમજાવેલા દ્રવ્યાર્થિક નયની વાત કરતાં ઉતરતા હતા. બુદ્ધિમાન પુત્રની શંકાને સુજ્ઞ માતા દૂર કરતી હતી, અને વચ્ચે વચ્ચે નયચંદ્ર તેમને અનુમોદન આપતે હતે. જ્યારે નિત્યને સમય થયે એટલે તે આસ્તિક કુટુંબ ગિરિરાજની તલેટી ઉપર આવ્યું, અને શિષ્ય સાથે પરિવૃત્ત થઈ બેઠેલા સૂરિવરને ભાવપૂર્વક વંદના કરી તેમની સાંનિધ્યમાં બે. સૂરિવારે ગ્રાનંદ મુખે તે ભાવિક કુટુંબને ધર્મલાભની આશીષ આપી, પછી તેમણે નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું. जव्यात्मपंकजोबासनास्करं धर्मदायकस् नवोदारकरं वीरं वंदे श्री धर्मनायकम् ।।१।। ઉપર આ કરી તેમને ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) નયમાર્ગદર્શક. અર્થ–ભવ્ય જીવરૂપી કમલને વિકાશ કરવામાં સૂર્ય સમાન, ધર્મને આપનારા અને સંસારમાંથી ઉદ્ધાર કરનારા ધર્મના નાયક શ્રી વીર પ્રભુને હું વંદના કરું છું. ૧ આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી આનંદસૂરિએ પિતાના ઉપદેશને આરંભ કર્યો–હે ભવ્યાત્મા નયચંદ્ર, સુધા, અને જિજ્ઞાસુ, તમે સાવધાન થઈને સાંભળજે–ગઈ કાલે તમને દ્રવ્યાર્થિક નયના દશ ભેદ સમજાવ્યા છે, આજે પર્યાયાર્થિકનય વિષે સમજાવ. વામાં આવશે. પર્યાય એ શબ્દને અર્થ પ્રથમ જાણ જોઈએ, જે ઉત્પત્તિ તથા વિનાશને પ્રાપ્ત થાય, તે પર્યાય કહેવાય છે, તેને માટે આગમમાં લખે છે કે - * अनादिनिधने अव्ये स्वपर्यायाः प्रतिक्षणं । उन्मजंति निमज्जति जलकबोलवजले ॥१॥ ભાવાર્થ-અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના પિતાના પય જલમાં તરંગની જેમ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. ૧ તે પથ છ છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અને રૂપે ગણાય છે. શાસ્ત્રકારોએ તે પર્યાયના બે પ્રકાર કહેલા છે. ૧ સહભાવી ૫. ર્યાય અને ૨ કામભાવી પર્યાય, જે સહભાવી પર્યાય, તે દ્રવ્યને ગુણ કહેવાય છે, અને ક્રમભાવી પર્યાય, તે પર્યાય છે. આ વખતે નયચંદ્ર પ્રશ્ન કર્યો–ભગવન, તે પર્યાયના સહભાવી અને ક્રમભાવી એવા જે ભેદ કહ્યા, તે કઈ દાખલે આપી સમજાવે, તે અમારી ઉપર ઉપકાર થશે. આનંદસૂરિશાંતતાથી બેલ્યા–ભદ્ર નયચંદ્ર, જેમ આત્મા એ પદાર્થ છે, તેની અંદર જે વિજ્ઞાન શકિત છે, તે તેને સહભાવી પર્યાય કહેવાય છે, અને આત્માને જે સુખ, દુઃખ, શેક, હર્ષ વગેરે થાય છે, તે તેને કમભાવી પર્યાય કહેવાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૩૭ ) સૂરિવરના મુખથી આ વચને સાંભલી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ ગયે, અને તેણે તે મહાનુભાવને હૃદયથી ઉપકાર માન્ય. આ વખતે બુદ્ધિમાન જિજ્ઞાસુ હૃદયમાં વિચાર કરીને બેભે– ભગવન, આપે પર્યાય શબ્દને અર્થ કહે, તે ઉપરથી મને એક વાત યાદ આવે છે કે, પયયના બીજા પણ કઈ ભેદ હોવા જોઈએ, પણ તે ભેદ કેવી રીતે હશે, તે મારા સમજવામાં નથી, તે આપ કૃપા કરી તે વિશે સમજાવે. -સૂરિવર–આનંદ પામતા બેલ્યા–“ભદ્ર, તારું કહેવું યથાર્થ છે. પર્યાયના બીજા બે ભેદ છે, જે જાણવાથી દ્રવ્યના અને નયના સ્વરૂપમાં વિશેષ પ્રકાશ પડે છે. સાંભળે, હવે હું તે વિષે સમજાવું. સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ–એ ચાર પ્રકારે પયયના ભેદ થઈ શકે છે, એટલે ૧ સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય. ૨ સ્વભાવ ગુણ વ્યંજન પયય. ૩ વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને ૪ વિભાવ ગુણ વ્યંજન પયય, એવી રીતે તેના નામ થઈ શકે છે. નયચંદ્ર–ભગવન, તે પર્યાયના ભેદ દાખલા આપી સમજાવે. જિજ્ઞાસુ હા, મહારાજ, તેના દાખલાની જરૂર છે, દાખલા સિવાય એ વાત બુદ્ધિમાં આવી શકે તેવી નથી. સૂરિવર બેલ્યા હે ભવ્યાત્માઓ, તેને દાખલ છવ ઉપર પ્રવતે છે, તે ધ્યાન આપીને સાંભળે, જેમ જીવને ચરમ શરીરથી કાંઈ ક ન્યૂન સિદ્ધ પર્યાય છે, એ તેને સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે. જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે જે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય -કહેવાય છે. જીવની જે ચોરાશી લાખ મેનિના ભેદ છે, તે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે, અને જીવને મતિ વગેરે છે, તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે તેવી રીતે પુગલ ને દ્વચણુંક (બે અણું) વગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, રસથી બીજે રસ અને ગ ધંથી બીજે ગંધ ઈત્યાદિ જે પુદ્ગલના વિકાર તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યા Page #51 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) નયમાર્ગદર્શક. ય, પુદ્ગલનાજે અવિભાગી પુગલ પરમાણું તે સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય અને પુદ્ગલના એક એક વર્ણ, ગધ, રસ અને અવિરૂદ્ધ એ સ્પ—એ તેના સ્વભાવ ગુણુ વ્યંજન પર્યાય કહેવાય છે, તેવી રીતે એકત્ત્વ પૃથકત્વાદિ પણ પર્યાય છે. નયચંદ્ર-ભગવન્, હવે હું પર્યાયના અર્થ ખરાખર સમજ્યું છું. સૂરિવર——ભદ્ર, જો પર્યાયના અ તમારા સમજવામાં બરાબર આવ્યા હાય તે। પર્યાયના લક્ષણા કહી બતાવેા. નયચંદ્ર —મહારાજ, પર્યાયના લક્ષણ મારા મનમાં સમજાયા છે, પણ તેને વિવેચન કરી સમજાવાની મારામાં શક્તિ નથી. આ વખતે સૂરિવરે સુમેાધા અને જિજ્ઞાસુની સામે જોઇને કહ્યુ, હું શ્રાવિકા સુબાધા, અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ, તમે પર્યાયના રક્ષણા કહી શકે! કે નહીં ? સુત્રધા વિનયથી ખાલી—ગુરૂ મહારાજ, એક પવિત્ર વિદ્વાન્ સાવીજીએ મને પર્યાયના લક્ષણની એક ગાથા શીખડાવી છે, તે ઉપરથી હું સમજી શકી છું, સૂરિવર—શ્રાવિકા, ત્યારે એ ગાથા ઝ્હી તેના અર્થ સમજાવે. પછી સુમેધા તે ગાથા અને તેના અર્થ નીચે પ્રમાણે કહે છે— “ ળાં ૬ પ૬૪ ૨,સંવા સંકામેવય | संजोगो य विभागो य, पज्जयाणं तु लक्स्वणं ॥ १ ॥ ભાવાર્થ એકના જે ભાવ તે એકત્વ એટલે જુદા જુદા પરમાણુ... હાય તે છતાં એકપણું જેમકે ‘ આ ઘડે છે, ’ એ પ્રતીતિના હેતુ છે તે એકત્વ, પૃથ એટલે જુદાપણુ એ જ્ઞાનના હેતુ છે. સંખ્યા ( ગણત્રી થઈ શકે તે ), સસ્થાન ( સ્થિતિરૂપ ), સયેાગ ( મળવાપy ), અને વિભાગ ( જુદા જુદા ભાગ પડી શકે તે ), એટલા પર્યાયના લક્ષણા છે. સુમેાધાના આ વચન સાંભળી સૂરિવર પ્રસન્ન થઈને મેલ્યા— શ્રાવિકા, તમને ધન્યવાદ ઘટે છે. પર્યાયના લક્ષણા જાણવાને માટે Page #52 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૩૯ ) ઘણીજ ઉપગી આ ગાથા તમે યાદ કરી છે. ભદ્ર નયચંદ્ર અને વત્સ જિજ્ઞાસુ, તમે પણ આ ગાથા યાદ કરી લેજે. આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન આગલ ચલાવ્યું, હે ભવ્ય આત્માઓ, એ ઉપર કહેલ પર્યાય જેમનું અર્થ–પ્રોજન હેય તે પર્યાયાર્થિક નય કહેવાય છે, તે નયના છ પ્રકાર છે. પહેલે અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, બીજે સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ત્રીજે ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ચેથ સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પાંચમે કર્મપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક અને છઠે કપાધિ સાપેક્ષ અનેત્ય અશુદ્ધ પર્યાયાર્થિક-આ છ પ્રકાર પર્યાયાર્થિક નયના કહેવાય છે, તે છ પ્રકારના નયન દષ્ટાંત સાથે અર્થ સમજાવું, તે તમે ધ્યાન દઈને સાંભળજો–મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં પકૂલને પ્રવાહ અનાદિ અને નિત્ય છે. અસંખ્યાત કાલે તે પુલને પરસ્પર સંક્રમ થયા કરે છે, પણ તેમનું સંસ્થાન તે તેનું તેજ રહે છે, એવી રીતે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના પર્યાય પણે જાણી લેવા. તેવી રીતે જે જાણવું, તે અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે. જે સિદ્ધના જીવ છે, તેને પર્યાય આદિ છે, કારણ કે, જ્યારે સર્વ કમને ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા પરંતુ તેને અંત નથી, માટે તે નિત્ય છે, આમ માનવું, તે સાદિ નિત્ય શુધ નામે બીજે પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક સમયે સમયે પર્યાય વિનાશી અને જ્યારે તે વિનાશી થયા તે સમયે તેને ઉત્પાદ પણ થવાને જ; પરંતુ તેમની કૃવતા (સ્થિરતા) ગાણતાથી દેખાતી નથી, તેમ માનવું, એ સત્તાની ગણતાથી ઉત્પાદક થય ગ્રાહક અનિત્ય શુધનામે ત્રીજો પર્યાયાર્થિક નય કહેવાય છે. એક સમયમાં પર્યાય ઉત્પાદ, વ્યય અને યુવ–એ ત્રણથી રૂધાએલ હોય છે, પરંતુ પર્યાયનું શુદ્ધ રૂપ કયું કહેવાય કે જે તેની સત્તા ન દેખાડાય, પણ અહીં તે મૂલ સત્તા દેખાડી છે, તેથી પર્યાય અશુ Page #53 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક હ થયે; આ પ્રમાણે જે માનવું, તે સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ નામે એથે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસારી છવને પણ સિદ્ધના જીવના જે છે, જો કે સંસારી જીવને કર્મની ઉપાધિ છે, પણ તેની વિવક્ષા ન કરીએ (તે કહેવાની ઈચ્છા ન રાખીએ) અને જ્ઞાન, દર્શન ચારિત્ર વગેરે શુદ્ધ પર્યાયની વિવક્ષા કરીએ તે તે કપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ નામે પાંચમે પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસાર વાસી છને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય જીવને કર્મના સગથી હોય છે, તે અનિત્ય અને અશુદ્ધ છે, તેથી મેક્ષાથી જીવ તે જન્માદિક પર્યાયને નાશ કરવાને પ્રવર્તે છે–એમ માનવું, તે કર્મોપાધિ સાપેક્ષ અનિય અથલ નામે છઠો પર્યાય કહેવાય છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ કહેલા છે, તે હમેશાં તમારા હૃદયમાં ધારણ કરી રાખશે. નયથક–ભગવન, આપે પર્યાયાથિક નયના જે છ ભેદ કહ્યા, તે સાંભળી મારા મનની ઘણી શંકાઓ દૂર થઈ ગઈ છે, હવે કૃપા કરી બાકીના નયના લક્ષણે સમજાવે. આનંદસૂરિ આનંદપૂર્વક બેલ્યા–ભદ્ર, આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાને સમય થઈ ગયો છે, માટે તે વિષે ઉપગી વ્યાખ્યાન આ વતી કાલે કહેવામાં આવશે. સૂરિવરના આ વચને સાંભળી તત્કાલ નયચંદ્રના કુટુંબના મુખમાંથી આદિશ્વર ભગવાનની જયને પવિત્ર ધ્વનિ પ્રગટ થયા અને તેની આસપાસને તળેટીને પ્રદેશ તે ધ્વનિ અને તેના પ્રતિધ્વનિથી ગાજી ઉઠશે. Page #54 -------------------------------------------------------------------------- ________________ યાત્રા ૪ થી. ભામણિ સૂર્યના કિરણાની રક્ત પ્રભા સિદ્ધગિરિના ૫વિત્ર પ્રદેશ ઉપર પડતી હતી. તે પ્રભાને લઇને તે ગિરિરાજ કનકગિરિના જેવા દેખાતા હતા. ઉંચા શિખરાને લઈને એક તરફ છાયેા અને બીજી તરફ તડકા એવી રીતે ગિરિરાજની મનેાહર રચના દેખાતી હતી. જિનાલયેામાં થતા ઘટા નાદના ધ્વનિએથી તીરાજની ગુફા પ્રતિધ્વનિત થતી હતી. આ વખતે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે આદ્વિનાથ પ્રભુની પૂજા ભક્તિ કરવાને ગિરિરાજના શિખર ઉપર ચડતા હતા. માર્ગમાં આવતા પૂના ઐતિહાસિક સ્થાનાને જોઈ સુત્રેાધા પોતાના જિજ્ઞાસુ પુત્રને તે તે સ્થલના ચમત્કારી પૂર્વ વૃત્તાંતેાની વાર્તાએ કરતી હતી. તે સાંભળી શ્રાવક કુમાર જિજ્ઞાસુ હૃદયમાં આનંદ પામી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા. આજ વખતે પવિત્ર મહુ'નુભાવ આનંદસૂરિ પાતાના શિષ્ય પરિવાર સાથે યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા હતા. સૂરિવર વયેવૃદ્ધ હતા, તથાપિ પરીષહુ સહન કરવાનું મહાન્ સામર્થ્ય ધારણ કરતા હતા. તેઓને પ્રાતઃકાલે વહેલા ઉઠી આવશ્યકાદિ નિત્ય ક્રિયા કરી યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા જોઈ નયચંદ્ર, સુમેાષા અને જિજ્ઞાસુ સાન દાશ્ચર્ય થઈ ગયા હતા. તીમામાં સૂરિવરને વંદના કરી ધર્મલાભ આશીષ લઇ તે શ્રાવક કુટુંખ ઉતાવળું આદીશ્વર પ્રભુના મંદિર પાસે આવી પહાચ્યું અને ત્યાં પૂજાશક્તિ વિગેરે કરી નિત્ય પ્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) નયમાર્ગ દર્શક. માણે આનંદસૂરિની વ્યાખ્યાન ભૂમિમાં દાખલ થઈ ઉપદેશ શ્રવણુ કરવાને તત્પર થયુ. સૂરિવર નિત્યના નિયમ પ્રમાણે યાત્રા પૂર્ણ કરી તે સ્થાને આવ્યા હતા અને તેમણે ઉપદેશના આરસ પેહેલા નીચે પ્રમાણે મ‘ગલાચરણ કર્યું— विमलाचलसंस्थानो विमलात्मा जिनेश्वरः जीयदादीश्वरः श्रीमान् विमलज्ञान जास्करः ॥ १ ॥ વિમલાચલ ઉપર રહેલા, નિલ આત્માવાલા અને નિર્મલ જ્ઞાનના સૂર્યરૂપ એવા શ્રીમાન્ આદીશ્વર જિનેશ્વર જય પામેા. ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેાધા અને જિજ્ઞાસુ, સાત નયના મૂલ ભેદ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના ભેદો મેં તમને કહી સભળાવ્યા છે. હવે તે મને નયમાં શું જાણવું જોઈએ એ વાત તમારે લક્ષપૂર્વક સાંભળવી. એ દ્રવ્યાર્થિક અને પૌયાર્થિક નયની અંદર સ્થાન રહેલા છે, તે તમારે પ્રથમ સમજવુ જોઇએ. તે સાવધાન થઈને સાંભળજો— જે દ્રવ્યાર્થિક નય છે, તે નિત્યસ્થાનને જણાવે છે, કારણ કે, દ્રવ્ય નિત્ય અને સર્વ કાલમાં હાઇ શકે છે, અને જે પર્યાયાર્થિક નય છે, તે અનિત્યસ્થાનને જણાવે છે; કારણ કે, પર્યાય અનિત્ય છે. નયચ`દ્ર—સૂરિવર્ય, તે વિષે કાઇ પ્રમાણુ હાય તે દર્શાવી અમને વિશેષ સ્પષ્ટ કરી સમજાવે. સૂરિવર્—ભદ્ર નયચંદ્ર, રાજપ્રશ્નીય વૃત્તિમાં તેને માટે લખે છે કે, " द्रव्यार्थिक नये नित्यं पयार्यार्थिक नये त्वनित्यं द्रव्यार्थिक नयो द्रव्यमेव ताकिमनिमन्यते न तु पर्यायान् द्रव्यं चान्वयि पཊུ रिणामित्वात् सकझकाझावि जवति ।। " આ પ્રમાણુ વાકયનેા ભાવાર્થ એવા છે કે, “ દરેક વસ્તુ દ્રબ્યાથિંક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે દ્રવ્યા Page #56 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ૪૩) ર્થિક નય છે, તે દ્રવ્યને તાત્ત્વિક વસ્તુ માને છે અને પર્યાયને તાત્ત્વિક વસ્તુ માનતા નથી. કારણ કે, દ્રવ્ય પરિણામી હાવાથી અન્વયી છે અને તેથી તે સર્વ કાલ સત્ રૂપ છે. ’’ ( નયચ’દ્ર—ભગવન, આપે આપેલા આ પ્રમાણથી મને વધારે સ્પષ્ટ થયું છે. આ વખતે સુખાધાએ વિનયથી પ્રશ્ન કર્યા-ભગવન્, મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, તે આજ્ઞા હાય તા નિવેદ્યન કરૂં. સૂરિવર—શ્રાવિકા, બહુ ખુશીની વાત છે. સશ'કને નિઃશંક કરવા, એજ અમારૂ' કર્તવ્ય છે. સુબાધા—ભગવદ્, જ્યારે આપે સાત નયના મલ બે ભેદરૂપે દ્રાર્થિક અને પર્યાયાર્થિક નય કહ્યા, તે ગુણાર્થિક નય નામે ત્રીજો ભેદ પણ કહેવા જોઇએ. કારણ કે, જેમ દ્રવ્ય, અને પર્યાય જેમ વસ્તુમાં પ્રધાન છે, તેમ ગુણુ પણ પ્રધાન છે. તેથી ગુણાર્થિક ના મે ત્રીજે ભેદ કેમ ન ડાઈ શકે ? સૂરિવરભદ્રે, પર્યાયના ગ્રહણની સાથે ગુણુનું પણ ગ્રતુણુ થઇ જાય છે, તેથી ગુણાથિંકનય જુદો હાઇ શકે નહીં. સુખાધા—ભગવન, આપનું કહેવું યથાર્થ છે, મારી તે શ કા દૂર થઈ ગઈ, પણુ એક મીજી શંકા ઉત્પન્ન થઇ છે. સૂરિવર—ભદ્રે, તે શંકા પ્રગટ કર. સુબાધા—પર્યાય એ દ્રવ્યના હાય છે, તે એક દ્રષ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે, તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયા થિંક—એવા એ ભેદ શા માટે કહ્યા હશે? સૂરિવર—સત્રે, દ્રવ્ય અને પર્યાયના લક્ષણા ખારીકીથી જોવા ના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના કરતાં પાઁય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અન`ત પર્યાયેા હોવાના સ ભવ છે. દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નયમાર્ગદર્શક.. દ્રવ્યમાં સંખ્યાતા અસંખ્યાતા પર્યાય રહેલા છે, અવધિજ્ઞાનથી જ તેને પરિચ્છેદ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. ભદ્ર, આહંત શાસ્ત્રના પ્રણેતાએ દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાળને માટે લખે છે કે, દ્રવ્ય ભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે. આ ને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અને નંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિ જ્ઞાનનું જ વિષયભૂત છે, તે સં. ખેય ગુણ તથા અસંખ્યય ગુણ છે.” હે શ્રાવિકા સુબેધા, તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હઈ શકે છે, માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એવા નયના બે બેદ કહેલા છે. જો કે તે બંને નય પરસ્પર મલતા પણ છે, તથાપિ તે પિત પિતાનું જુદાપણું છોડતા નથી. સુબોધા–ભગવન, આપના આ ઉપદેશના પ્રકાશથી મારી શંકાનું અંધકાર નષ્ટ થઈ ગયું છે. મહાનુભાવ, આપે મારી પર મહાન ઉપકાર કરેલ છે. આપના જેવા અનગાર રત્નો ખરેખરનિષ્કારણ પરેપકારી છે. જિજ્ઞાસુ વિનયથી બે –ભગવન આપે મારી માતાની શંકા દૂરકરી પણ કૃપા કરી મારી શંકા દૂર કરે. ચરિવરભદ્ર, વળી તારે શી શકી ઉત્પન્ન થઈ છે? કહે જિજ્ઞાસુ—ભગવન, મેં એક સ્થળે વાંચ્યું હતું કે, સામાન્ય અને વિશેષ–એ દ્રવ્ય તથા પર્યાયથી જુદા છે, તે તેનયની સાથે કેમ ન જોડાય અને તે ઉપરથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક–એવા નયન બે પ્રકાર કેમ ન થાય? રિવર–-ભદ્ર, તને ધન્યવાદ ઘટે છે. તે જે શંકા કરી તે ખરી શકે છે. તારી તીવ્ર બુદ્ધિને પૂર્ણ અભિનંદન ઘટે છે. સાંભળ, Page #58 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૪૧ ) તે શકાનું નિરાકરણ કરૂ —સામાન્ય અને વિશેષ દ્રવ્યપર્યાયથી જીદા છેજ નહીં તેથી સામાન્યાર્થિંકનય અને વિશેષાર્થિનય હોઈ શકે નહીં. આ વખતે નયચંદ્રે વિનયથી પુછ્યું—ભગવન્, સામાન્ય અને નિશેષમાં હુ· સમજતા નથી, માટે તેનુ સ્વરૂપ સમજાવે. આ વખતે જિજ્ઞાસુએ નમ્રતાથી પોતાના પિતાને પુછ્યું–પિતાજી, આપ શું બેલેા છે? સામાન્ય અને વિશેષના લક્ષણા મે'તમારી પાસેથીજ સાંભળ્યા છે. નયચંદ્ર—વત્સ, શંકા જાળના પ્રભાવથી હું તે વાત ભુલી ગયા છું. મારૂ કેટલુંએક શકાઓના અંધકારમાં અદૃશ્ય થઈ ગયું છે. હવે આ સૂરિવરના ઉપદેશરૂપી સૂર્યથી તે અધકાર દૂર થતું જાય છે. સૂરિવર સાનંદ વદને મેલ્યા—પુત્ર જિજ્ઞાસુ, સામાન્ય અને વિશેષનું લક્ષણ તારા મુખથી સાંભળવાની ઈચ્છા છે, માટે તુમ્હે. જિજ્ઞાસુ—ભગવન, આપની સમક્ષ કહેવાને હુંસમર્થ નથી, પછી સૂરિવરે અતિ આગ્રહપૂર્વક આજ્ઞા કરી એટલે જિજ્ઞાસુ અતિશય નમ્રતાથી બે—ભગવદ્, સામાન્ય એ પ્રકારના છે. એક તિક્ સામાન્ય અને બીજી ઉર્ધ્વતા સામાન્ય. જેમ ‘· તિર્યંચમાં ગાય ગવય ( રાઝ ) ના જેવી છે. · અહિં ગવાદિકમાં ગાત્વાદિ સ્વરૂ ૫ તુલ્ય પરિણતિરૂપ તિક્ સામાન્ય છે. એ તિક્ સામાન્ય કહેવાય છે. ૨ તા સામાન્ય તેને કહેવામા આવે છે કે પૂર્વાપર વિવત્ત વ્યાપિ મૃદાદ્ઘિ દ્રવ્ય એ ત્રિકાલ ગામિ છે પૂર્વાપર પર્યાયમાં એક અનુગત તે તે પાઁયાને પ્રાપ્ત થાય, એવી વ્યુત્પત્તિવડે ત્રિકાલ વત્ત જે વસ્તુના અંશ છે, તે ઉધ્વતા સામાન્ય કહેવાય છે; જેમ કડા અને કકણમાં તેનુ તેજ સાનુ` છે, અથવા તેના તેજ આ જિનદત્ત છે. તિર્થંક સામાન્ય પ્રત્યેક વ્યક્તિમાં સાદૃશ્ય પરિણતિરૂપ છે અને ઉર્ધ્વતા સામાન્ય તે દ્રવ્યની વિવક્ષાવડે કહી શકાય છે. "" જે વિશેષ છે, તે સામાન્યથી જુદું છે. કાઇ પણ વસ્તુના વિવત્ત થવા એ વિશેષનુ' લક્ષણ છે, વિશેષ વ્યક્તિરૂપ પર્યાયની અંત Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૬) નયમાર્ગદર્શક ત રહેલ હોય છે, તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સિવાય બીજા નયના ભેદ થઈ શકતા નથી. સૂરિવર–ભદ્ર જિજ્ઞાસુ, તને ધન્યવાદ ઘટે છે. તારૂં બુદ્ધિબલ જોઈ હું ઘણાજ પ્રસન્ન થયે છું. જિજ્ઞાસુ–ભગવન, મારામાં કાંઈ પણ બુદ્ધિબલ નથી. જે કાંઈ મેં યથામતિ સાંભળ્યું છે અથવા વાંચ્યું છે, તે આપના જેવા મહાત્મા મુનિવરેને અને આ મારા પૂજ્ય માતા પિતાને પ્રતાપ છે. નયચંદ્ર–ભગવન, હવે કૃપા કરી બાકીના નયનું શુદ્ધ સ્વરૂપ સમજાવે. સૂરિવર સસ્મિત વદને બોલ્યા- હે ભવ્ય આત્માઓ, મેં તમને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક જે નયના મુલ બે ભેદ કહ્યા, તે બંને ભેદના મલીને સાત નય થાય છે. પેલા દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે. ૧ નિગમ, ૨ સંગ્રહ અને ૩ વ્યવહાર. બીજા પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે. ૧ રજુસૂત્ર, ૨ શબ્દ, ૩ સમરૂિઢ અને ૪ એવભૂત એ સવ મલીને સાત નય થાય છે. નયચંદ્ર, ભગવન, એ નયની સંખ્યા સાતથી ઓછી કે વધ તી હશે કે નહીં? ' સૂરિવર–ભદ્ર, પ્રવચન સારે દ્ધારની વૃત્તિની અંદર નયના પાંચ ભેદ, છ ભેદ અને ચાર ભેદપણ કહેલા છે. તથાપિ ઘણેભાગે સા તનયની સંખ્યા વિશેષ પ્રવૃત્ત છે. જે એક માન-મહાસત્તા, સામાન્ય તથા વિશેષ વગેરે જ્ઞાનવડે વસ્તુને માપે નહી પરિચ્છેદ કરેનહીં પણ સામાન્ય વિશેષ વગેરે અનેક રૂપથી વસ્તુને માને તે નૈગમનથ કહેવાય છે. અથવા “હું લેકમાં વસુ છું, તિર્યગલોકમાં વસુ છું” એમ જે સિદ્ધાંતમાં ઘણાં પરિચ્છેદ બતાવે તે નિગમ કહેવાય છે અને તે નિગમને વિષે જે થાય, તે નૈ. ગમનય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે એક નહીં, પણ Page #60 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૭ ) અનેકરૂપે વસ્તુને માનવું, તે નૈગમનય કહેવાય છે. અને તે દ્રવ્યાર્થિક નયને પ્રથમ ભેદ ગણાય છે. બીજો સંગ્રહ નય છે. સમ એટલે સમ્યક્ પ્રકારે જે ગ્રહણ ક રાય, તે સંગ્રહ નય કહેવાય છે. એટલે જેનાથી અર્થને વિષય પિ ડિત થઈ એક જાતિમાં પ્રાપ્ત થાય, તે સંગ્રહ નય કહેવાય છે, આ સંગ્રહ નયમાં સામાન્યની માન્યતા છે; વિશેષની નથી, તેથી એ નય ના વચન સામાન્યના અર્થવાળા કહેવાય છે. એ સંગ્રહ નય સામા ન્ય રૂપવડે સર્વ વસ્તુઓને પિતાનામાં અંતર્ગત કરે છે અર્થાત્ સા. માન્ય જ્ઞાનને વિષય કરે છે. ભદ્રા નયચંદ્ર, હવે દ્રવ્યાર્થિક નયના ત્રીજા ભેદ વ્યવહારનયનું સ્વરૂપ કહું, તે તમે લક્ષપૂર્વક સાંભળજે. નૈગમ અને સંગ્રહનયના કરતાં વ્યવહારનય વધારે પ્રવર્તે છે. એ નયની સાથે આ વિશ્વના વ્યવહારને સંબંધ રહે છે તે વ્યવહારનય હંમેશા વિનિશ્ચયનાઅર્થમાં પ્રવર્તે છે. અને તેનાં સ્વરૂપનું લક્ષણ પણ તેને અનુસરીને જ રહેલું છે, - નયચંદ્ર–ભગવન, વિનિશ્ચય શબ્દને શું અર્થ થાય? તે કૃપા કરી સમજાવે. સૂરિવર–વિનિશ્ચય એ શબ્દમાં વિનિમ્ અને એ એવા ત્રણ શબ્દ છે. રથ એટલે પિંડરૂપ દેવું, એકઠું થવું, અને નિમ્ એટલે અધિક અર્થાત જે અધિક પિંડરૂપ થવું, તે નિશ્રય કહેવાય છે. નિશ્ચયને અર્થ સામાન્ય, તે સામાન્ય વિ એટલે જેમાંથી ગયો છે, તે વિનિશ્ચય કહેવાય અર્થાત સામાન્ય અભાવ, તેવા વિનિશ્ચયમાં જે સદા પ્રવર્તે, તે વ્યવહારનય કહેવાય છે. આ જગતમાં ઘડે,થાંભલે કમલ વગેરે જે પદાર્થો છે તે બધા તે તેની યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે, જેમકે, ઘડાથી પાણી લેવાય છે,થાંભલાથી ટેકે લેવાય છે વગેરે એ વ્યવહાર સર્વ દ્રવ્યમાં પ્રવર્તે છે, એ ક્રિયાવાળા પદાર્થોથી અતિરિક્ત (જુ૬) કોઈ સામાન્ય નથી, માટે એ વ્યવહારનય Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮) નયમાર્ગદર્શક સામાન્યને માન નથી, તેથી લોકવ્યવહાર પ્રધાન જે નય, તે વ્યવહારનય કહેવાય છે. અથવા વિનિશ્ચયને અર્થ વિશેષ નિશ્ચય પણ થાય છે. એ ઉપરથી ગોવાળ વિગેરેની અલ્પમતિ સ્ત્રી અને બાળકો જે અર્થને જાણે, તેવા અર્થમાં જે પ્રવતે, તે વ્યવહારનય કહેવાય છે. નયચંદ્ર–મહાનુભાવ, તેને માટે વિશેષ સ્પષ્ટ કરી સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એક માટીને ઘડે છે, તેની અંદર પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ નિશ્ચયથી રહેલા છે, પણ જો તે ઘડે કેઈ અલ્પમતિ શેવાળની સ્ત્રીને બતાવીએ તે તે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અધિક હશે, તે દેખાશે અને તે કહી જણાવશે–બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે માનશે નહીં, એ વ્યવહારનય કહેવાય છે. નયચંદ્ર, ભગવન, હવે વ્યવહારનયનું સ્વરૂપ યથાર્થ રીતે મારા સમજવામાં આવ્યું છે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, એ પ્રમાણે નૈગમ, સંગ્રહ અને વ્ય વહાર–એ દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ મેં કહ્યા છે, હવે નિત્યને સમય થઈ ગયું છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે.” આ પ્રમાણે કહી સૂરિવરે પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું, એટલે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી સ્વસ્થાન પ્રત્યે ચાલ્યો ગયો. સૂરિવર પણ પિતાના શિષ્યોની સાથે પિતાની આવશ્યક ક્રિયામાં પ્રવર્યા હતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ - 22 યાત્રા ૫ મી. = = ૦ ૦S = B આજેશ્રીમાન શૈલેયપતિ શ્રી આદીશ્વર ભગવાનની મ. હાપૂજા ભણાવાની હતી. શ્રદ્ધાલુ શ્રાવકે ઉલટથી %AI તેમાં ભાગ લેવાનું શ્રેણીબંધ જતા હતા, બાલ, ત. # રૂણ અને વૃદ્ધ શ્રાવકો અને શ્રાવિકાઓ જયધ્વનિ ક - રતાં કરતાં ગિરિમાર્ગે જતા હતા. આ સમયને દેખાવ ખરેખર ચિત્તાકર્ષક હતે. ગિરિરાજના શિખર ઉપર ધૂમ્રવર્ણ આકાશ થઈ રહ્યું હતું. જાણે પવિત્ર યાત્રાધુઓના શરીરથી ભિશ થચેલી કર્મજ ઉડતી હોય, તેમ દેખાતું હતું. આ સમયે શુદ્ધ શ્રાવક નયચંદ્રનું કુટુંબ તે મહત્સવમાં ભાગ લેવાને ઉત્તમ ભાવના ભાવતું પ્રવૃત્ત થતું હતું. મહાનુભાવ આનંદસૂરિ પણ પોતાના શિષ્ય પરિવા૨ સાથે તે મહત્સવને ધાર્મિક લાભ ભાવથી મેલવવા તત્પર થયું હતું. જ્યારે નિત્યને સમય થયે, એટલે સૂરિરાજ ગિરિરાજની તલેટી ઉપર પધાર્યા અને તેજ વખતે ઉપગને ધારણ કરનારે નયચંદ્ર પિતાના કુટુંબને લઈ તે સ્થાને આવ્યા. નયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુ-એ પવિત્ર ત્રિપુટીએ સૂરિવરને વિધિથી વંદના કરી પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. તે પછી આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરંભ કર્યો. પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું – થોપેશ gિ: મોરાતિ સલા.. धर्म तेजो धरः तीवः त्रिजगत्कमलाकरं || ધર્મના રૂપ તેજને ધારણ કરનાર્જને ઉપદેશરૂપી તીવ્ર સુએ ત્રણ જગતરૂપી સરેશવરને સદા પ્રકાશિત કરે છે. ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) નયમાર્ગદર્શિકા આ પ્રમાણે મંગલાચરણ કર્યા પછી સૂરિવર બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ, ગઈકાલે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ જે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર છે,–એ ત્રણ નય વિષે મેં તમને સમજાવ્યું છે, હવે આજે પર્યાયાર્થિક નયના ચાર ભેદરૂપ ચાર નય વિષે કહું છું. પર્યાયાર્થિક નયના ૧ જુસૂત્ર, ૨ શબ્દ, ૩ સમરૂિઢ અને ૪ એવભૂત એવા ચાર ભેદ છે. તેમાં પ્રથમ રાજીસૂત્રનય વિશે હું વિવેચન કરૂં છું. ઋજુસૂવનય હંમેશાં વર્તમાનકાલની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાલ કુટિલ હેવાથી તેને ત્યાગ કરે છે. હજુ એ શબ્દનો અર્થ સરલ થાય છે, એટલે વતમાનકાલ ભાવિ વસ્તુને તે માને છે. ભૂતકાલ ન થએલે છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયેલ નથી તેથી તે બંને અસત્ છે, જે તેવી અસત્ વસ્તુને માનવી, તે કુટિલતા છે, માટે તેને માનતા નથી, આવ અજુસૂત્રનયની મુખ્ય માન્યતા છે. જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યોભગવદ્, આપે જે જુસૂત્રવિષે સમજાવ્યું, તે મારા સમજવામાં આ વિી ગયું છે, પરંતુ તેમાં આપને એક પુછવાનું છે કે, તે રાજુસૂવનયમાં સૂવ શબ્દને અર્થ શું થાય છે? સૂરિવર–વસ, જિજ્ઞાસુ, એ અજુસૂત્ર નયમાં સૂત્ર શબ્દને અર્થ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે, એટલે કાજુ-સરલ છે, વ્યવહાર–પ્રવૃત્તિ જેમાં તે ત્રાજુસૂત્ર નય કહેવાય છે, અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રત એ શબ્દ પણ હોઈ શકે છે, એટલે તેને એ અર્થ થાય છે કે, જેનું શ્રુત-જ્ઞાન સરલ હેય છે, તે આજુશ્રુત અને થાત્ તે શેષ જ્ઞાનમાં મુખ્ય હોવાથી શુશ્રુત કહેવાય છે, વળી તેવા પરોપકાર સાધનવડે તે શ્રુતજ્ઞાનને જ્ઞાન માને છે કારણ પરની વસ્તુથી પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી, માટે જે પરવસ્તુ છે, તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસક જાતિ–એ જુદી જુદી જાતિવાલા અને એકવચન, દ્વિવચન અને બહુવચન-એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એકજ વસ્તુને જણાવે છે. જેમકે, તદ શબ્દની “રા, તરી, તરણ” એ ત્રણે જાતિ અને ગુહ - Page #64 -------------------------------------------------------------------------- ________________ • .. • • • • નયમાર્ગદર્શક ( ૧૧ ) ખના હક મુમુવઃ” એ ત્રણ વચને-તે જાતિ અને વચનથી એક જ વસ્તુ છે, એમ એ નય દર્શાવે છે. તેમ જુસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ સ્થાપના વિગેરે જે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે, અને જે નય આગલ કહીશું, તે અતિ શુદ્ધ હેવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુને ભેદ માને છે અને નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપને માનતા નથી. આ પ્રમાણે જુસૂત્ર નયની પ્રરૂપણા છે. વિશેષ જે નયથી વર્તમાન પર્યાય માત્ર જે ગ્રહણ કરવામાં આવે તેને જુસૂત્ર ન કહેવાય છે, જેમકે દેવને દેવ અને મનુષ્યને મનુષ્ય રૂપે. ભદ્ર નયચંદ્ર, હવે પાંચમા શબ્દ નયનું સ્વરૂપ સાંભળે, અર્થ ને ગેણપણાથી અને શબ્દને મુખ્યપણથી જે માનવામાં આવે, તે શબ્દનય કહેવાય છે, આ નય વર્તમાન વસ્તુને વઘુસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક એ ત્રણ જાતિ ભિન્ન હેવાથી તેની વાચતા તે નય ભિન્ન માને છે. વળી તે એકવચન, દ્વિવચન અને બહુવચન–એ વચનના ભેદને લઈને અભિધેય–અર્થમાં પણ ભેદ માને છે. આકાશ પુષ્પની જેમ કાર્યસાધક ન હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને તે ન માનતું નથી, આ નય પાછલના નયથી શુદ્ધ હવાને લઈને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વ. નવાલા ઘણુ શબ્દને એકજ અભિધેય શબ્દનય માને છે. જેમ ઇને શક, પુરંદર વિગેરે નામથી કહે છે, તે શબ્દનાય છે. ભદ્ર નયચંદ્ર, આ શબ્દનયને તમારા ધ્યાનમાં રાખજે. જો શબ્દનયની પ્રવૃત્તિ બરાબર લક્ષ્યમાં રાખી હાયતે માનવ હદયમાંથી કેટલીએક શંકા દૂર થઈ જાય છે અને તેથી સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે.. નયચંદ્ર–ભગવન. એ વાત સત્ય છે. આપના મુખથી શબ્દનયનું સ્વરૂપ સાંભળ્યા પછી મારી કેટલીએક શંકાઓ દૂર થઈ ગઈ Page #65 -------------------------------------------------------------------------- ________________ ( પર ) નયમાર્ગદર્શક છે. આપને ઉપદેશરૂપી શીતલચંદ્ર મારી શંકાઓના અંધકારને દૂર કરતે જાય છે. * આનંદસૂરિ હદયમાં પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, ૫યયાર્થિક નયને ત્રીજો ભેદ સમભિરૂઢ નય છે. તે સાત નમાં છઠ નય ગણાય છે. એક વસ્તુનું સંક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઈ જાય છે. આ મત સમધિરૂઢ નયને છે. આ નય એવું પણ માને છે કે, વાચકના ભેદથી વાગ્ય-અર્થને ૫ શુ ભેદ થાય છે. જેમકે, ઇંદ્ર એ શબ્દરૂપ વસ્તુનું સંક્રમણ શક શબ્દમાં થાય, ત્યારે ઇંદ્ર વાચક શબ્દ જુદે થાય છે, એટલે કે શબ્દ ને અર્થ એશ્વર્યવાલે, શક શબ્દને અર્થ શક્તિવાલે અને પુરંદર શબ્દને અર્થ શત્રુના નગરને નાશ કરનાર થાય છે. તે બધા શબ્દ ઈંદ્ર વાચક છે, પણ તેના વાગ્ય–અર્થ જુદાં જુદાં હેવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે. જિજ્ઞાસુ –ભગવન, કદિ એ બધા શબ્દને એકાઈ માને તે તેમાં શેષ આવે? સૂરિવર-વત્સ જિજ્ઞાસુ, જો એ બધા શબ્દને એકાર્થ માને તે તેમાં અતિ પ્રશંગ દૂષણ આવે, અને તે દૂષણને લઈને ઘર વ. ગેરે શબ્દોને પણ એક અર્થ થવાને પ્રસંગ આવે, અને જ્યારે તે પ્રસંગ ઘટે તે પછી ઇંદ્ર શબ્દ અને શક શબ્દને એકજ અર્થ થાય અને તે એક અર્થ હેવાથી ઈદ્ર એ ઐશ્વર્યને જણાવનાર શબ્દ શકન–શક્તિને જણાવનાર શક શબ્દમાં સંક્રમિત થવાથી તે બંને એકરૂપ થઈ જાય, તે તે શબ્દની ખુબી ઉડી જાય છે, તેથી તેમ થવું ન જોઈએ, કારણ કે, ઈદ્ર શબ્દને અર્થ જે અન્વયે વાચક છે, તે શક્તિ અર્થને જણાવનારા શક શબ્દના અર્થને પર્યાય થઈ શકે નહીં. જો એમ થાય તે સર્વ પયાની અંદર સંકર (મિશ્રણ) પણાને દેષ આવે અને તે દેષને જ અતિ પ્રસંગ દૂષણ કહે છે. જિજ્ઞાસુ, ભગવન, મારા હૃદયની શંકા દૂર