________________
( ૧૦ ) નયમાર્ગદર્શિકા
આ પ્રમાણે મંગલાચરણ કર્યા પછી સૂરિવર બેલ્યા–ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબોધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ, ગઈકાલે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ જે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર છે,–એ ત્રણ નય વિષે મેં તમને સમજાવ્યું છે, હવે આજે પર્યાયાર્થિક નયના ચાર ભેદરૂપ ચાર નય વિષે કહું છું. પર્યાયાર્થિક નયના ૧ જુસૂત્ર, ૨ શબ્દ, ૩ સમરૂિઢ અને ૪ એવભૂત એવા ચાર ભેદ છે. તેમાં પ્રથમ રાજીસૂત્રનય વિશે હું વિવેચન કરૂં છું. ઋજુસૂવનય હંમેશાં વર્તમાનકાલની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાલ કુટિલ હેવાથી તેને ત્યાગ કરે છે. હજુ એ શબ્દનો અર્થ સરલ થાય છે, એટલે વતમાનકાલ ભાવિ વસ્તુને તે માને છે. ભૂતકાલ ન થએલે છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયેલ નથી તેથી તે બંને અસત્ છે, જે તેવી અસત્ વસ્તુને માનવી, તે કુટિલતા છે, માટે તેને માનતા નથી, આવ અજુસૂત્રનયની મુખ્ય માન્યતા છે. જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યોભગવદ્, આપે જે જુસૂત્રવિષે સમજાવ્યું, તે મારા સમજવામાં આ વિી ગયું છે, પરંતુ તેમાં આપને એક પુછવાનું છે કે, તે રાજુસૂવનયમાં સૂવ શબ્દને અર્થ શું થાય છે?
સૂરિવર–વસ, જિજ્ઞાસુ, એ અજુસૂત્ર નયમાં સૂત્ર શબ્દને અર્થ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે, એટલે કાજુ-સરલ છે, વ્યવહાર–પ્રવૃત્તિ જેમાં તે ત્રાજુસૂત્ર નય કહેવાય છે, અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રત એ શબ્દ પણ હોઈ શકે છે, એટલે તેને એ અર્થ થાય છે કે, જેનું શ્રુત-જ્ઞાન સરલ હેય છે, તે આજુશ્રુત અને થાત્ તે શેષ જ્ઞાનમાં મુખ્ય હોવાથી શુશ્રુત કહેવાય છે, વળી તેવા પરોપકાર સાધનવડે તે શ્રુતજ્ઞાનને જ્ઞાન માને છે કારણ પરની વસ્તુથી પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી, માટે જે પરવસ્તુ છે, તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસક જાતિ–એ જુદી જુદી જાતિવાલા અને એકવચન, દ્વિવચન અને બહુવચન-એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એકજ વસ્તુને જણાવે છે. જેમકે, તદ શબ્દની “રા, તરી, તરણ” એ ત્રણે જાતિ અને ગુહ -