________________
સ્વસમાનકાલીન(ચરમદુઃખધ્વસિસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુઃખ પ્રાગભાવનું અસમાનદેશત્વ, મુતાત્માઓના ચરમદુઃખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુ:ખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુ: ખપ્રાગભાવનું પણ અસમાનદેશત્વ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુઃખધ્વસમાં તાદશ અસમાનદેશત્વ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે.
स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनदुःखध्वंसो મુ -આ એક લક્ષણ છે અને સ્વમાનશાસ્ત્રીનહુષBITબાવાડમાનધિનો દુઃgધ્વી મુકિઆ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છેમાનું દુઃવૃત્વમત્ર ર...ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે- “માતમંત્રી જયંતિજિન્યવૃત્તિમદ્ રુદ્ધત્વ, असुखप्रागभावानाधारगध्वंसप्रतियोगिवृत्तिमत् सत्कार्यमात्रવૃત્તિત્વા દ્વીપર્વવત્' આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનારવર્તમાન) શબ્દાદિનો જે ધ્વસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જેનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