થઈ ગઈ છે અને Page #66 -------------------------------------------------------------------------- ________________ નયમાગદર્શક. ( ૫૩ ) સમભિરૂઢનયનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે. નયચંદ્ર—સૂરિવર્ય, આ સમણિઢનય ઉપરથી મને ઘણા વિલક્ષણ ખાધ થઇ આવ્યે છે. મારા શ’કાશીલ સ્વભાવને લઇને કાઈ કાઇ શબ્દાર્થ સમજવામાં મને ગુંચવડ પડતી હતી, તે હવે દિ પણ પડશે નહીં. ' સૂરિવર પ્રસન્ન થઈને માલ્યા—ભદ્ર નયચંદ્ર, હવે સાતમા એવ'ભૂતનયનું લક્ષણ કહું, તે તમે ઉપયોગ રાખી સાંભળેા—પર્યાયાર્થિક નયના ચાથે ભેદ અને બધા નયના સાતમા નય એવ ભૂતનય - હેવાય છે, વાત એ નયના શબ્દાર્થ એવા છે કે, હું ' એટલે એવી રીતે જૂત એટલે પ્રાસ હાવુ, તે વિસ્તૃત કહેવાય છે. અર્થાત્ પૂર્ણ હિં દૂત” એવી રીતે શું થયું, ? એમ દર્શાવવું, તે એવ ભૂત નય છે. જે પદાર્થ ક્રિયાવિશિષ્ટ પદથી કહેવાતા હોય, તે ક્રિયાના કૉ જે પદાર્થ તે એવ’ભૂતનય કહેવાય છે. એ નય એવંભૂત વસ્તુના પ્રતિપાદક છે, તે છતાં તેને ઉપચારથી એત્રભૂત કહે છે. અથવા હું શબ્દથી ચેષ્ટા—ક્રિયા વગેરે પ્રકાર લેવાય છે અને તદ્ધિશિષ્ટ વસ્તુના જે સ્વીકાર તે પણ એવ'ભૂતનયમાં આવે છે. એટલે ઉપચાર વિના પણ તેની વ્યાખ્યા થઇ શકે છે. શબ્દ અનેતેના અર્થ—તે ખ તેના નિયતપણે સ્થાપન કરે; ત્યાં એવ‘ભૂતનયની પ્રવૃત્તિ છે. જેમકે, છૂટ એ શબ્દમાં ‘ ઘટ ’ ધાતુ છે, અને તેના અર્થ ચેષ્ટા કરવી થાય છે, એટલે જે સ્રીના મસ્તક ઉપર આરૂઢ થઇ ચેષ્ટા કરે તે ટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદના વાચ્ય—અર્થ નહીં. જે ઘ૮ એ પદના વાચક શબ્દ ચેષ્ટા રહિત હાય, તે ઘટ કહેવાય નહીં. અને ઘટના વાચક શબ્દ પણ નહીં. આ પ્રમાણે જે માનવું, તે સાતમે એવભૃતનય કહેવાય છે. * ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ અને પર્યાયાથિંકના ચાર ભેદ મલી સાત નય કહેવાય છે. એ સાતે નયનું સ્વરૂપ મે” તમને દૃર્શાવ્યું છે, દરેક વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં એ Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૫૪) નિયમાર્ગદર્શક. સાત નયને ઉપયોગ થાય છે. જે યથાર્થ રીતે એ સાત નયનું સ્વરૂપ સમજી દરેક સેય વસ્તુની અંદર તે સાતે નયને બરાબર ઘટાવ્યા હેય, તે તે રેય વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય છે. નયચંદ્ર વિનયથી બે –ભગવન, આપે કહેલ સાત નયનું સ્વ રૂપ મારા સમજવામાં આવ્યું, તથાપિ તે બીજી વસ્તુમાં કેવી રીતેવટાવી શકાય? તે મને સમજાવે, અને તે ઉપર શાસ્ત્રીય અને લૈકિક અને દષ્ટાંત આપે. - સુબાધા–ભગવન, મારી પણ એ જ ઈચ્છા હતી. જિજ્ઞાસુ–પૂજ્યપાદ મહાનુભાવ, મારા પિતાએ જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાને મારું પણ અનુમંદન છે. તેમના આ વચને સાંભળી સૂરિવર શાંત સ્વરથી બેલ્યા- હે ભવ્ય આત્માઓ, તે વિ. પે આવતી કાલે હું તમને સમજાવીશ. આજે તે વ્યાખ્યાન પૂર્ણ કરવાને સમય થઈ ગયું છે. પછી આદીશ્વર ભગવાનના જયધ્વનિ સાથે શ્રાવક નયચંદ્ર તાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી પ્રસાર થયા. મહાનુભાવ સૂરિવર પણ પિતાના મુનિધની ક્રિયામાં પ્રવર્યા હતા. તલેટીના પવિત્ર પ્રદેશમાંથી પસાર થતા નયચંદ્ર, સુધા અ ને જિજ્ઞાસુ પરસ્પર સૂરિવારના વ્યાખ્યાન વિષે વાત કરતા હતા ને તેમના વ્યાખ્યાનની પ્રશંસા કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા. res / 2 ૧ / Page #68 -------------------------------------------------------------------------- ________________ ક એ IP યાત્રા ૬ ડી. વિત્ર સિદ્ધગિરિની તળેટીમાં ચતુર્વિધ સંઘને સમુદાય એકઠો થયે હતે. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને 4 શ્રાવિકાઓ તીર્થરાજની તળેટીમાં એકત્ર થઈ દેવવંદના જ કરતા હતા.આ વખતે નીચે પ્રમાણે ઉગારે નીકળતા હતા. “ભગવન, રૈલોક્યતારણ, અશરણુ શરણ, પરમાત્મા, પરમે. શ્વર, જગત્રયાધાર, કૃપાવતાર, મહિમાનિધાન, સર્વજ્ઞ, સર્વ જતુતારક, ભવભય નિવારક, અનાથનાથ, શિવપુર સાથ, પરમ દયાળુ, વચન રસાળ, જગદુપકારી, નિગ્રંથ પંથપાલક, સર્વજીવહિતકારક, અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત તપમય, અનંત દાનમય, અનંત વીર્યમય, અનંત લાભમય, અનંત ભોગમય, અનંત ઉપભેગમય, કષાયરહિત, સર્વગુણસંપન્ન, નિર્દોષ એવા આપ જય પામે.” પ્રભુસ્તુતિના આવા પવિત્ર ધ્વનિઓથી તળેટીને પ્રદેશ રાજી ઉઠતે હતે. આ સમયે સૂરિવર તીર્થયાત્રા કરી પોતાના વિશ્રાંતિ સ્થાનમાં આવ્યા, એટલે નયચંદ્ર પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવ્યું. સકુટુંબ નયચંદ્ર સૂરિવરને વિધિસહિત વંદના કરી. સમય થયે એટલે આનંદમય આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરબ ક-પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કયું– मुक्तिस्त्रीजालतिलका चेतकैरवचंद्रमाः। श्रीमानादीश्वरो जोयात् तीर्थराज शिरोमणिः ॥२॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ). નયમાર્ગદર્શિક. મુક્તિરૂપી સ્ત્રીના લલાટનું તિલકરૂપ, ચિત્તરૂપી પિયણાને ખીલવવામાં ચંદ્રસમાન અને તીર્થરાજ સિદ્ધગિરિના શિરમણિરૂપ શ્રી આદીશ્વર ભગવાન જય પામે, આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી સૂરિવર પ્રસન્નવદને બેલ્યા-ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને વત્સ જિજ્ઞાસુ, તમને પ્રથમ કહેલા સાતનય વિષે કેટલીએક સમજૂતી આપી છે, અને આજે તે વિષે બીજા શાસ્ત્રીય અને લાકિક દષ્ટાંતે આપી વધારે ખુલાસો કરીશ, તે તમે એક ચિત્ત શ્રવણ કરજો. મેં તમને જે સાતનય સમજાવ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર-એ બે મૂલાય છે. એ સાતેયમાં જે પહેલા છ નય છે, તે વ્યવહારમાં છે અને છેલ્લે જે એવંભનય તે નિશ્ચયમાં આવે છે. તેમાં વળી એક બીજી વાત પણ ખાસ જાણવા જેવી છે, છ નયે જે કાર્ય છે, તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવભૂતયે જે કાર્ય છે તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગે નિશ્ચય કાર્યરૂપ છે, તેથીજ પહેલા છ નયને વ્યવહારમાં ગણ્યા છે અને સાતમે કાર્ય પ જે એવભૂતનય તેને નિશ્ચયમાં ગયે છે. જિજ્ઞાસુએ વિનયથી કહ્યું, ભગવન ,એ સાત નયમાં દ્રવ્ય અને ભાવ લાગુ પડે કે નહીં? રિવર–ભદ્ર, દ્રવ્ય અને ભાવ તેમાં પણ લાગુ પડે છે. એટલે દ્રવ્યનય અને ભાવનય એવા નામ પણ તેઓને આપી શકાય છે. નયચંદ્ર–ભગવદ્, તેઓમાં દ્રવ્યનય કયા? અને ભાવનય ક્યા?તે કૃપા કરી સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, તે વિષે કેટલાક વિદ્વાને જુદે જુદા મત છે, તથાપિ એકંદર રીતે તેમને આશય એકજ છે. નયચંદ્ર-મહારાજ, તે કેવી રીતે છે ? તે જણાવે. રિવર–ભદ્ર, શ્રી છનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ૧ નિગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, અને ૪ જુસૂત્ર—-એ ચારનયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિપા દ્રવ્યાસ્તિકપણે રહેલા Page #70 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક (૫૭) છે, અને શબ્દાદિક ત્રણ નય પયયાસ્તિકપણે ભાવનિક્ષેપમાં રહેલા છે. એમ કહે છે, અને શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ પ્રથમના ત્રણ નયમાં દ્રવ્યાસ્તિપણે ત્રણ નિક્ષેપા અને જુસૂત્ર વગેરે ચાર નય પર્યાયાસ્તિકપણે એક ભાવ નિક્ષેપમાં રહેલા છે–એમ કહે છે, આ પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમને આશય એકજ છે, અને બન્ને આચાર્ય મહારાજેનું વચન પ્રમાણ છે. નયચક–મહારાજ, એ કેવી રીતે? સૂરિવર–ભદ્ર નયચંદ્ર, વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે. ૧ પ્રવૃત્તિ, સંકલ્પ અને પરિણતિ જે વસ્તુની અંદર ગ વ્યા પારરૂપ ક્રિયા છે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના પેગ સાથે મનને વિકલ્પ તે સંકલ્પ, અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે, તેથી કેઈ આચાર્ય પ્રવૃત્તિ ધર્મ અને સંકલ્પ ધર્મ એ બંનેને દયિક મિશ્રિતપણુને લઈને દ્રવ્ય નિક્ષેપે કહે છે, અને જે વસ્તુને પરિણતિ ધર્મ છે, તેને ભાવનિક્ષેપ કહે છે. કોઈ આચાર્ય તે વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવે છે, અને પ્રવૃત્તિને વ્યવહાર નયમાં માને છે, સંકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં જે એકવચન પર્યાયરૂપ તે શબ્દ નય ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે, સંકલ્પવચનપર્યાયરૂપ તે સમભિરૂઢ નય, વચન તથા અર્થના સંપૂર્ણ પર્યાયરૂપ તે એવભૂતનય છે, અને તે ત્રણ શુદ્ધ ગણાય છે. આ વખતે નયચંદ્ર શંકા કરી–“ભગવન, શુદ્ધ નય અને અશુદ્ધ નય શું, તે વિષે બરાબર ઘટાવી સમજાવે. સૂરિવર-ભદ્ર નયચંદ્ર, નિશ્ચય અને વ્યવહાર નય જે કહે વાય છે, તેમાં વ્યવહાર નયના ભેદ થઈ શકે છે. અશુદ્ધ વ્યવહાર અને શુદ્ધ વ્યવહાર તેમાં અશુદ્ધ વ્યવહારના પાંચ ભેદ છે. ૧ અશુદ્ધ વ્યવહાર, ૨ ઉપચરિત વ્યવહાર, ૩ અશુભ વ્યવહાર, ૪ શુભ વ્યવહાર અને ૫ અનુપચરિત વ્યવહાર, આપણું શરીરમાં જે જીવ છે, તે જીવને જે રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપ અશુદ્ધતા અનાદિ કાલથી Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૫૮ ) નયમાર્ગદર્શક લાગી રહેલી છે, તે જીવ અશુદ્ધ વ્યવહાર નયે છે, અને એ અશુદ્ધતાની ચીકાશને લઈને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલિયા રહેલા છે, તે જે કે સંગ્રહ નયને મતે છે, તથાપિ તે વ્યવહારરૂપે જાણવાના છે, જે જીવે અતીત કાલે કર્મના દલિયા ગ્રહણ કરેલા હતા, અને ભવિષ્યકાલે તે ભેગવવાના છે, અને વર્તમાનકાલે સત્તામાં રહી પ્રવર્તે છે. વળી તે દલિયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપ ભાવે, અજ્ઞાનપણે ઉપયોગ વિના એકેદ્રિય, વિકલંદ્રિય વગેરે સંમૂછિંમ જીવે ભેગવે છે, તે ઉદય ભાવરૂપ વ્યવહાર ન કહેવાય છે. તાત્પર્ય એ છે કે, અશુદ્ધ વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ અને વ્યવહાર–એ ત્રણ નય પ્રવર્તે છે. અશુદ્ધ વ્યવહારને બીજો ભેદ ઉપચરિત વ્યવહાર નય કેવી રીતે છે, તે જાણવા જેવું છે, જે જીવ આ સંસારના દરેક પદાથો જેવાં કે ઘર, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ ગરાસ, દાસ, દાસી, લક્ષમી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં તે તેને સ્વામીરૂપ કર્તા થઈ પ્રવર્તે છે, અને ઋજુસૂત્ર નયના ઉપગ સાથે વેર છે, તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે, અને તેની ચીકાશથી જીવ અશુભ કર્મરૂપી દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવા–તે રૂપ વ્યવહાર નય છે, અને કેઈ જીવ ચિત્ય ઉપશ્રય તથા જ્ઞાનના ઉપકરણ વગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે, છતાં જીવ તે ઉપર પિતાનું સ્વામીવ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે, અને તે શુભ સાધનની ચીકાશથી શુભ કર્મરૂપ દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવારૂપજ વ્યવહાર નય સમજે. ઉપચરિત વ્યવહાર ન કરી શુભાશુભ રૂપ બે પ્રકારે દલીયાનું ગ્રહણ કરી તે દલિયા જીવે પોતાની પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે, અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભૂતકાલે જે દલિયા ગ્રહણ કર્યા હતાં, અને આવતે ભવિષ્યકાલે ભેગવશે, તથા વર્તમાનકાલે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યાં છે, તે નિગમ નય જાણો અને વ્યવહાર નયને મતે તે દલિયા સમ્ય Page #72 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. | ( ૫૯ ) કત્વ ધારી જીવ ઉદયરૂપ ભાવે ઉદાસપણે ભિન્ન રહી ભેગવે છે, તેમાં ભેગવવારૂપ તે કેરે વ્યવહાર નય સમજ, અને જે મિથ્યાત્વી જીવ જુસૂત્રના ઉપયોગ સાથે માંહે મલી ભેગવે છે, તે બાધકરૂપ વ્યવહાર નય સમજે. આ પ્રમાણે ઉપચરિત વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને રાજુસૂત્ર-એ ચાર નય જાણ લેવા. ભદ્ર નયચંદ્ર, ત્રીજે ભેદ જે અશુભ વ્યવહાર છે, તેનું સ્વરૂપ સાંભલે, જે જીવ ક્રેધ, માન, માયા, લોભ, હાસ્ય, નિંદા, ઈર્ષ્યા ચાડી, હિંસા, મૃષા અદત્ત, મૈથુન ઈત્યાદિક અનેક પ્રકારે વિવાહ - જિમ વિગેરે વ્યાપાર વાણિજ્યરૂપ કરણ જુસૂત્રના ઉપયોગ સહિત કરે, તે અશુભ વ્યવહાર ન કહેવાય છે, અને તેની ચીકાશે અશુભ કમરૂપ દલિયાનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય જાણે. પૂર્વની જેમ તેમાં પણ નિગમ, સંગ્રહ, વ્યવહાર અને ત્રાજુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે. ભદ્ર નયચંદ્ર, ચોથે ભેદ શુભ વ્યવહાર નય છે, કેઈ જીવ, દાન, શીલ, તપ, ભાવ, દયા, સેવા, ભક્તિ, પૂજા, અને પ્રભાવના વગેરે શુભ કરણી બાજુના ઉપગ સહિત કરે, તે શુભ વ્યવહાર નય અને તેની ચીકાશે શુભ કર્મરૂપ દલિયાનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય સમજ, તે નયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર—એ ચાર ન આવી શકે છે, તે યાજના ઉપર પ્રમાણે જાણી લેવી. ભદ્ર નયચંદ્ર, હવે પાંચમે ભેદ જે અનુપચરિત વ્યવહાર નય છે, તેનું સ્વરૂપ સાંભ-કેઈ જીવ અનુસૂત્ર નયના ઉપગે અજાણુપણે શરીરાદિક દ્રવ્ય કર્મરૂપ પરવસ્તુ કે જે પિતાનાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાને કરી પોતાની જાણે છે અને પિતાના શરીરને વિષે જીવ બુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહાર નથી કર્તા છે, એમ સમજવું, અને તે અનુપચરિત વ્યવહારનયમાં નૈગમ, સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર એ ચાર ઘટાવી શકાય છે, Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) નયા માર્ગદર્શક ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ એક દ અને તેના પાંચ ઉત્તર ભેદ મેં તમને કહ્યા, તે તમે તમારા હદયમાં સ્થાપન કરી રાખજે, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી લેજે. - હવે હું તમને શુદ્ધ વ્યવહાર નાનું સ્વરૂપ કહું, તે ધ્યાનપૂર્વક સાંભલજો. મેં તમને જે પૂર્વે શબ્દ નય સમજાવ્યો છે, તે શબ્દ ને મતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા તથા સાતમા ગુણઠાણુ પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નયની ઘટના થાય છે. નયચંદ્ર–ભગવન એ પાંચ નય કેવી રીતે ઘટે તે સમજાવે. સૂરિવર–ભદ્ર, પહેલા સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસ ખ્યાત પ્રદેશરૂપ છે, બીજાનૈગમનયને મતે આડ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલા છે, ત્રીજા વ્યવહાર નયને મતે ઉપરથી ગુણઠાણુ માફક પિતાની કરણ કરે છે, જેથી ત્રાજુસૂત્રનયને મતે સંસાર તરફ ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે, અને પાંચમા શબ્દનયને મતે જીવ અજીવ રૂપે સ્વ–પરની વહેંચણ કરી જેવી હતી તેવી જ શુદ્ધ નિર્મલ સ્વ–આત્માની પ્રતીતિ કરીછે–એવી રીતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા સાતમા ગુણ ઠાણું પર્યત ઉપરથી વ્યવહાર દષ્ટિએ જોતાં એક શબ્દનય અને અતરંગ નિશ્ચય દૃષ્ટિએ પાંચ નય જાણવા, એ શબ્દનયનમતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહેલું છે, હવે સમણિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું છું, તે તમે લક્ષપૂર્વક મનન કરજો. સમભિરૂઢનયને મતે આઠમા નવમા ગુણઠાણુથી માંડીને તેરમા-ચદમાં ગુણઠાણ પર્યત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહારને વર્તે છે, તેમાં છ નય ઘટાવી શકાય છે, જે ઘટાવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ સારીરી. તે જાણી શકાય છે, | નયચંદ્ર–ભગવન, તે છનય કેવી રીતે ઘટાવી શકાય છે અને મને સારી રીતે સમજાવે. Page #74 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૬૧ ) સૂરિવર–નયચંદ્ર સાંભળો, પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા જે આગળ ઓળખી હતી. તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે, એ સંગ્રહ નયને મત છે, આડ રૂચક પ્રદેશ જે આગળ આવરણ ૨હિત હતા, તે તેવાને તેવાજ વર્તે છે, એ નિગમનયને મત છે, અંતર કરણરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે, અને બાહ્ય કરણરૂપ કિ. યા પણ સાચવે છે, એ વ્યવહાર નયને મતે છે, જે શુદ્ધ ઉ ગમાં વર્તે છે, તે જુસૂત્રનયને મતે છે ક્ષાયિક સમ્યકજ્વરૂપ ગુણ પ્રગટ્યા છે, તે પણ પિતાની પાસે છે તે શબ્દનયને મતે છે, અને શુકલ ધ્યાનરૂપ શ્રેણીની ભાવના બીજા તથા ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયને મતે છે, એ રીતે શ્રેણીભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ તે એક સમભિરૂઢનય કહેવાય છે, અને અંતરંગ નિશ્ચય દષ્ટિએ જોતાં તે છે નય જાશું લેવા, આ પ્રમાણે સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ કહેલું છે. ભદ્ર નયચંદ્ર, આ સ્વરૂપ તમે તમારા હૃદયમાં આરૂઢ કરજે, હવે હું તમને શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કહું છું, તે સાવધાન થઈ સાંભળો. જે એવભૂતનયને મતે અષ્ટકમનો ક્ષય કરી, અષ્ટ ગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન છે, અને જે સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ કે જે ભુતકાલે નિરાવરણ હતા. ભવિષ્યકાલે નિરાવરણ રહેશે, અને વર્તમાનકાળે નિરાવરણ રહે છે, તે નિગમનયને મતે છે, જે પિતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળ૫ણે જેવી હતી તેવીજ નિરાવરણપાણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહનયને મતે છે, જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવનવા રેયની વર્તનારૂપ પયયનો ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે, તે ત્રીજા વ્યવહારનયને મતે છે, જે સિદ્ધ પરમાત્મા પિતાના પારિમિક ભાવે રહી સામાન્યાવિશેષરૂપઉપગમાં સદાકાલ વર્તે છે, તે ચેથા જુસૂત્ર નયના મતે છે, જે આગ લ જીવ-અજીવની વહેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નયમાગદર્શક. અષ્ટ છે, તે પણ પેાતાની પાસે છે તે પાંચમા શબ્દનયને મતે છે,જે અન ત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે, તે પણ પેાતાની પાસે છે તે છ. ઠા સમભિરૂઢનય છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકના ક્ષય થતાં ગુણુ પ્રગટ કરી લેાકને અંતે વિરાજમાન વર્તે છે, તે એવ‘ભૃતનય ના મત છે, એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અતર’ગ દૃષ્ટિએ જોતાં કાર્ય રૂપ સાતે નય પ્રાપ્ત થઇ શકે છે, અને ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં તા એક એવ’ભૂત આવી શકે છે. ભદ્ર નયચ'દ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે સાતનયની યાજના થઈ શકે છે, આ વાત તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું મનન કરજો. આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યાં—ભગવન, એ સાત નયની ઘટના કયા પદાર્થોં ઉપર લગાડવી ઉત્તમ છે ? અને તેમાંથી કઈ કઈ આખત જાણુવા ચેાગ્ય છે, તે કૃપા કરી સમજાવો. સૂરિશ્વર આનંદ પૂર્વક ખેલ્યા—ભદ્ર, પ્રથમ તે છ દ્રવ્યમાં સાતે નય ઘટાડવા જોઇએ. જેમકે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમનયના મતે તે છ દ્રવ્યેાથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય અપ્રદેશી છે, કારણકે, સ લેાકમાં તેના એક સમય વ્યાપી રહેલા છે, તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદા નથી, માટે સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યના એ પ્રદેશ કહી શકાય છે. તથા ય્વહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યના એ પ્ર દેશ કહેવાય છે, તથા ઋજીસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યના ઉપચેાગ આપી પુછાય તે સમયે તે પ્રદેશ તેજ દ્રવ્યના કહેવાય છે. જિજ્ઞાસુ—ભગવત્ તે વાત મારા સમજવામાં આવી નહીં, માટે તે ખરાખર દાખલા આપી સમજાવે. સૃરિવર—ભદ્ર જિજ્ઞાસુ, સાંભળ-જો ધર્માસ્તિકાયના ઉપયાગ આપી પુછવામાં આવે, તો તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહેવાય છે, અને જો અધર્માસ્તિકાયના ઉપયાગ આપી પુછીએ, તે તે અધર્માસ્તિકાયના Page #76 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૬૩ ) પ્રદેશ કહેવાય છે, એવી રીતે જે સમયે જે દ્રવ્યના ઉપયોગ આપી પુછવામાં આવે, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહેવામાં આવે છે. જીજ્ઞાસુ, ભગવન, હવે મારા સમજવામાં આવ્યું. આપ કૃપા કરી એ વિષયને આગલ ચલાવે. સૂરિવર—ભદ્ર, વલી અહિં એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, જે દ્રવ્યનું નામ લઇ પુછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્ય ના કહેવાય—એ શબ્દ નયના મતથી સમજવુ, એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યા છે, તથા અધર્માસ્તિકાયના પશુ એક પ્રદેશ રહ્યા છે, તથા જીવ અનતાના અનંતા પ્રદેશ રહ્યા છે, અને પુદ્ગલ પરમાણુએ પણ અનંતા રહ્યા છે-એ સમભિત નયના મત છે. અને જે સમય જે પ્રદેશ જે દ્રવ્યના ક્રિયા ગુણને અંગીકાર કરતા દેખવામાં આવે તે સમય તે પ્રદેશ તે દ્રવ્યના ગણાય છે—એ એવ ભૂત નયના મત છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે એક આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નયથી જાણી શકાય છે, અને તે જાણવાથી વસ્તુના સ્વરૂપના નિઃશંક એધ પ્રાપ્ત થાય છે. આ વખતે શ્રાવિકા સુમેાધાએ પ્રશ્ન કર્યાં—ભગવન, આપે