Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 47
________________ (૩૪) નયમાર્ગદર્શક - ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ છે, તે તમારે સ્મરણમાં રાખવા જોઈએ. હમેશાં જે એ તમારા સ્મરણમાં હશે તે કદિ પણ તમારા હૃદયમાં શંકા ઉત્પન્ન થશે નહીં, કેઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરે તે વખતે તેની અંદર આ નયની જના કશે, તે તમારા નિઃશંક હદયમાં જ્ઞાનને શુદ્ધ પ્રકાશ પડશે. સૂરે ના આ વચન સાંભળી નયચંદ્ર હૃદયમાં પ્રસન્ન થઈ બે મહાનુભાવ, પાપના વચન યથાર્થ છે, આપના આ ઉપદેશથી મારા હૃદયની નિર્મલતા વધતી જાય છે. આપે જે દ્રવ્યાર્થિક નયને બંધ આવે, તેનાથી મારા હૃદયમાં કઈ વિલક્ષણ પ્રકાશ પડયો છે, હવે મને પ્રતીતિ થાય છે કે આ પ્રમાણે સર્વ નયનું સ્વરૂપ સમજવાથી મારા અંતપટ ઉઘડી જશે. આ સૂરિવર–ભદ્ર, “તથાસ્તુ ” તારી ઈચ્છા સફળ થાઓ, હવે સમય થઈ ગયે છે, તેથી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આવતી કાલે યાત્રા કર્યા પછી પુનઃ વ્યાખ્યાન આપવામાં આવશે. સૂરિવરના આ શબ્દની સમાપ્તિ સાથે જ સર્વના મુખમાંથી “આદીશ્વર ભગવાનની જય–એ વાક્યને અવનિ પ્રગટ થયે. અને સર્વ પિતપતાને સ્થાને ચાલ્યા ગયા. &

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94