Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ સ્વસમાનકાલીન(ચરમદુઃખધ્વસિસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુઃખ પ્રાગભાવનું અસમાનદેશત્વ, મુતાત્માઓના ચરમદુઃખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુ:ખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુ: ખપ્રાગભાવનું પણ અસમાનદેશત્વ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુઃખધ્વસમાં તાદશ અસમાનદેશત્વ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે. स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनदुःखध्वंसो મુ -આ એક લક્ષણ છે અને સ્વમાનશાસ્ત્રીનહુષBITબાવાડમાનધિનો દુઃgધ્વી મુકિઆ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છેમાનું દુઃવૃત્વમત્ર ર...ઈત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે- “માતમંત્રી જયંતિજિન્યવૃત્તિમદ્ રુદ્ધત્વ, असुखप्रागभावानाधारगध्वंसप्रतियोगिवृत्तिमत् सत्कार्यमात्रવૃત્તિત્વા દ્વીપર્વવત્' આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનારવર્તમાન) શબ્દાદિનો જે ધ્વસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જેનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66