તે સાત નયને જેવી રીતે વસ્તુ-સ્વરૂપમાં ઘટાવા છે ? તેવી રીતે લાકિક વાર્તાના દ્રષ્ટાંતમાં ઘટાવા તે વિશેષ સમસ્તૃતી પડે. રિવર—ભરે, તે વિષે એક લાકિક દૃષ્ટાંત કહેવાય છે, તે સાંભળેા—ધર્મચદ્ર અને કચદ્ર નામે એ મિત્રા હતા, તે હંમેશાં સ્વધર્મમાં તત્પર અને તત્ત્વ શેાધક હતા. એક વખતે તેએ કાઈ જૈન મુનિની કથા શ્રવણુ કરવાને ઉપાશ્રયમાં ગયા, તે વખતે તે વિદ્વાત્ જૈન મુનિએ સાત નયનું સ્વરૂપ સમજાવા માંડ્યું, તેમણે નયનું સ્વરૂપ એવી શુદ્ધ રીતે પ્રરૂપ્યુ` કે, જે સાંભળીને ધર્મચંદ્ર અને કર્મચ'દ્ર બંનેને સાતે નયના સ્વરૂપનુ ઘણું ઉત્તમ જ્ઞાન થઈ આવ્યુ, ત્યારથી તે અને દરેક વસ્તુ અને વાર્તામાં સાત નયનું સ્વરૂપજ Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) નચમાગદર્શક. ઘટાવવા લાગ્યા, અને તેનું મનન કરવા લાગ્યા, ઘણી વાર તેા તેએ તે વિષયની ચર્ચા કરતા અને પરસ્પર પ્રશ્નનાત્તર કરતા હતા. એક વખતે તે બંને મિત્રા સાત નયની વાર્તા કરતા હતા, તેવામાં એક આર્હત તત્ત્વ જ્ઞાનને જાણનાર વિદ્વાન શ્રાવક આવી ચડયા, તે બંને મિત્રાને સાત નયની વાર્તાકરતાં સાંભળી તેણે તેમને પ્રશ્ન કર્યાં—ભદ્ર, તમે સાત નયનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યુ છે ? અને તેનું ખરાખર મનન કરેલું છે ? ધર્મચદ્ર અને કચ ૢ ઉત્સાહથી ઉત્તર આપ્યા—એક વિ દ્વાન્ મુનિના વ્યાખ્યાનથી અમેાને સાત નયનુ` યથા જ્ઞાન થયેલ છે. તે વિદ્વાન્ આશ્ચર્ય પામી બેન્ચેા—ભદ્ર, તમે તે મુનિ પાસે ભણ્યા હતા કે માત્ર સાંભલીને જાણ્યુ છે ? ? . બંનેએ કહ્યું, માત્ર એકજ વાર તેમનું વ્યાખ્યાન સાંભળી અમારા હૃદયમાં તે સાત નયનુ` સ્વરૂપ સારી રીતે સમજવામાં આવ્યુ છે. વિદ્વાન સશંક હૃદયે મેલ્યા—ભદ્ર, એમ અનેજ નહીં, એક વાર વ્યાખ્યાન સાંભળવાથી સાત નયનું યથાર્થ જ્ઞાન થઈ શકેજ નહીં, જો તમે તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે જાણતા હૈ। તે જે હુ પુછુ, તેના ઉત્તર આપે. ધર્મ ચંદ્ર પ્રસન્ન થઈને ખેલ્યા—ભદ્ર, ખુશીથી પુછે. અમે તેના યથામતિ ઉત્તર આપીશું. હું નયચ', આ પ્રમાણે જ્યારે ધર્મચદ્રે કહ્યું, એટલે પેલા વિદ્વાન્ શ્રાવકે તેને જે પ્રશ્ન કર્યાં હતા, તે તમે સાવધાન થઈને સાંભા—તે વિદ્વાને પુછ્યું, ભદ્ર ધર્મચંદ્ર, તમે કયાં રહે છે ? ધર્મચંદ્ર—તુ આ લોકમાં રહુ છું. વિદ્વાન—લાક તેા ત્રણ છે, તેમાં કયા લેકમાં રહેા છે ? ધર્માં'ચંદ્ર—ડું તિર્કો લોકમાં રહુ છુ” વિદ્વાન્—તે લેકમાં તેા અસખ્યાતા દ્વીપ અને અસખ્યાતા સમુદ્રા છે, તેમાં તમે કયા દ્વીપમાં રહેા છે ? Page #78 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ધચંદ્ર જ બુદ્વીપમાં વધુ છે. વિદ્વાન્—જ બૂઢીપમાં ઘણાં ક્ષેત્ર છે, તેમાં તમે ક્યા ક્ષેત્રમાં રહેણ છે ? ( ૬૫) ધર્મચંદ્ર—હું ભરતક્ષેત્રમાં વસુ વિદ્વાન્—ભરત ક્ષેત્રમાં ખત્રીશ હજાર દેશ છે, તેમાં - કયા ફ્રેશમાં વસે છે ? ધર્મચંદ્ર—હુ સૈારાષ્ટ્ર દેશમાં વસુ છું. વિદ્વાન્—સારાટ્ દેશમાં ઘણાં શેહેરા અને ગામ છે, તેમાં તમે ક્યા શેહસ્સાં કે ગામમાં વસે છે ? ધર્માંચ'દ્ર—હું પાદલિમ નગરીમાં રહુ છુ.... વિદ્વાન્—તે નગરમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઇ શેરીમાં રહેા છે? ધચંદ્ર—હું. ત્યાં ભાટ શેરીમાં રહું છું. આ પ્રમાણે કહી તે વિદ્વાને કહ્યું, ભાઈ ધચંદ્ર, આ મારા પ્રશ્ના અને તેના તમે ઉત્તર આપ્યા. તેમાં કયા નય ઘટ ધર્મચંદ્ર સાનદ વદને બાલ્યા—ભદ્ર, એમાં શુદ્ધ નૈગમ નય ઘટે છે. હે ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે ધર્મચંદ્રના ઉત્તર સાંભળી તે વિદ્વાન પ્રસન્ન થયા હતા. પછી તે વિદ્વાન ગૃહસ્થે કર્મચંદ્રની ૫રીક્ષા કરવાને પ્રશ્ન કર્યાં. ભાઇ કચ, તમારા મિત્ર આ ધર્મચંદ્રને નયસ્વરૂપનુ' સારૂ જ્ઞાન છે, એવી મને પ્રતીતિ થઈ છે. હવે તમારામાં તે જ્ઞાન કેવું છે ? તે જાણવાની મારી ઇચ્છા છે. કચ'દ્ર પ્રસન્ન થઈને મેલ્યુંા—શદ્ર, આપ ખુશીથી પુા, હું યથામતિ તેના ઉત્તર આપીશ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧ - - ---- - ૧૧ ( ૬ ) નયમાર્ગદર્શક. - વિદ્વાન શ્રાવક બેન્કર્મચંદ્ર, કેઈ એવું દષ્ટાંત આપે કે, જેમાં સાતે નયનું સ્વરૂપ ઘટાવી શકાય. કર્મચંદ્ર બેલ્ય–ભદ્ર, કોઈ આસ્તિક શ્રાવક હતું, તેને કઈ પવિત્ર પુરૂષે સંગ્રહનયને મતે પુછયું કે, “તમે કયાં વસે છે? તેણે ઉતર આપ્યું કે, હું શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહારનયે પુછ્યું કે, “તમે કયાં વસે છે?” ત્યારે તેણે કહ્યું, હું આ સંથારા ઉપર (બીછાના ઉપર) બેઠે છું.” પછી તેણે રાજુસૂત્રમય પ્રમાણે પુછયું, તમે ક્યાં વસે છે?' તેણે કહ્યું, “હું ઉપયોગમાં રહું છું.’ (અહિં જ્ઞાન અજ્ઞાનને ભેદ પાડવામાં આવતું નથી.) પછી તેણે શબ્દનયનેમતે પુછયું, “તમે ક્યાં રહે છે?” તેણે કહ્યું, “હું સ્વભાવમાં રહું છું.” સમભિરૂઢનયથી પુછયું, “તમે ક્યાં રહે છે, તેણે કહ્યું, હું ગુણમાં રહું છું. પછી એવંભૂતનયને અનુસરીને પુછયું, “તમે કયાં રહે છે?” તેણે ઉતર આપે, “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ગુણમાં રહું છું. આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતેય ઘટાવી શકાય છે. ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે કર્મચકે જ્યારે ઉત્તર આપે, તે સાંભળી તે વિદ્વાન શ્રાવક ઘણી જ ખુશી થઈ ગયે, અને તેણે તે બંને મિત્રને હદયથી ધન્યવાદ આપ્યો હતે. નયચંદ્ર અતિશય આનંદિત થઈને બે –ભગવન આપે જે આ અવાંતર કથા કહી, તે ઉપરથી મને સાતનયના સ્વરૂપને માટે ઘ જ બંધ થયે છે. હવે મારું હૃદય શંકારૂપ અંધકારથી રહિત થઈ ગયું છે. હું આપના મહાન ઉપકારથી આકાંત થયે છું. તે વખતે શ્રાવિકા સુધા અને પુત્ર જિજ્ઞાસુએ પણ આનંદ સૂરિને અતિ આભાર માન્યો હતો, અને તે શ્રાવક ત્રિપુટીએ ભક્તિ ભાવથી ગુરૂની સ્તુતિ કરી હતી. પછી નયચંદ્ર બોલ્યો–ભગવદ્ , આપની વ્યાખ્યાન વાણીથી સાત નયનું સ્વરૂપ અમારા સમજવામાં આવી ગયું છે. તથાપિ તે Page #80 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શિકા સાત નયને એકવાર જીવ ઉપર ઘટાવી સમજાવે, તે અમને વિશેષ લાભ થશે. - સૂરિવર સાનંદ ચિત્ત બેલ્યા-ભદ્ર સાંભળે–આ છવગુણ પર્યાય સહિત છે. શરીરમાં છવાપણું માનવાથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય તે સર્વે જીવમાં ગણુણા એ નૈગમનય સમજછે. અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશટાળી બાકીના સર્વ દ્રવ્ય ગણવા–એ સંગ્રહનાથને મત છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય તથા બીજા પુગલો ટાલ્યા, પણ પંચેન્દ્રિય, મન લેશ્યાના પુદ્ગલ છે, તે જીવમાં ગણ્યા. તે વ્યવહાર નયને મત છે. ક. હેવાનું તાત્પર્ય એ છે કે, એ નયના મતથી એમ મનાય છે કે, જે વિષયાદિક છે, તેને તે ઇન્દ્રિય ગ્રહે છે, તેથી તે છવથી જુદા છે. છ. તાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે. જે ઉપગવંત છે, તે જીવ છે એટલે સર્વ ઇઢિયાદિકને જીવથી જુદા ટાળ્યાં અને જ્ઞાન તથા અજ્ઞાનને ભેદ છવથી જુદો ટાળે નહીં એ જુસૂત્રનયને મત છે. નામજીવ, સ્થાપના જીવ, દ્રવ્યજીવ અને ભાવ જીવ-એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણ કે નિર્ણણીએ ભેદ ન ગયે-એ શબ્દનયને મને ત છે. જે જ્ઞાનાદિ ગુણવંત તે છવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ સાધક સિદ્ધરૂપ પરિણામ, તે જીવનું સ્વરૂપ છે. આ પ્રમાણે જે માનવું, તે સમર્િહનયની પ્રવૃત્તિ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જે શુદ્ધસત્તા માત્ર તે જીવ છે. એવીરીતે સિદ્ધ અવસ્થા ના ગુણનું ગ્રહણ કરવું, તે એવભૂતનય કહેવાય છે. આ પ્રમાણે છેવની અંદર સાત નયની ઘટના થાય છે. ભદ્ર નયચંદ્ર, આ વિષયને તારા હૃદયમાં સ્થાપિત કરી બીજી સર્વ વસ્તુઓમાં તેને ઘટાવજે.' વત્સ જિજ્ઞાસુ આ વિષય તારા સમજવામાં આવ્યું છે કે? જિજ્ઞાસુ ભગવન, આપના પ્રસાદથી તે યથાર્થ રીતે મારા સમજવામાં આવેલ છે. સરિર–શ્રાવકપુત્ર, જે એ વિષય તારા સમજવામાં Page #81 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદકિ. આ હેય તે, એ સાત નયને ધર્મના સ્વરૂપમાં ઘટાવા જોઈએ. સિાસુ, ભગવન, જેવી આપની આજ્ઞા. આ જગતમાં સર્વે ધર્મને ચાહે છે અને તેની સર્વ ધર્મને તેઓ ધર્મને નામે બેલા છે. એ નિગમનાય છે. જે અનાચારને છેડી કુલાચારને ધર્મ માને– એટલે જે વડિલેએ આચરેલે તે ધર્મ એમ માને, તે સંગ્રહ નયને મત છે. જે સુખનું કારણ તે ધર્મ કહેવાય એટલે જે પુણ્યરૂપકરણી, તે ધર્મ– એ વ્યવહાર નયને મત છે. ઉપગ સહિત ઉદાસ ભાવે વૈરાગ્ય રૂપ પરિણામ તે ધર્મ– એ ઋજુસૂત્ર નયને મત છે. નયચંદ્ર પ્રશ્ન કર્યો. વત્સ, વિરાગ્યરૂપે પરિણામ એ શું? બરાબર સમજાવ જિજ્ઞાસુ, પિતાજી, હું યથામતિ જે સમજ છું, તે કહું છું, વખતે મારા સમજવામાં કાંઈ ભુલ થાય તે આ મહાનુભાવ સૂરિવર સુધારવા કૃપા કરશે. સૂરિવર–વત્સ, તારી બુદ્ધિ પ્રમાણે જે આવડે, તે કહે. જિજ્ઞાસુ, જે યથા પ્રવૃત્તિ કરણરૂપ પરિણામ, પ્રમુખને, ધર્મ કરી માને છે અને તે તે પેહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાયએ પ્રમાણે જુસૂત્ર નયને મત છે. સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–વસ, તને ધન્યવાદ ઘટે છે. તે ત્રાજુસૂત્ર નયને મત ઘણી સારી રીતે સમજાવ્યું. હવે આગળ ચલાવે. જિજ્ઞાસુ–જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમ્યકત્વ તે ધર્મ છે, એટલે જે સકવ છે, તે ધર્મનું મૂલ છે, એમ જાણવું, તે શબ્દનયને મત કહેવાય છે. છવ, અજીવરૂપ નવતરવ, દ્રવ્ય, નય, નિક્ષેપ, પ્રમાણ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય–ભાવનું સ્વરૂપ જાણ જીવ સત્તાનું ધ્યાન કરવું અને અજીવ સત્તાને ત્યાગ કરે, અને જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામને ધર્મ જાણે તે Page #82 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. સમભિરૂટ નયન મત છે. એ નયના મતવાળે સિદ્ધરૂપ પરિણામને ધર્મપણે કરી માને છે. શુદ્ધ શુકલધ્યાન, રૂપાતીત પરિણામ, રૂપકશ્રેણી એ કર્મક્ષયના જે કારણે છે, તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવને મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પના સિદ્ધિમાં રહે તે ધર્મ માન, તે એવભૂત નયને મત છે. આ પ્રમાણે ધર્મની અંદર સાતે નયની ઘટના થાય છે. ભગવન, આ ઘટનામાં કે દોષ હેય તે ક્ષમા આપી તેમાં સુધારણા કરી મને સમજાવશે. સૂરિવાર સાનંદાશ્ચર્ય થઈને બોલ્યા-ભદ્ર, જિજ્ઞાસુ, તારા મુખથી ધર્મ ઉપર સાત નયની ઘટના સાંભળી મને અતિ આનંદ થાય છે, મને હવે ખાત્રી થઈ કે, આહંત ધર્મના તત્વજ્ઞાનનું રહસ્ય જિજ્ઞાસુના હૃદયમાં સારી રીતે સ્થાપિત થયું છે. એ ભવ્યાત્મા અલ્પ સમયમાંજ આહત ધર્મને ઉત્તમ અધિકારી બની માનવ જીવનની સાર્થક્તા કરશે. ભદ્વનયચંદ્ર, શ્રાવિકા સુધા અને વત્સ જિજ્ઞાસુ, હવે આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, સૂરિવરના મુખમાંથી એ શબ્દ નીકળતાંજ આદીશ્વર ભગવાનની જય એ ધ્વનિ પ્રગટ થયે અને તેના પ્રતિધ્વનિથી તળાટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉઠશે. નયચંદ્ર પિતાના કુટુંબને લઈ સ્વસ્થાન પ્રત્યે ચાલ્ય. Page #83 -------------------------------------------------------------------------- ________________ mu યાત્રા ૭ મી. જે સૂરિવરની છેલ્લી યાત્રાના દિવસ હતા. ઉત્તમ ભા વનામેાથી ભાવિત થયેલા આનંદસૂરિ પોતાના મુનિ પરિવારને લઇ સિદ્ધગિરિના શિખર ઉપર ચ. ડયા હતા. યુગાદિ પ્રભુના મનેાહર મદિરમાં પ્રવેશ કરી સૂરિવર સાધુ સમાજ સાથે વદત વિધિ કરતા હતા. મુનિવરોની મનેાભાવના આદીશ્વર પ્રભુની પ્રતિમા સાથે લાગી રહી હતી. બીજી તરફ નયચંદ્ર પોતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની પવિત્ર યાત્રા કરવાને નીકળ્યા હતા. સ્નાનપૂજા કરી ભક્તિ ભાવ પૂર્વકતે પ્રત્યેક ચૈત્યમાં કુટુંબસાથે ફરતા હતા. નિત્યના સમય થયા એટલે સૂરિવર છેલ્લી યાત્રા કરી તળેટી ઉપર આવ્યા અને નયચંદ્ર પણ પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવી પહોંચ્યા અને તેણે ગુરૂભક્તિનું ગૈારવ દ શર્શાવી સૂરિવરની સમીપ ઉભા રહી વિધિપૂર્વક વંદના કરી • આર્હુત ધર્મના યથાર્થ સ્વરૂપને જાણનારા અને ચારિત્ર ગુણ્ણા ના ગારવને વધારનારા સૂરિવરે નીચે પ્રમાણે મોંગલાચરણ કર્યું— प्रपश्यन् केवल श्रिया । करामलक अनंत गुणपाथोध जाहीर जिनेश्वरः || १ | ભાવાથ—કેવલ જ્ઞાનની લક્ષ્મીથી આ જગતને હાથમાં રહે. લા નિલ જલની જેમ અવલાતા અને અનત શુષ્ણેાના સમુદ્રરૂપ શ્રી વીર જિનેશ્વર જય પામે. ૧ હું શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુમેાધા અનેવત્ત જિજ્ઞાસુ, આજે Page #84 -------------------------------------------------------------------------- ________________ wwww w wwww vપv vv નયમાર્ગદર્શક ( ૭૧ ). અમારી સાતમી યાત્રા સમાપ્ત થઈ છે. આવતી કાલે અહિંથી વિહાર કરવાના ભાવ છે, માટે આજે સાત નય ઉપર કાંઈ વિશેષ વિવેચન કરી એ વિષયને સમાપ્ત કરવામાં આવશે. જે સાત નય વિષે તમને . સમજૂતી આપવામાં આવી છે, તે સાત નયનું મુખ્ય સ્વરૂપ તે તમારા જાણવામાં આવ્યું છે, હવે તે નયને માટે જૈન વિદ્વાને જે જુદા જુદા વિચારે બતાવે છે, તે હું તમને સંક્ષેપમાં સમજાવું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળજે. ઉપર કહેલા સાત નય જે અવધારણ (નિશ્ચય) સહિત હાય, તે તે નથ કહેવાય છે અને જે તે અવધારણ રહિત હોય તે મુનય કહેવાય છે, જ્યારે સર્વ સુનય મલે છે, ત્યારે સ્યાદ્વાદ–જેન મત પ્રતિપાદિત થાય છે. જ્યારે એ સર્વ નયને સંગ્રહ કરવામાંઆવે, ત્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક–એ નય થાય છે, તેમ વળી તે જ્ઞાનનય અને ક્રિયાનય એવા નામવાલા નય તેમજ નિ. શ્ચયનય અને વ્યવહારનચ પણ કહેવાય છે. આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે, ભગવન, એ સાત નયની ગણના કયારે થઈ હશે ? સૂરિવર સાનદ થઈને બોલ્યા–ભદ્ર, પૂર્વકાલે સસતાર નામનું નાચક્રાધ્યયન હતું, તેની અંદર એકએક નયના સે સે ભેદ કહેલા હતા, તે કેટલેક કાલે વ્યવછેદ પામ્યા છે તે પછી અર્વાચીનકાલમાં દ્વાદશાર નચક્ર પ્રવર્તે છે, તેની અંદર એક એક નયના બાર ભેદ કહેલા છે, જે તમારે તે જાણવાની ઈચ્છા હોય તો તે પુસ્તકને અ ભ્યાસ કરજે.એ દ્વાદશાર નયચક્ર ગ્રંથનું પ્રમાણ અઢાર હજાર લોક નું છે. અને તે પ્રત્યેક લેક તમારે મનન કરવા યોગ્ય છે. નયચંદ્ર સહર્ષવદને બે –ભગવન, જ્ઞાનનય અને ક્રિયાનથનું સ્વરૂપ સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, સમ્યક્ પ્રકારે હેય તથા ઉપાદેય વસ્તુને જાણવો, અને પછી આ શોમાં ઉપાદેય, કુલમળા ચંદના કિક . . Page #85 -------------------------------------------------------------------------- ________________ N (૭૨) નયમાર્ગદર્શિકા હિ, હેય ત્યાગવા ગ્યસર્પ વિષ કંટાદિ અને ઉપેક્ષા કરવા ... દિક પરલોકમાં ગ્રહણ કરવા એગ્ય સમ્યગદર્શન ચારિત્રાદિ, નહી ગ્રહણ કરવા યોગ્ય મિથ્યાત્વાદિ, ઉપેક્ષણીય, સ્વર્ગ, લકમ્યાદિ, એવી રીતે અર્થમાં યત્ન કરે, અર્થાત્ જ્ઞાનથી તે વસ્તુઓને યથાર્થ જાgવી, એ જે ઉપદેશ તે જ્ઞાનનય કહેવાય છે. ફળ દેનારજ્ઞાન છે, કિયા ફળ દેતી નથી, કારણકે જ્ઞાન વિના ક્રિયા કરે તે યથાર્થ ફળ મળતું નથી, તેટલા માટે જ્ઞાનની પ્રાધાન્યતા છે. તીર્થંકર ગણુધરેએ અગીતાને એકલા વિહાર કરવાનો નિષેધ કરેલો છે. તે જ્ઞાનનયને મત એ છે કે, ગીતાર્થ વિહાર કરે અથવા ગીતાર્થની સાથે વિહાર કરે. . . . - અહેન ભગવાનને સંસારમાં રહે છતે જ્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. ઉત્કૃષ્ટ તપ ચાસ્ત્રિ વાન લેવાથી પણ) તેટલા માટે જ્ઞાન પુરૂષાર્થનું હેતુરૂપ હેવાથી પ્રધાન છે. . ક્રિયાનું ઉપ કરણ જ્ઞાન છે, તેથી તે ક્રિયાની આગળ ગૌણ છે. સર્વ પુરૂષાર્થની સિદ્ધિ માટે ક્રિયાજ પ્રધાન કારણ છે, આ પ્રમાણે ને જે ઉપદેશ, તે ક્રિયાનય કહેવાય છે. શ્રી તીર્થંકર ગણુધરેએ દિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે” એમ આગમમાં કહેલું છે. જેમ આ ધળા માણસને લાખ અને કરડે દીવા કરે, તે પણ તેને પ્રકાશ મળતું નથી, કેઈ પુરૂષ રસ્તે જાતે હેય, પરંતુ ચાલે નહીં તે તે ધારેલા સ્થાનમાં પહોંચી શક્તા નથી, અને નદીમાં પડેલે માણસ તરવું જાણતા હોય પરંતુ, જે પોતાના હાથ પગ હલાવી ત રતે નથી, તે તે કાંઠે પહોંચતું નથી. તેવી રીતે કિયાવગરને જ્ઞાની સાધ્ય વસ્તુને મેળવી શકતું નથી. તેને માટે એક અનુભવી વિદ્વાન લખે છે કેक्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीज नोगज्ञो न ज्ञानात् मुखितो नकेत् ॥ १॥ ભાવાર્થ–પુરૂને ક્રિયાજ ફલ આપનારી છે. જ્ઞાન નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક ( ૭૩ ). કારણ કે કામી પુરૂષ સ્ત્રીના ભાગને જાણનારે હોય અને ભુખે માણસ ભક્ષને જાણનારે હોય પણ તે એકલા જ્ઞાનથી સુખી થતું નથી. ૧ ભદ્ર નયચંદ્ર, આ ઉપરથી સમજવાનું છે કે, સર્વમાં કિયાજ મુખ્ય છે. આ ક્ષાપશમ ચારિત્રક્રિયાની અપેક્ષાએ પ્રાધાન્યપણું કહ્યું, હવે ક્ષાયિક ક્રિયાની અપેક્ષાએ કહે છે. અહંત ભગવાનને કેવલ જ્ઞાન થયું હોય, તે પણ જ્યાં સુધી સર્વ સંવરરૂપ પૂર્ણ ચારિત્રદમાં ગુણ સ્થાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તેથી ક્રિયાના પ્રધાનપણાને લઈને ક્રિયાનયની પ્રવૃત્તિ થાય છે. હે શ્રાવક નયચંદ્ર, આ જ્ઞાનનય અને ક્રિયાનનું યથાર્થ સ્વરૂ૫ તમારા હૃદયમાં આરૂઢ કરજે; એટલે તમારી મને વૃત્તિમાં વસ્તુ સ્વરૂપને વિશેષ પ્રકાશ પડશે. નયચંદ્ર–ભગવન, આપની કૃપાથી મારું હૃદય હવે તદન નિઃશંક થયું છે. મારી મવૃત્તિના આંતર પ્રદેશમાં આતધર્મની પૂર્ણ શ્રદ્ધા પ્રવિણ થઈ છે. આપના પસાયથી શ્રાવક ધર્મને યથાર્થ રીતે પામ્યું છું. સાતનયન સ્વરૂપે મને સર્વ રીતે શુદ્ધ બનાવ્યું છે. પૂર્વે મેં જે વાંચેલું, સાંભળેલું અને મનન કરેલું હતું, તે આ વખતે મારા શુદ્ધ હદયમાં ફુરી આવ્યું છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની વસ્તુપર મારી દિવ્ય દષ્ટિ પડવા લાગી છે અને તે સાથે આ સંસારની વિચિત્રતા મારા જેવામાં આવી છે. હેમોપકારી મહાનુભાવ, આપે મારી ઉપર અને મારા કુટુંબ ઉપર ભારે ઉપકાર કર્યો છે. આજે અમારી સિદ્ધગિરિની યાત્રા પૂર્ણ રીતે સફળ થઈ છે. હવે તે સાતનયને માટે કાંઈપણ ઉપદેખવ્ય હેય દયા લાવી સમજાવે. - નયચંદ્રના આવા વિનીત વચન સાંભળી સૂરિવર આનંદ સ હિત બોલ્યા–ભદ્ર, હવે આજે ઉપદેશને ચરમ દિવસ છે. વળી અમારી આ છેલ્લી સાતમી યાત્રા પૂર્ણ થઈ ક્ષેત્રસ્પર્શના નાગે હવે અમારે અહિંથી આવતી કાલે-વિહાર કરવાનો છે. તમારા હૃદયને સતિષ થયેલે જાણી અને હૃદયમાં પ્રસન્ન થઈએ છીએ. તમારી મ Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) નયમાગદરક. નવૃત્તિ નિઃશંક થઈ હોય તે અમે અમારા કર્તવ્યને બજાવેલું જાણીએ છીએ. અમારે ઉપદેશ સફલ થાય તે અમને વિશેષ આનંદ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે, અને મુનિ જીવનની કૃતાર્થતા પણ તેને માંજ છે. ભદ્ર નયચંદ્ર, હવે સાત નયના સ્વરૂપનો ઉપદેશ સમાપ્ત કરવામાં આવે છે. તે વિષય એટલો બધો ગહન છે કે, તેને માટે જેટલો વિસ્તાર કરીએ તેટલ થઈ શકે તેમ છે. એ સાતનય અમુક રીતે માનવાથી નયાભાસ થઈ જાય છે, તે નયાભાસનું સ્વરૂપ તમે તમારી બુદ્ધિના બલથી જાણી શકશે. એ બંને નયને પૃથક પૃથક એકાંત માનવામાં આવે તે મિથ્યાત્વ કહેવાય છે, અને સ્યાદ્વાદ સં. યુક્ત માનવામાં આવે તે સમ્યક્દષ્ટ કહેવાય છે. ભદ્ર, તેમાં ખાસ કરીને એક વાત લક્ષમાં રાખવાની છે કે, તે સાતે નવમાં પહેલા ચારનય અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણહાવાથી અનય કહેવાય છે અને બાકીના ત્રણ નય શબ્દ વાના અર્થને લગતા હેવાથી શબનય કહેવાય છે, અને તેના બીજા અનેક ભેદ થઈ શકે છે. તેને માટે એક ગાથા સદા સ્મરણમાં રાખજે - श्केको प सयविहो, सत्त नयसया हवंति एमेव । अन्नोवि य अाएसो, पंचेव सया नयाणंतु ।। १॥ તેને ભાવાર્થ એ છે કે, નિગમ વિગેરે સાતનયના પ્રત્યેક ના સે સે ભેદ છે. તે સર્વે મળીને સાતસે ભેદ થાય છે. બીજે કારે પાંચ પ્રકારના નય માનીએ તે તેના પાંચસો ભેદ થાય છે. ભદ્ર નયચંદ્ર, જે સામાન્ય ગ્રાહી નિગમનને સંગ્રહની અં. દર લઈએ અથવા વિશેષગ્રાહી મૈગમનને વ્યવહારનયની અંદર અંતત કરીએ તે છ નય થાય છે, અને તે દરેકના મે સે ભેદ ગણવાથી છસો ભેદ થઈ શકે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ અર્થ નય અને એક શબ્દ નય એવી વિવક્ષા કરવામાં આ વે તે બધા મલીને ચાર નય થાય છે. તે પ્રત્યેકના સે સે ભેદ લેતાં ચાર ભેદની સંખ્યા થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બે માં લઈએ તે દરેકના સે સે ભેદ ગણતાં બસે ભેદ થાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક. ( ૫) ભદ્વનયચંદ્ર, આ પ્રમાણે નયના ઘણાં ભેદ થઈ શકે છે. ઉ. ત્કૃષ્ટ પણે લેવાથી તે તેના અસંખ્ય ભેદ થાય છે. જે તમારે તે વિ. છે વિશેષ જાણવું હોય તે શબ્દાભાનિધિ ગધહસ્તિ મહા ભાષ્યવૃત્તિ (વિશેષાવશ્યક) દ્વાદશાર નયચક વગેરે શાસ્ત્રોમાંથી જોઈ લેજે, અને જે બને તે તેને અભ્યાસ કરજે. આ વખતે જિજ્ઞાસુ બે હાથ જોડી બોલી ઉઠ–ભગવન, મને બાધા આપે. “ જ્યાં સુધી એ ગ્રંથને હું અભ્યાસ ન કરું, ત્યાં સુધી મારે વિવાહિત થવું નહીં. ? પુત્રની આવી ઉત્કંઠા જોઈ પિતા નયચંદ્ર અને માતા સુબેધાએ તેને ધન્યવાદ આપે. તે પછી સૂરિવરે સાનંદવદને શ્રાવકપુત્ર જિજ્ઞાસુને બાધા આપી હતી. પછી જ્યારે આનંદસૂરિનું વ્યાખ્યાન સમાપ્ત થયું, એટલે આદીશ્વર ભગવાનના જ્ય ધ્વનિથી તલેટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉ. છે. