________________
મુજબનું છે.
યદ્યપિ આ રીતે “વમાનીનqસમનાયRTદુઃખમાવાસમાનશë પરત્વમ્'' અહીં “સ્વ” પદથી ચરમદુ:ખધ્વંસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી ચરમäસ(દુ:ખધ્વસ)સમકાલીન દુ:ખ પ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વંસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે- જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુ:ખ પ્રાગભાવના સમાનદેશમાં(સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુઃખધ્વંસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુઃખધ્વંસને પર દુ:ખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો; આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુ:ખધ્વસથી ભિન્ન એવો દુ:ખધ્વંસ, મુકતાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુ:ખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત્વ મુક્તાત્માઓના આત્મામાંના દુઃખધ્વંસમાં છે જ.
स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं પરત્વનું અહીં યદ્યપિ સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ : આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે