Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ મુજબનું છે. યદ્યપિ આ રીતે “વમાનીનqસમનાયRTદુઃખમાવાસમાનશë પરત્વમ્'' અહીં “સ્વ” પદથી ચરમદુ:ખધ્વંસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી ચરમäસ(દુ:ખધ્વસ)સમકાલીન દુ:ખ પ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વંસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે- જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુ:ખ પ્રાગભાવના સમાનદેશમાં(સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુઃખધ્વંસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુઃખધ્વંસને પર દુ:ખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો; આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુ:ખધ્વસથી ભિન્ન એવો દુ:ખધ્વંસ, મુકતાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુ:ખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત્વ મુક્તાત્માઓના આત્મામાંના દુઃખધ્વંસમાં છે જ. स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं પરત્વનું અહીં યદ્યપિ સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ : આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66