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબાધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ સ એ ઉભા થઈને વિધિપૂર્વક સૂરિવરને વંદના કરી–વંદનાનો વિધિ સમાપ્ત થયા પછીનયચંદ્ર અંજલિ જોડી વિનયપૂર્વક બે – મહાનુભાવ, ભગવન, આપે મારી ઉપર, આ શ્રાવિકા ઉપર અને આ પુત્ર જિજ્ઞાસુ ઉપર જે કૃપા કરી અમૃતરૂપ ઉપદેશ આપે છે, અને તે ઉપદેશથી અમારી ત્રિપુટીને જે લાભ થાય છે, તેનું વર્ણન અમારાથી થઈ શકે તેમ નથી. તથાપિ છેવટની એટલી પ્રાર્થ. ના છે કે, વર્તમાનકાલે આ પાંચમે આરે પ્રવે છે. ચતુર્વિધ જે. ન સંઘની અવ્યવસ્થા થઈ જવાને ભય રહે છે, તેવા વખતમાં અમારે શું કરવું? કયે માર્ગે ચાલવું ? અને ધાર્મિક કાર્યમાં કેવી પ્રવૃત્તિ કરવી? તે વિષે કાંઈક ઉપદેશ આપે તે અમને વિશેષ લાભ મળશે. સરવર–પ્રસન્નતાથી બાલ્યા–ભદ્ર નયચંદ્ર, તમે અને તમારૂં કુટુંબ ધર્મ ઉપર શ્રદ્ધાલુ કરાઈ મને સતેજ થાય છે, સાત Page #89 -------------------------------------------------------------------------- ________________ * * * * * ( ૭૬ ) નયમાર્ગદર્શક નયના સ્વરૂપ જાણવાથી તમારા હૃદયમાં ધર્મને પ્રકાશ સારી રીતે પડેલે છે. શંકાકખાદિ સર્વ દે તમારાથી દૂર થઈ ગયા છે. હવે તમે કઇ જાતને ભય રાખશે નહીં. પાંચમે આરાને પ્રચંડ પ્રભાવ તમને કાંઈપણ કરી શકશે નહિ. તમારા હૃદયમાં સાતનયના સ્વરૂપનું પ્રતિબિંબ પડેલું છે, એ સાતનયની પ્રરૂપણા આહંત તત્વને પ્રતિપાદન કરનારી છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેનાથી સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. સપ્તભંગીની રચના ઉપર સાતનયની યુક્તિ વિશેષ ચમત્કાર આપે છે. ભદ્ર નયચંદ્ર, હવે તમને આહંતધર્મનું માહાભ્ય સારી રીતે સમજાશે, તમારી મને વૃત્તિમાં સમ્યકત્વને સારે પ્રકાશ પડશે, તથાપિ મારે તમને કહેવું જોઈએ કે સ્યાદ્વાર દર્શનને કે તમારા શ્રાવક ધર્મને બાદ ન આવે તે રીતે વર્તમાનકાલને અનુસરી તમે પ્રવૃત્તિ કરજે. આહંતધર્મને ઉદય કરવામાં ઉજમાળ રહેશે. સાતક્ષેત્રોને ઉદ્ધાર કરવામાં સદા તત્પર રહેજે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થને અવિરેધપણે સાધજે, અને સધાવજે, તેમાં ખાસ કરીને શ્રાવક અને શ્રાવિકા એ બંને ક્ષેત્રેની સુધારણા કરવામાં વિશેષ ધ્યાન આપજે. એ ઉભયક્ષેત્રને સુધારવાથી બીજા ક્ષેત્રે સ્વતઃ સુધરી શકશે. તન, મન અને ધનથી સંઘની ભક્તિ કરજે. સંઘની અંદર પિશી ગયેલા હાનિકારક રીવાજોને દૂર કરવાના ઉપાયે જી ધાર્મિક સુધારણાને પુષ્ટિ આપજે, અને જીવદયા પાલવાને માટે બદ્ધ પરિકર જે. શ્રાવિકા સુબેધા, તમે સુજ્ઞ છે, એટલે તમને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એટલું તે કહેવું પડશે કે, તમે તમારી ધાર્મિક કેળવણને ઉપયોગ કરો. તમારી ધર્મબહેનને બોધ આપી સુધારજે. શ્રાવિકાઓને સદગુણ અને સતી ધર્મને જાણનારી બનાવજે. તે સાથે તમારા આત્માને આહંતધર્મને ઉપાસક કરો. વત્સ જિજ્ઞાસુ, તું આહંત વિદ્યામાં પ્રવીણ બની શ્રાવક પુત્રને સબોધ આપજે. આહંતધર્મને ઉદય તમારાથી થવાને છે. બા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧ નયમાર્ગદર્શક, ( ૭૭ ) લ અને તરૂણ વીરપુત્રે જ્યારે ધર્મ તથા નીતિ જિલ્લામાં આગળ પડશે, ત્યારેજ વીર ધર્મને વિજય થશે. ધર્મ, વ્યવહાર અને નીતિનું બળ વધારવાને સારી સારી સંસ્થાઓ સ્થાપન કરો વિરશાસનને વિજય વાવટે ફરકાવજો. મહાનુભાવ આનંદસૂરિ આ પ્રમાણે ઉપદેશ આપી વિરામ પામ્યા–તે પછીનયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુએ શ્રાદ્ધ ત્રિપુટીએ ગુરૂભક્તિનું ગૌરવ ધારણ કરી તેમને પુનઃ વંદના કરી અને વીરશાસનનો ઉત થાય, તેવા વિવિધ જાતના અભિગ્રહે ગ્રહણ કર્યા. ત્રિકરણ શુદ્ધિથી ગુરૂભકિતને ધારણ કરતા, ગુરૂના પ્રભાવની પ્રશંસા કરતા અને જ્યાં સુધી ગુરૂની મનેણમૂર્તિ જોવામાં આવી ત્યાં સુધી વારંવાર સિંહાલેકન કરી ગુરૂપૂર્તિના દર્શન કરતા શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ સિદ્ધગિરિની તલેટીમાંથી પ્રસાર થયા. તેઓ વિમલગીરિના શિખરને પુનઃ પુનઃ ભાવપૂર્વક અવલેતા અને તે પર રહેલી પ્રભુની પ્રતિમાઓનું ધ્યાન કરતા ચાલતા હતા. આનંદસૂરિ શ્રાવક નયચંદ્રને પ્રતિબંધ કરવાની પિતાની ધારણા સફળ કરી અને હદયમાં ધારેલી સિદ્ધગિરિની સાત યાત્રાઓ ને પૂર્ણ કરી ત્યાંથી સપરિવાર વિહાર કરી ચાલી નીકળ્યા હતા. નયચંદ્ર પણ કેટલોક સમય તે તીર્થભૂમિમાં કુટુંબ સહિત રહી પિતાના વતન તરફ વિદાય થયો હતો. નયચંદે નિઃશંક થઈ આહંતધર્મની આરાધના કરી હતી. છેવટે પોતાના ધર્મનિષ્ઠ પુત્ર જિજ્ઞાસુને ગૃહભા ૨ સેંપી અને સાતક્ષેત્રોમાં દ્રવ્યને સદુપયેગ કરી નયચંદ્ર ચારિત્ર ધર્મને ધારક બન્યું હતું. તેણે સાત નયના સ્વરૂપને દર્શાવી વિવિધ જાતના ઉપદેશ આપ્યા હતા; ભારતવર્ષની જૈનપ્રજા નયવિજય મુ નિની નિમલ વાણી સાંભળવાને અતિ ઉત્સુક બની હતી તે મહા નુભાવે પિતાના પૂર્વોપકારી ગુરૂ શ્રી આનંદસૂરિની ધર્મકાર્તિને ભારતના ચારે ખૂણામાં પ્રસરાવી હતી. કેટલાક સ્થાનમાં જૈનધર્મની Page #91 -------------------------------------------------------------------------- ________________ નયમાર્ગદર્શક સંસ્થાઓને સ્થાપિત કરી હતી. અને પોતાના ઉપકારી ગુરૂનું નિર્મ લ નામ તેની સાથે અંકિત કર્યું હતું. નયચંદ્રની સ્ત્રી સુબોધા શુદ્ધશ્રાવિકા બની ગૃહાવાસમાં રહી હતી. તેણીએ એક શ્રાવિકાશાળાની સ્થાપના કરી તેમાં આવતી શ્રાવિકાઓને ધર્મ નીતિ અને વ્યવહારનું ઉત્તમ શિક્ષણ આપતી હતી. અને તેને નેજ પિતાનું મહાવ્રત માનતી હતી. વીરપુત્ર જિજ્ઞાસુએ પિતાની માતાની આજ્ઞાને આધીન થઈ ગ્રહવાસમાં રહી સારે અભ્યાસ કર્યો હતે. અનુક્રમે આત્માને આ નંદ આપનારી એક સંસ્થા સ્થાપન કરી, તેમાં પિતે મુખ્ય અધિકાર માં જોડાય હતે. તેનામાં વકતૃત્વ શક્તિ સારી હતી, તેથી તે ઉત્તમ વિષયોના ભાષણે કરી લેકેના હદય ઉપર સારી અસર કરતે હતે. જિજ્ઞાસુ સસ નયનું સ્વરૂપ જાણ્યા પછી આહત ધર્મ શાસ્ત્રને ઉ. ત્તમ અભ્યાસી બન્યા હતા. પદાર્થના સ્વરૂપને દર્શાવવાને સ્યાદ્વાદ મતની ભૂમિકામાં તેણે ભારે અભ્યાસ કર્યો હતે, અને તે ઉપર સારા સારા લેખ લખી ભારતીય જન પ્રજાને મહાન ઉપકાર કરતે હતે. તે હંમેશાં પિતાના ભાષણમાં જણાવતે કે, “ધર્મબંધુ એ, જાગ્રત થાઓ, આ પંચમકાળના પ્રભાવથી પથરાઈ ગયેલા પ્રમાને છેડી દે. તમારા પ્રાચીન ધર્મની મહત્તાનું સ્મરણ કરે. સર્વ દર્શનેમાં સર્વોપરિસત્તા ધરાવનારા તમારા સ્યાદ્વાર દર્શનની મહત્તાનું મનન કરે, તમારા દર્શનની ગ્રંથ સમૃદ્ધિ મોટામાં મેટી છે. ભારતવર્ષના સર્વ ધર્મોની અંદર તમે પ્રાચીન પદ લીધેલું છે. સંમતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદ રત્નાકર અને રત્નાકરાવતારિકા વગેરે તમારા ગ્રંથનું અવલોકન કરે, તમારી મનવૃત્તિ તત્વાર્થ ગ્રંથમાં પ્રવેશ કરાવે, પ્રમાણુવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતજ્ય પતાકા, અનેકાંત પ્રવેશ, ધર્મસંગ્રહિણી, અને પ્રમેય રત્નકેશ ઈત્યાદિ તમારા મહાન ગ્રંથના કર્તાઓને આભાર માને, એ ગ્રંથરૂપ અપ્રતિહત શાથી તમારું વીરશાસન ભારતવર્ષ ઉપર મહાન વિજય મેળવે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ' ક | In ** ate . * - :ટા * * l ,* કાનમાં ઉપસંહાર. છે " પ ક્ટ Liza aaa kar) 114 vi- wan - Hી પ્રિય ધર્મબંધુઓ, વર્તમાનકાળે વિદ્યાદેવીને મહાયુગ ણી પ્રવર્તે છે. કેળવણરૂપ કલ્પલતા ભારતવર્ષની આસ Eારે પાસ વીંટાઈ વળી છે. જો કે, તે કેળવણુએ નવી ન ૫હતી ગ્રહણ કરેલી છે, તથાપિ તે માર્ગે ચા લીને તમે તમારી પ્રાચીન પદ્ધતીને પ્રાપ્ત કરી શકશે. સંસ્કૃત અને માગધી ભાષાના એટલા બધા પ્રબળ સાધને તમારી સન્મુખ ઉભા છે કે, જેના બલથી તમે તમારી પૂર્વ પદ્ધતીને પ્રસાદ પ્રાપ્ત કરી શકશે. બંધુઓ, તમે એક સંપથી વતી તમારા ધર્મને ઉઘાત કરજે. ગચ્છ, જ્ઞાતિ અને ગુરૂમાં ભેદ બુદ્ધિ રાખશે નહીં. સર્વ જૈન બંધુએ વીર પ્રભુના સેવક છે, એવું ધારી ચારે તરફ સંપને સુગંધી પવન ફેલાવે છે. જ્યાં સંપ ત્યાં વિજ્ય છે. માણસમાં, આખા વિશ્વમાં પણ જે ધર્મનું અને નીતિનુંરૂપ કાંઈપણ દેખવું હોય તે સં. પમાંજ દેખે. સંપ એ રાગ તથા શ્રેષના અભાવનું કેન્દ્રસ્થાન છે. જ્યાં સંપને ઉદય ત્યાં વિતરાગ ધર્મને ઉદય છે. સર્વાત્મભાવ પણ તેમાં જ છે. દયાધર્મને પ્રકાશપણ સંપની સાથે સંબંધ ધરાવે છે. તિર્થંકર ભગવાનના સમવસરણમાં અને તપસ્વીઓનાતપવનમાં શીકારી પ્રાણીઓ વૈરભાવ છેડી સંપથી વસે છે, તે ઉપરથી તપનું ફુલ સંપદર્શક છે. પ્રિય બને, એ સપરૂપી કલ્પવૃક્ષને આશ્રય કરી ખત Page #93 -------------------------------------------------------------------------- ________________ (60) નયમાર્ગદર્શક. ધર્મની સાધના કરજો. તમારા એ ધમ બૈલેાકય વિજ્યી નીવડયેા છે. તેની ઉપર અનેક આક્ષેપેા થયા છે અને થતા જાય છે, તથાપિ તે પ્રા ચીન ધર્મ હજી ડગ્યા નથી. વીર શાસનના પ્રભાવ એવાને એવા પ્રવર્તે છે, અને હજી પણ પ્રવર્ત્તશે. ધમ ખાધુઓ, છેવટે મારે તમ ને એટલુ જ કહેવાનુ` કે, આપણા આર્હુત ધર્મના આધાર મુનિવરા છે. આપણા ગુરૂએ જે બુદ્ધ પરિકર થઈ ધર્મોપદેશ આપ્યા કરશે અને પેાતાના ચારિત્ર ધર્મનું યથાર્થ રીતે રક્ષણ કરી પ્રવર્ત્તન કરશે તે આપશે! ધર્મ વિશેષ પ્રકાશમાન થશે. આ પ્રસંગે મારે જણાવવુ' જોઇએ કે, વમાનકાલે આનંદ સૂરિ અને તેમના પરિવાર અતિ ઉપકાર કરે છે. ધર્મીના વિવિધ વિષયેા ઉપર સારા સારા ગ્રંથા લખી જૈન પ્રજાને શુદ્ધ ભાગ દર્શાવે છે. તેમાં આત્માને આરામ આપનારા અનેવિજ્યપૂર્વક આનંદ પ્રવર્તાવનારા સૂરિવરે આપણા જૈન વગ ઉપર જે ઉપકાર કર્યાં છે; તે અવર્ણનીય છે. તરૂણ શ્રાવક જિજ્ઞાસુ આવા આવા ઉપદેશ આપી પેાતાનું શ્રાવક જીવન કૃતાર્થ કરતાહતા, અનેતેને પોતાનું શુદ્ધ કવ્ય સમજી હૃદયમાં આનંદ પામતા હતા. યાવજ્જીવિત એજ કન્ય માં તત્પર રહી શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ પેાતાની જિજ્ઞાસા તૃપ્ત કરી હતી. પ્રિયવાચકવૃંદ, શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ—આ ત્રિપુટીના અને તેમના ઉદ્ધાર કરનારા મહાનુભાવ ગુરૂ આનંદસૂરિને આ વૃત્તાંત તમારા હૃદયમાં સ્થાપિત કરજો. અને તે પરમ કૃપાળુ ગુરૂરાજના ઉપકારનુ હૃદયમાં નિર'તર સ્મર છુ કરો, અને આ નયમાદકના ઉપચેગી વિષયનું મનન કરી સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ સુધાના સ્વાદને સપાદન કરજો. એથી આ લાક તથા પરલેાકના શ્રેયને પ્રાપ્ત કરવાના પૂર્ણ અધિકારી થશે. तथास्तु. સમાપ્ત. Page #94 -------------------------------------------------------------------------- _